________________
૧
નોટ-નિરારમ્ભી થઈ સ્વ શરીરની શેશભાના કન્યા સ્નાન, વિલેપન, પુષ્પમાલા, અલંકાર આર્દિને ત્યાગ કરી સાધુ નિવાસમાં એટલે ઉપાશ્રયમાં મંદિરમાં યા સ્વગૃહે પેાષધશાલામાં ધમ ધ્યાનમાં મન પાવી પર્વને દિવસે ( પૌષધ-૫વ ) ચારે આહારના ત્યાગ પુર્વક શ્રાવકનું રહેવું તે પૌષધાપવાસ,
अभुक्त्यनुपवासैकभुक्तयो भक्तितत्परैः ।
क्रियन्ते कर्मनाशाय मासे पर्वचतुष्टये ॥ ८१० ॥
જિનેશ્વર ભગવાનની ભક્તિમાં તત્પર રહેનારા શ્રાવકાએ એક માસમાં ઉપયુક્ત ( એ અષ્ટમી અને બે ચતુશી એમ ચાર પવને દિવસે કર્મોના નાશ કરવાને માટે ઉપવાસ અનુપ વાસ ( ઇષદ્ અર્થે અન્ ઇષદ્ ઉપવાસ એટલે માત્ર પ્રાશુક પાણી લેવું) અને એકાસનમાંથી કાઈ ને કાઈ વ્રત તે અવશ્ય કરવું કારણ કે
कर्मेन्धनं यदज्ञानात्संचितं जन्मकानने ।
उपवासशिखी सर्व तद्भस्मीकुरुते क्षणात् ॥ ८११॥ ઉપવાસનું ફલ.
અનાદિ કાલથી આ ભવાટવીમાં ભ્રમણ કરતાં અજ્ઞાનના ચેાગથી કર્મરૂપી ઇંધના જીવે જે સંચય કર્યાં હોય તેને ઉપવાસ રૂપી અગ્નિ એક ક્ષણમાં માળીને ભસ્મ કરી નાંખે છે.
भोगोपभोगसंख्यानं क्रियते यद्धितात्मना । भोगोपभोगसंख्यानं तच्छियाव्रतमुच्यते ॥ ८१२ ॥