Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/008650/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीसोमतिलकसूरिविरचितम् सप्ततिशतस्थानप्रकरणम् संस्कृतछाया-अनुवाद कर्ता. ऋद्धिसागरमूरि. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रीमद् बुद्धिसागर सूरिग्रंथमाला. श्रीसोमतिलकसूरीश्वरविरचितम् ॥ सप्ततिशतस्थानप्रकरणम् ॥ संस्कृतछायाअनुवादकर्त्ता जैनाचार्यश्रीमद्-ऋद्धिसागरसूरिं. प्रकाशक Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद्- बुद्धिसागरमूरि- जैनज्ञानमंदिर. विजापुर. वि संवत् १९९० वी. संवत् २४६० बुद्धि संवत् ९ प्रत १००० मुद्रक 'सुदामा' प्रीन्टींग प्रेसमां जयंतीलाल माघवलाले छाप्यं. ठे. घीकांटा सीबील इस्पीताल सामे पानाभाईनी वाडी - अमदावाद. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - पुस्तकप्राप्तिस्थानम् if (१) श्रीमद् बुद्धिसागरसूरि जैन ज्ञानमंदिर विजापुर (गुजरात) ! (२) श्रीमद्-बुद्धिसागरसूरि सेवासमाज मु. पेथापुर (महीकांठा) 小小小小小小小小小小 9 900 संशोधकमुनिहेमेन्द्रसागरजी = ==== &== = - - For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir योगनिष्ठ शास्त्रविशारद श्रीमद् बुद्धिसागरसूरीश्वरजी .. . .. BOOK TARTOZIKO ....... .. .. जन्म १६३०. प्राचार्यपद सं. १६७० दीक्षा १६५७. स्वर्ग सं. १९८१ ...NL OHOTO આનંદ પ્રેસ-ભાવનગર, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समर्पणम. જેમણે નિર્મચારિત્રપાળી અનેક આત્માઓને ચારિત્રમાર્ગમાં પ્રવર્તાવ્યા છે, તેમજ અનુભવપૂર્વક સધ આપી જનપ્રજા ઉપર મહાન ઉપકાર કર્યો છે, તેમજ મ્હારા જીવનમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યાદિ અપૂર્વ ગુણનું યત્કિંચિત્ આરે પણ કરી હને કેટલાક અંશે કૃતાર્થ કર્યો છે, એવા પરમ પવિત્ર ચારિત્ર ચૂડામણિ ત્યાગમૂર્તિ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ મુનિગણમાન્ય શ્રીમ-સુખસાગરજી સદગુરૂદેવને “સપ્તતિ શતસ્થાન પ્રકરણ ગ્રંથની સં. છાયાસહિત અનુવાદ સમર્પણ કરી અપાશે હું અનણિ થાઉં છું. મુ. ઈડા (ઇંદ્રપુરી) ). વિ. ૧૯૯૦ માઘ કૃષ્ણ સેમ બુદ્ધિ. સં. ૯ અદ્ધિસાગર For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org सद्गुरुस्मरणम्. Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमज्जैनधर्मधुर्व हगणप्राधान्यमाविभ्रते, सच्चारित्रकलाप्रवर्तनविधौ प्रख्यातकीर्त्तिश्रिये । निर्मानाय पराजितेन्द्रियगणक्षेमार्थिपूज्यात्मने, भूयः श्रीसुखसागराय गुरवे सिद्धात्मने स्तान्नमः ॥ १ ॥ यन्मूत्ति रुचिरां शुभैर्गुणगणैरासेवितां निर्मलां, विद्वांसो नितरां विलोक्य समतां सम्यक् सदा भेजिरे । तस्मै वन्द्यतमाय दीव्यचरिताऽऽचारप्रधानाय मे, नित्यं श्रीसुखसागराय गुरवे कारुण्यधाम्ने नमः ॥२॥ यद्वाक्यामृतपानपुष्टवपुषो जैना जना जज्ञिरे, यत्पादाऽम्बुज सेवनैकरसिको योगीशवन्द्योऽभवत् । सूरि श्रीमद्बुद्धिसागर इह श्रोत्राऽमृताब्दोपमः नित्यं श्रीसुखसागरं गुरुवरं ध्यायामि तं मानसे ॥ ३ ॥ मुनि हेमेन्द्रसागरः For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अहम् श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः પ્રસ્તાવના. શ્રી સર્વજ્ઞ ભગવાન પ્રણીત જિનશાસનમાં પ્રભાવશાલી અનેક મહાન આચાર્યએ વિવિધ પ્રકારના પ્રકરણાદિ પ્રાકૃત સંસ્કૃત સુન્દર ભાષામાં ગ્રંથ રચી અભ્યાસક અને જિજ્ઞાસુ આત્માઓ ઉપર અતીવ ઉપકાર કર્યો છે એ નિર્વિવાદ છે. તેમજ શ્રી રાષભાદિ ચોવીશ તીર્થકરોનાં ચ્યવનાદિ પંચકલ્યાણક અનુક્રમે પ્રત્યેકનાં પૂર્વભવ આદિ એક સે સીતેર (૧૭૦) સ્થાનેનો ઉલ્લેખ અતિગહન એવા જિનાગમ તથા પ્રકરણાદિ ગ્રંથોમાં પૃથફ પૃથ સ્થલે હેવાને લીધે અભ્યાસકોને સુખેથી બાધ ન થઈ શકે એમ જાણે શ્રીમદ્ તપાગચ્છાધિપતિ શ્રીસંમતિલકસૂરિ મહારાજે સંઘપતિ શ્રેષ્ટિવર્ય રત્નચંદ્રના સુપુત્ર હેમચંદ્રની પ્રાર્થનાથી ઉપરોક્ત સ્થાને એકત્રિત કરી સરલ પ્રાકૃત ભાષામાં ( સપ્તતિશતસ્થાન પ્રકરણ) ગ્રંથ વિ. સં. ૧૩૮૭માં ર તે સંબંધી હકીકત આ ગ્રંથની પ્રશસ્તિમાં જણાવી છે. તથા तेरह सय सगसीए, लिहियमिणं सोमतिलयमुरीहि । अब्भत्थणाए हेम-स्ससंघाइ हेपतणयस्स ॥ १ ॥ “વ્રતક્ષેત્રમાણપતતિશાસ્થાનાવિરા , पात्रैरागमवारिधेरतिगुरोः पूर्णः स्वधीगाहितात् । उद्धृत्यार्थसुधारसान् सुमनसः संसारतापापहान् , सोऽपीप्यत्पुरुषोत्तमः स्वतिशयमौदिश्रिया संश्रितः ॥" For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરૂષામાં ઉત્તમ અને પ્રખર પ્રતિભાશાલી મહાન આચાર્ય મહારાજે પોતાની ઉત્કટ બુદ્ધિ દ્વારા અવગાહના કરેલા બહુજ વિશાલ આગમ સાગરમાંથી વૃદ્ધ ક્ષેત્રસમાસ અને સતિશતસ્થાનાદિ નવીન શાસ્ત્રરૂપ પૂર્ણપાત્ર વડે તત્વાર્થસારને ઉદ્ધાર કરી બુદ્ધિમાન જનોને સંસાર દાવાનલનેતાપ, દૂર કર્યો જેથી પોતે પણ સંતુષ્ટ થયા. તેમજ આ ગ્રંથ શિવાય “ બૃહત્ નવ્યક્ષેત્રસમાસ, શ્રાદ્ધજિત કલપની વૃત્તિ લેક (૨૬૪૭) પ્રમાણે, ઉપરાંત શીલ તરંગિણી સં૦ (૧૩૯૪) માં તીર્થરાજથી શરૂ થતી સાધારણજિનસ્તુતિ, સર્વજ્ઞસ્તોત્ર, પૃથ્વીધસાધુ (શ્રેણી) કારિત