________________
૨૧
हीनोय मन्य जननो पहिताभिमाना ज्जातोह मुत्तम गुणस्तदकारकत्वात् अन्यं निहीनमवलोक्य तोपिपुंसो
arat ferred सदेति वितर्कभाजः || ४८ ||
બીજા જન્મમાં કરેલા અભિમાનથી હીન થયેલા છે, અને જો અભિમાન ન કર્યું હાત તેા ઉત્તમ કુળમાં જન્મ થાત તેા તેવા ખીજા માણસને હીનસ્થિતિમાં જોવાથી સારા વિચારવાળા મનુષ્ય માન કરતા નથી. गर्वेण मातृपितृ बांधव मित्रवर्गाः सर्वे भवंति विमुखा विहितेन पुंसः अन्यपि तस्य तनुते न जनोनुरागं
मत्वेति मानमप हस्तयते सुबुद्धिः ॥ ४९ ॥
ગથી માતા, પિતા, ખાંધવ મિત્ર વીગેરે સર્વે કુટુબીજન વીમુખ ખને છે. અને બીજા મનુષ્ય પણ રાગ કરતા નથી તે સત્બુદ્ધિવાળા મનુષ્યે કદી માન કરવા નહિ.
आयासकोप भयदुःख मुपैति मत्य
मानेन सर्वजन निंदित वेष रूपः
विद्या दया दम यमादि गुणांश्च हंति
ज्ञात्येति गर्व वशमेति न शुद्धबुद्धिः ||५०॥
માનના લીધે મનુષ્ય માનસિક પીડા, કાપ, ભય આદિ દુખને પ્રાપ્ત કરે છે, અને સજનના નિંદિત રૂપને ધારણ કરે છે, અને વિદ્યા,
યા તથા ક્રમ યમ