________________
८3 शक्यो वशीकर्तुमिभोऽतिमत्तः
सिंहः फणींद्रः कुपितो नरेंद्रः ज्ञानेन हीनो न पुनः कथंचि
दित्यस्य दूरे न भवंति संतः ॥२०६॥ મદમસ્ત બનેલ હાથી, કે પાયમાન થયેલ સ, અને કુપિત રાજા, અમુક પ્રયત્ન દ્વારા વશ થઈ શકે છે. પણ જ્ઞાનહીન મનુષ્ય કોઈપણ યને વશ થઈ શકતું નથી, માટે સંત પુરૂષે જ્ઞાનથી દૂર રહેતા નથી. करोति संसार शरीरभोग
विरागभावं विदधाति रागं शीलव्रतध्यानतपःकृपासु
ज्ञानी विमोक्षाय कृतप्रयासः ॥२०७॥ મોક્ષ માટે પ્રયત્ન શીલ જ્ઞાની, સંસાર શરીર અને लोगथी वैराज्य भावने पामे छ. तथा शीख, व्रत, ध्यान, त५, मने १५ त२३ २०ी थाय छे. परोपदेशं स्वहितोपकारं
ज्ञानेन देही वितनोति लोके जहाति दोषं श्रयते गुणं च
ज्ञानं जनैस्तेन समर्चनीयं ॥२०॥ જ્ઞાનવડે કરીને મનુષ્ય આ લેકમાં સ્વહિત સાથે પરે પદેશ દ્વારા ઉપકાર કરે છે, દોષને તજે છે, ગુણને આશરે લે છે. તેથી મનુષ્યએ જ્ઞાન પૂજવા યોગ્ય છે.