ચૈત્યસ્તત્ર, મહાવીરસ્તુત્ર આદિ સ્તોત્ર અને ગ્રંથે તેઓશ્રીના રચેલા જોવામાં આવે છે. આચાર્યને ઉત્તમ ગુણ વડે વિભૂષિત શ્રી મતિલક સૂરિએ પિતાના સમચમાં ઉદારતા અને વિશાળ વિચારને લિધે એક મહાન આચાર્ય પણાની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી સર્વ માન્ય યુગ પ્રધાન પુરૂષ તરિકે ઉલ્લેખ તે વખતને ઈતિહાસ કહે છે. "श्रीसोमतिलकनामा, मूरिविश्वोत्तमश्च तूर्योऽभूत् ।। __ महिमाम्बुधौ यदीये, लीनास्त्रिजगन्मनो मीनाः ॥१॥" “ઉત્તમ ગુણ ને લીધે જગતું વિખ્યાત શ્રી સેમતિલક સૂરિ ઉત્તમ પુરૂષોમાં ચોથા થયા જેના મહિમા રૂપ સાગરમાં ત્રણ જગતનાં મન રૂપી મીન-માછલાં લીન થયાં છે.” વળી ગચ્છ મમત્વથી તેઓશ્રી દૂર હતા અને વિદ્ધન્માન્ય ખરતર ગછીય આચાર્ય પ્રવર શ્રી જિનપ્રભસૂરિએ પોતાના શિષ્ય સમુદાયના અભ્યાસ માટે રચેલાં For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org G સ્વનામાંકિત સાતસે (૭૦૦) સ્તંત્ર શ્રી સામતિલકસૂરિને સમર્પણ કરેલાં તે વૃત્તાંત કાવ્યમાલા સપ્તમ ગુચ્છકના પૃષ્ઠ (૮૬)ના ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે જેમકે "" Acharya Shri Kailassagarsuri Gyanmandir पुरा श्रीजिनप्रभसूरिभिः प्रतिदिनं नवस्तवनिर्माण पुरःसरं निरवद्याहारग्रहणाभिग्रहवद्भिः प्रत्यक्षपद्मावतीदेवीवचसामभ्युदयिनं तपागच्छं विभाव्य भगवतां श्रीसोमतिलक सूरीणां स्वशैक्षशिष्यादिपठन विलोकनाद्यर्थं यमक श्लेषचिबच्छन्दोविशेषादिनवनवभङ्गी सुभगाः सप्तशतीमिताः स्तवा उपदीकृता निजनामाङ्किताः” શ્રી સિદ્ધાન્તાગમની અવર આ સૂરીશ્વરના અવસાનસ્વર્ગગમન સમય સ. ૧૪૨૪ માં થયેા હતા અને અગને સીતેર (૬૯) વનું આયુષ પૂર્ણ કરી સ્વર્ગવાસી થયા. - " श्रीसोम तिलकसूरि-स्तस्य गुरुस्तदनु चैकवर्षेण । जिनभवने १८२४ स्वर्गमित-स्तनोतु सङ्घाय कल्याणम् ॥” तेथे। श्रीनो ४न्भ सं. (१३५५) अने (१३१८) भाध भासभां दीक्षा अडथु, वि. सं. (१३७३ ) भां सूरियह तेनी સાક્ષીભૂત નિમ્ન લિખિત પદ્ય છે. " स बाणवाणत्रिकु (१३५५) वर्षमाघे, जातः पदाभ्यामनुकूल खेदैः । नन्दाऽङ्गविश्वे (१३६९ ) व्रतमाप्य भेजे, For Private And Personal Use Only वह्नयश्वविश्वेऽपि (१३७३) पदप्रतिष्ठाम्" २७३॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 4 મુવીન્દ્રયોગમાયાનેबालोऽप्यसौ प्राप्तपदप्रभोदयः । क्षमाभृतां मौलिनिघृष्टपादभृ द्विदिद्युते स्फारयशः प्रतापवान् ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ,, શ્રી મુનિસુંદરસૂરિષ્કૃત ગુવૉવલી બ્લાક (૨૭૩) શ્રી