________________
किमिह परम सौख्यं निःस्पृहत्वं यदेतत्
किमथ परमदुःखं सस्पृहत्वं यदेतत् इति मनसि विधाय त्यक्तसंगाः सदाये
विदधति जिनधर्म ते नराः पुण्यवंतः ॥१४॥ આ સંસારમાં નિસ્પૃહતા રૂપી સુખ સિવાય બીજું મોટું સુખ શું હોઈ શકે, અને સસ્પૃહતા એટલે વિષયભેગ સિવાય બીજું મોટું દુઃખ શું હોઈ શકે. તે મનથી મકકમ વિચાર કરી હમેશાં જે જન સ્ત્રીસંગને ત્યાગ કરી, ધમને સ્વીકાર કરે છે તે પુણ્યશાળી બને છે. उपधि वसति पिंडान गृह्णते नो विरुद्धां
स्तनु वचन मनोभिः सर्वथाये मुनींद्रा व्रत समिति समेता ध्वस्तमोह प्रपंचा
ददतु मम विमुक्तिं ते हत क्रोध योधाः ॥१५॥ જે મુનીઓ મન વચન કાયાથી પિતાના જ્ઞાન સંયમ વગેરેના વીરેધીત ઉપકરણને ગ્રહણ કરતા નથી, ને જે મુનીએ વ્રતરૂપી સમિતિવાળા, અને મોહ પ્રપંચ રૂપી જાળથી વિખુટા પડેલા, ને ક્રોધને જીતવાવાળા છે, તેઓ મને મુક્તિનું દાન કરે. जनयति परभूति स्त्रीधनं नाशदुःखं
ददति विषय वांछा बंधनं बंधु वर्गाः इति रिपुषु विमूढास्तन्वते सौख्य बुद्धिं ।
जगति धिगिति कष्टं मोहनीयं जनानां ॥१६॥