________________
૮e
हतं घटीयंत्रचतुष्पदादि
सूर्यदु बाताग्नि करैर्मुनींद्राः प्रत्यंतवातेन हतं वहच्च
यत्माशुकं तन्निगदंति वारि ॥२१६।। જે પાણી રંટથી આહત થયેલું હોય, ભેંસ આદિ ચેપગે જાનવરથી આહત થયેલું હોય, સૂર્ય, ચંદ્ર, વાયુ અને અગ્નિની સહાયતાથી પિતાના સ્વભાવિક વર્ણાદિ ચતુષ્ટય જેમાંથી બદલાઈ ગયા હોય તેને પણ મુનિવર્યો પ્રાસુક (અચિત્ત) જલ કહે છે. भवत्यवश्यायहिमांशधूसरी (?)
ઘનશુદ્ધોજિંદુલા विहायशेष व्यवहारकारणं . मनीषिणां वारि विशुद्धिमिच्छतां ॥२१७॥
તથા ઝાકળનું જલ, ચંદ્રમા જેવું ધૂસર ઘન જલ (બરફ), વરસાદનું જલ, શુદકના બિંદુ, અને કરા સિવાયનું શેષ જલ, વારિ વિશુદ્ધ ઈચ્છનારા બુદ્ધિશાળીઓને વ્યવહાર કારણ છે, ઉપગી છે. उष्णोदकं प्रतिग्रहं यदकारि लोकै
स्तच्छावकैः पिबति नान्यजनैः कदाचि तत्केवलं मुनिजनाय विधीयमानं
पजिवसंततिविराधनसाधनाय ॥२१८॥ તેમજ વલી જે ઉષ્ણજલ શ્રાવકે પિતાના ઘરમાં લોકો પાસે કરાવે છે અને જે પિતે પીએ છે, તે જલ