________________
૧૯૧
રહિત અને દક્ષ હાય તેને જીનેશ્વર ભગવાને દાનીઓમાં શ્રેષ્ઠ કહેલ છે.
काsन्नस्य धमवहितो दित्समानो विधृत्य नो भोक्तव्यं प्रथममतिथेर्यः सदा तिष्ठतीति । तस्याप्राप्तावपि गतमलं पुण्यराशि श्रयन्तं तं दातारं निपतिते मुख्यमाहुर्जिनेन्द्राः || ४७५ ।।
મુનિની આહાર ગોચરીના ચેાગ્ય સમયે ક્ષુધાયુક્ત છતાં પણ પોતાની ભૂખને દબાવી રાખી અતિથિની પહેલાં ભાજન ન કરવું એમ મુનિદાનની ઈચ્છાથી રાહ જોતા ઉભા રહે છે. તે મુનિ ન આવે તાપણ વિશુદ્ધે પુણ્ય ઉપાર્જન કરે છે અને તેનેજ જીનમતમાં જેનેદ્રોએ દાતાશમાં અગ્રણી ગણ્યા છે.
सर्वाभीष्टा बुधजननुता धर्मकामार्थमोक्षाः सत्सौख्यानां वितरणपरा दुःखविध्वंसदक्षाः । लब्धुं शक्या जगति न यतो जीवितव्यं विनैव तहानेन ध्रुवमभृतां किं न दत्तं ततोऽत्र ॥ ४७६ ॥ ( અહિંસા પ્રતિપાદન. )
સુખ આપવામાં તત્પર અને દુઃખને ઉચ્છેદવામાં દક્ષ તેમજ વિદ્વજનાએ જેની પ્રશંસા કરી છે, એવા સવ અભીષ્ટના કારણભૂત ચાર પુરૂષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ છે, તે પ્રાણ વગર આ જગતમાં સાધી શકાતા નથી. તે પ્રાણદાન જેણે દીધું તેણે પ્રાણીઓને શું નથી અપ કીધું ? અર્થાત્ પ્રાણદાનથી અધિક ખીજી શી વસ્તુ છે? માટે પ્રાણુરક્ષા એ ઉત્તમોત્તમ દાન છે.