________________
૧૫૫
सूते संमोदमैत्रीद्यतिसुगतिमतिश्रीश्रिता कांतिकीर्ति किं किंवा नो विधत्तेन जिनपतिपदयोर्मुक्तिकीच दृष्टिः॥४०१॥
જેવી રીતે સૂરજની કાતિ સમસ્ત અંધકારને નાશ કરી પ્રકાશ આપે છે તેવી રીતે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારી, પુણ્યની વૃદ્ધિ કરનારી, પાપને નાશ કરનારી, આનંદ, મૈત્રી, કાન્તિ, સુગતિ મતિ, લક્ષ્મી અને કીતિને પ્રગટ કરનારી, મેક્ષને કરનારી, એવી જીનેશ્વરના ચરણેની દષ્ટ શું શું નથી કરી શક્તી ?
शुश्रूषामाश्रयध्वं, बुधजनपदवीं याहि, कोपं विमुंच, ज्ञानाभ्यासं कुरुष्व, त्यज विषयरिपुं, धर्ममित्रं भजात्मन् । निस्त्रिंशत्वं जहीहि, व्यसनविमुखतामेहि, नीति विधेहि, श्रेयश्चेदस्ति पूतं परमसुखमयं लब्धुमिच्छास्तदोषं ॥४०२॥ | હે જીવ! જે તું નિત્ય સુખની વાંચ્છના રાખતે હોય તે સુદેવની સેવા કર, ડાહ્યા માણસોને સંગ કર, કોઇને ત્યાગ કર, જ્ઞાનને અભ્યાસ કર, વિષય રૂપી શત્રુને નાશ કર, ધર્મનું મિત્રરૂપે શરણ લે, પારકાની હિંસાને છોધ દે, વ્યસનથી દૂર રહે, અને નીતિનું સેવન કર. तारुण्योद्रेकरम्यां दृढकठिनकुचां पद्मपत्रायताक्षीं स्थूलोपस्थां परस्त्रीं किमिति शशिमुखीं वीक्ष्य खेदं प्रयासि । त्यक्त्वा सर्वान्यकृत्यं कुरु सुकृतमहो कांतमूर्त्यगनानां वांच्छा चेत्ते हतात्मन्न हि सुकृतमृते वांछीतावाप्तिरस्ति ॥४०३॥