________________
૧૯૯
પૂછાવી જોશે.. આમાં આધાર જેના લીધેા છે તેનાં નામઃ કનીંગહામની ભૂગાળ, ખીલ-બુદ્ધિસ્ટ રેક, સ્મિથ-અલિ હિસ્ટરી, હાનેલ ઉપાસક દશાંગ, ડેવિડસ–બુદ્ધિસ્ટ ઈંડિયા, વિજયધર્મ સુરિ–પ્રાચીન તીથમાળા, આવષ્યક સુત્ર, શ્રી આચારાંગ-માત્ર એક સ્થળે.
99
ગત શ્રી મહાવીર ખાસ અંકમાં ૫. બહેચરદાસે એક લેખ લખેલા પ્રકટ થયા છે અને આ બીજો છે. હજી પણ આ સંબંધે વિશેષ શેાધખાળ કરવાની રહે છે. તેા ખાજકા વિશેષ પ્રયાસ કરી સ્થàાની નિશ્ચિતતા કરશે અને એ રીતે તે પુણ્ય ભૂમિઓના ઉદ્ધાર કરવામાં નિમિત્તભૂત થશે.
જૈનયુગના તંત્રી.