સામતિલકસૂરિના ગુરૂ વ્યતિજિત પ’ વગેરેના રચનાર પ્રખર પ્રતિભાશાલી શ્રીસેામપ્રભસૂરિ હતા અને તેમના ગુરૂ કાલસિત્તેરી ’ પ્રમુખ ગ્રંથોના રચયિતા સાધુ પેથડના ધર્મગુરૂ અને (૭૨) ગામના સધાની એક સમિતિ સ્થાપ નાર સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી ધમઘાષ સુરિ હતા. શ્રી સોમતિલકસૂરિના ગુરૂભાઈએ વિમલપ્રભ, પરમાનંદ અને પદ્મતિલક હતા. તેમજ તેમના શિષ્યેા ચદ્રશેખર, જયાનંદ અને દેવસુંદર એ ત્રણ આચાર્ય હતા. For Private And Personal Use Only દરેક પ્રકરણ આદિ ગ્રંથા આગમાનુસારે રચવામાં આવ્યા છે તે પણ ભિન્ન ભિન્ન આચાર્યોના મતભેદે એકજ વિષયમાં જોવામાં આવે છે છતાં પૂર્વાચાર્યોનાં વચને આજ સુધીના વિદ્વાનોએ માન્ય કર્યો છે. આ પ્રકરણમાં ખીજા ગ્રંથા સાથે કેટલાક ઠેકાણે અપવાદ રૂપે ભિન્નતા સૂચક પાઠા ષ્ટિ ગેાચર થાય છે જેમકે— આ પ્રસ્તુત પ્રકરણમાં સર્વાંજિનેદ્રોમાં ચ્યવન નક્ષત્રાના નિચ કરતાં મૂલ પ્રકરણુ કર્તાએ જો કે ચરમ તીર્થંકર શ્રીમહાવીર સ્વામીનું ચ્યવન નક્ષત્ર, છાસઠમી ગાથાના અંતમાં—“ ઉત્તરા ૨૪ વિવા” એમ સામાન્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉલલેખ કરે છે, “બીજા ભીમ જેમ એકદેશ પ્રણ થી ભીમસેન ગ્રહણ કરવામાં આવે છે તેમ “ઉત્તર ? એ ઉપરથી ઉત્તરા ફાગુની નક્ષત્ર પણ લઈ શકાય છે તો પણ વૃત્તિકારે એમ કહ્યું છે કે–આષાઢા શબ્દને અધિકાર હોવાથી અહીં ચ્યવન કલ્યાણકમાં ઉત્તરાષાઢા નક્ષત્ર લેવું એ ઉચિત ગણાય. પરંતુ તે વૃત્તિકારનું મંતવ્ય યોગ્ય નથી. કારણ કે શ્રી આચારાંગ-સ્થાનાંગ–કલપસૂત્ર અને પંચાશક આદિ ગ્રંથ તેમજ તેમની વૃત્તિઓ સાથે વિરેાધ આવે છે. અહીં આચારાંગાદિ સમસ્ત ગ્રંથોમાં પ્રાયે કરી સમાન પાઠ હોવાથી આચારાંગ દ્વિતીય-બીજા શ્રતસ્કંધ ભાવના અધ્યયનનોજ પાઠ બતાવવામાં આવે છે જેમકે___ "तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे याविहुत्था तंजहा-हत्थुत्तराई चुए चइत्ता गम्भं वकते" રૂારિ– एतदृत्तिश्चैवम्-'पंचहत्थुत्तरेहिं होत्थत्ति' हस्त उत्तरो यासामुत्तराफाल्गुनीनां ता हस्तोत्तराः ताश्व पश्चनु स्थानेषु જર્માધાન-–દા–ર––ર–રીક્ષા-૪-જ્ઞાનોત્પત્તિ--૨ ug સંગાતા રૂતિ | એ પાઠના અનુસાર શ્રી મહાવીર ભગવાનનું અવન નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની નિશ્ચિત થાય છે. એ પ્રમાણે આગળ ઉપર પણ પ્રસ્તુત પ્રકરણના વૃત્તિકારે જન્મ, દીક્ષા અને જ્ઞાન કલ્યાણ માં ચ્યવન નક્ષત્રના આધારે ઉત્તરાષાઢા For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ નક્ષત્ર હેલાં છે. તે સ્થલે