________________
- ૮૨ ... वरं कृतांताय निवेदितं स्वं પર ન ઉવાં તરવિકુ ર૦રૂા.
ઉગ્ર દોષવાલું વિષ ભક્ષણ કરવું સારૂં, અતિ રોદ્ર અગ્નિને વિષે પ્રવેશ કર સાર, મૃત્યુદેવને પિતાનું નિવેદન કરવું સારું, પણ તત્વ અને વિવેક રહિત છવિતવ્ય સારૂં નથી.
शौचक्षमासत्यतपोदमाद्या
___ गुणाः समस्ताः क्षणतश्चलंति ज्ञानेन हीनस्य नरस्य लोके
वात्याहता वा तरवोऽपि मूलात् ॥२०४॥ પવનથી આહત થયેલાં વૃક્ષે જેમ મૂલમાંથી ચલાયમાન થાય છે, તેમ આ જગતમાં જ્ઞાન રહિત નરના શૌચ, ક્ષમા, સત્ય, તપ, દમ આદિ સમસ્ત ગુણે ક્ષણ માત્રમાં ચલાયમાન થાય છે.
माता पिता बंधुजनः कलत्रं . पुत्रः सुहृद्भूमिपतिश्च तुष्टः न तत्सुखं कतुर्मलं नराणां " જ્ઞાનં ચવ રિચત મતોષ ર૦૧ , | દેને નાશ કરી નિશ્ચલ જ્ઞાન મનુષ્યને જે સુખ આપે છે. તે સુખ તુષ્ટમાન થયેલા માતા, પિતા, બંધુજન, ભાર્યા, પુત્ર, મિત્ર, અને રાજા પણ આપવા સમેથે થતા નથી.