________________
સર્વજ્ઞ દેવ સિવાય મનુષ્ય હજારે વરસોમાં હજાર છભવડે જેના દુઃખનું વર્ણન કરી શકતું નથી, તેવી નરક ભૂમીમાં અભિમાની જીવ જાય છે. या छेदभेददमनांकनदाहदोह
वाता तपान जल रोध वधादि दोषा मायावशेन मनुजो जन निंदनीयां
तिर्यग्गतिं व्रजति तामति दुःखपूर्णी ॥५४॥ જે મનુષ્ય કપટ કરે છે કે, લોકોએ નિદેલી અતી દુખવાલી પશુ જાતીમાં જન્મ પામે છે, અને ત્યાં આગળ छेहन, सहन, भा२, भूम, तरस, १२म अने ४४ वीगेરેના દેને ભોગ બને છે. यत्र प्रियाप्रिय वियोग समागमान्य
प्रेष्यत्व धान्यधन बांधवहीनताद्यैः दुःखं प्रयाति विविधं मनसाप्यसह्य
तं मयं वासमधितिष्ठति माययांगी ॥५५॥ અથવા માયાચારી પુરૂષ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય તે પણ, સંબંધીઓને વિયેગ, અનિષ્ટોને સંગ, ચાકરી, ધન ધાન્યની ગરીબાઈ, અથવા બંધુઓને અભાવ, અને શારીરીક તથા માનસીક દુખને ભેગ બને છે. यत्रालोक्य दिवि दीनयना विभूतिमन्या
मरेश्वधिक कांति सुखादि केषु पाप्याभियोग पदवीं लमतेऽतिदुःखं
तत्रेति कंचनपरः पुरुषो निवासं ॥५६॥