________________
जनस्य यस्यास्ति विनिर्मला रुचि .. जिनेंद्र चंद्र प्रतिपादिते मते अनेकधर्मान्विततत्वसूचके.
. किमस्ति नो तस्य समस्त विष्टपे ॥ १५५ ॥
અનેક ધર્મમય તત્વને દર્શાવનારું, અને જીનેશ્વર ભગવંતેએ પ્રરૂપેલ એવા જૈનદર્શન પ્રતિ જેની નિર્મળ સુંદર રૂચી ઉત્પન્ન પ્રાપ્ત થઈ છે તેવા પ્રાણીને આ જગતમાં કઈ વસ્તુ નથી મલતી ? અર્થાત ત્રણ લેકનું સુખ તે પ્રાપ્ત કરે છે. विधाय यो जैनमतस्य रोचन
मुहूतेमप्येकमथो विमुंचति अनंत कालं भवदुःखसंगति ___ न सोपि जीवो लभते कथंचन ॥ १५६ ॥
જે જીવને જનમતને વિષે એક મુહૂર્ત પણ રૂચ થાય છે, અને પછી ત્યજી દે છે, તે જીવ પણ અનંતકાળ સુધી ભવદુઃખની સંગતિને કદી પણ પ્રાપ્ત કરતું નથી. यथार्थ तत्वं कथितं जिनेश्वरैः
सुखावहं सर्वशरीरिणां सदा निधाय कणे विहितार्थ निश्चयो
न भव्य जीवो वितनोतु दुर्मति ॥ १५७ ॥ - સિદ્ધાંત વચન શ્રવણ કરી તેના અર્થને નિશ્ચય કરી જે ભવ્યજીએ, જીનેશ્વરએજ સર્વ પ્રાણિને સુખકારી,