પણ પૂર્વોક્ત-આચારાંગ આદિ પાઠને અનુસરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રજ સમજવું. વળી આ પ્રકરણમાં સવં જિનેટ્રોના ભક્ત રાજાઓના અધિકારમાં (૨૨૦) મી ગાથામાં મૂલ ગ્રંથકારે કહ્યું છે કે66 भरह ? सगर २ मिअसेणाय ३ ,, ટીકાકારે એની વ્યાખ્યા કરી છે કે " ऋषभशासने भक्तनृपो भरतः १ । एवं सर्वत्रनामपूर्वक भक्तनृपनामानि वाच्यानि । सगरः २ मृगसेनश्च ३ ।" પરંતુ ચત્ર પુસ્તકામાં ‘મૃગસેન’ ના સ્થાને અમિતસેન' પાઠ ઉપલબ્ધ થાય છે. અહીં પ્રાકૃત ગાથા હોવાથી પ્રાકૃત નિયમથી અકારના લેપ થયા છે. તેથી અમિતસેન પાઠ થઈ શકે અને અકારના લેપ ન કરીએ તે! મૃગસેન’ પણ થાય, પરંતુ આ ખખતમાં વિશેષ ગ્રંથાના આધાર નહીં મળવાથી કર્યેા પાઠ સત્ય છે ? એમ નિશ્ચિત કહી શકાતું નથી. પદ્મપ્રભ. વળી આ પ્રકરણમાં સર્વાંજિનેટ્રોના મુનિએની સખ્યા અતાવતા મૂળગ્રંથકારે શ્રીસુમતિનાથ તથા શ્રી જિનેશ્વરના મુનિએનિ સંખ્યા પ્રસંગે (૨૩૨) મી ગાથામાં કહ્યું છે કે— " तिनि वीसाय ५ तिनि तीसाय ६" વૃત્તિકારે પણ એ મૂળ ગાથાના અનુસારે તેની વ્યાખ્યા કરી છે કે— For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ રીણિ અક્ષાનિ ?” વળી એ પ્રમાણે પ્રવચન સારોદ્ધારના મુનિ સંખ્યા અભિધાયક સોળમા દ્વારમાં પણ કહ્યું છે કે "चुलसीइ सहस्सा ए-गलक्ख दोतिन्नि तिन्नि लक्खाओ। વીસહિયા તીસહિયા, સિનિય ગદ્દાફા તુ ” આ ગાથાની વ્યાખ્યામાં પાંચમા અને છઠ્ઠા જિનેશ્વરોના મુનિઓની સંખ્યા બતાવતા વ્યાખ્યાન કર્તા આચાર્ય મહારાજે પાંચમા તીર્થંકર ના મુનિઓ ત્રણ લાખને વશ તથા છઠ્ઠા જિનેશ્વરના ત્રણ લાખ અને ત્રિશ મુનિએ કહ્યા છે. પરંતુ ત્રણ લાખ અને વિશહજાર તેમજ ત્રણ લાખને. ત્રિશહજાર સંખ્યા જાણવી. એમ ન માનીએ તે "अठावीस लक्खा, अडयाल सहस्स सव्वंके ।।" इति “ગઢાવી જીવવા, ગાયાછી જતા સારું દવે સિંs વિના, વરૂં પમા વિઝિદિ છે? આ પ્રમાણે પ્રસ્તુત પ્રકરણની (૨૪૩) મી ગાથાના ઉત્તરાર્ધમાં કહેલી તેમજ પ્રવચન સારોદ્ધારની (૩૩૮) મા ગાથાના પૂર્વાદ્ધમાં કહેલી સર્વ જિનેશ્વરેના એકંદર મુનિઓની સંખ્યા (૨૮૪૮૦૦૦) સંગત થાય નહી. માત્ર ત્રણ લાખ અને વિશ, ત્રણ લાખને ત્રીશ એ પ્રમાણે ગ્રહણ કરાય તે (૪૫) મુનિ સંખ્યા ઓછી થાય. વળી શ્રી મન્મલયગિરિ સૂરિએ આવશ્યક વૃત્તિમાં કહ્યું છે કે – For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ चुलसीइं च सहस्सा, १ एगंच २ दुवेअ ३ तिष्णि ४ लक्खाई। तिष्णि अ बीसहिआई ५, तीसहिआई च तिष्णेव ६ ॥ " વળી એ ગાથાની નિયુક્તિગાથાના વ્યાખ્યાનમાં પાંચમા તથા છઠ્ઠા જિનેશ્વરના મુનિઓની સંખ્યા ઉદ્દેશી ને કહ્યું છે કે " सुमते स्त्रीणि लक्षाणि विंशतिसहखाणि ५ । पद्मप्रभस्य त्रीणि लक्षाणि त्रिंशत्सहस्राधिकानि ६ । " આ ઉપરથી પણ વિશહાર અધિક ત્રણલાખ અને ત્રિશહજાર અધિક ત્રણલાખ સ ંખ્યા જાણવી. આ પ્રસ્તુત પ્રકરણ ગ્રંથ ઉપર સરલ સંસ્કૃત ભાષામાં વિ. સં. ૧૬૭૦ માઘ સુઢિ ૩ રવિવારે બૃહત્તપાગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયસેનસૂરિ અને વિજયદેવ સૂરિના પ્રવર્ત્તમાન શાસનમાં શ્રીમદ્-રાજવિજયસૂરિશિષ્ય પડિત દેવવિજયજીએ ટીકા રચી છે. વળી ટીકાકારે · દાનાદિ કુલક’ઉપર ધર્મ રત્ન મંજૂષા નામે ટીકા-પાંડવ ચરિત્ર ગદ્ય, રામચરિત્રગદ્ય અને જિનસહસ્તાત્ર આદિ બીજા ગ્રંથા પણ રચેલા જોવામાં આવેછે. ' આ પ્રસ્તુત ગ્રંથ પૂ॰ મુનિપ્રવર શ્રીમા! ચતુરવિજય જી સંપાદ્વૈિત આત્માનદ સભા તરફથી સ'. ( ૧૯૭૫ ) માં મુદ્રિત થયા છે. સમાજમાં આ ગ્રંથની ઉપયોગિતા હાવાને લીધે જિજ્ઞાસુઓના આગ્રહથી ચેાનિષ્ઠ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય પૂજ્યપાદ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરી For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra તા. ૩-૧-૩૪ વિ. ૧૯૯૦ ૧૩ તથા. ધરજીના શિષ્ય રત્ન પ્રશાન્તસૂતિ અનુચેાગાચાર્ય પ્રત્રક શ્રી ઋદ્ધિસાગરજીએ સસ્કૃત કાયા ગુર્જર ભાષામાં સરલ ભાવાથ રચી પ્રસ્તુત ગ્રંથને વિભૂષિત કર્યા છે. એટલુ જ નહી પર`તુ ગ્રંથાંતરને અનુસરી કેટલીક માખતે મૂળ ગ્રંથ કરતાં અધિક ઉપયોગ પુરતી લખવામાં આવી છે. આ ગ્રંથ છપાવી બહાર પાડવામાં પ્રેસની અગવડતાઓને લીધે પ્રકાશનમાં બહુ વિલંબ થયા છે, તેમજ અક્ષર યાજકના દોષને લીધે કેટલાક ઠેકાણે અશુદ્ધિ રહી છે તે શુદ્ધિપત્રમાં જોઇ સુધારી લેવા ભલામણ છે. આ પ્રસ્તુત ગ્રંથ મૂળ અને સ. છાયા સહિત અલગ છપાવી આ ગ્રંથની આગલ દાખલ કરેલ છે. મુનિશ્રી જયસાગરજીની આત્મભાવના પણ આત્માથી આને ઉપચેાગી હાવાથી દાખલ કરેલ છે. આ ગ્રંથના પ્રુફ્ સુધારવામાં વ્યાકરણનિષ્ણાત ભાઈશંકર શાસ્ત્રી તથા સાહિત્યપ્રેમી મુનિશ્રી સિદ્ધિમુનિજી, પન્યાસજી કીર્ત્તિ સાગરજી, મુનિ મહારાજ શ્રી ચંદ્રવિજયજી અને મુનિ મહારાજ શ્રી પ્રિય કરવિજયજીએ પ્રસગે પ્રસગે પેાતાના અમૂલ્ય સમય રોકી ગ્રંથ સશેાધનમાં મદદ કરી. છે તે બદલ આભાર. વી. ૨૪૬૦ www.kobatirth.org યુ. ૯ પાષ વદી ૩ સુધવાર વિજાપુર (વિદ્યાપુર) વિદ્યાશાળા. Acharya Shri Kailassagarsuri Gyanmandir લે. સશાત્રક મુનિ હેમેદ્રસાગર For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન સપ્તતિશત સ્થાન ગ્રંથ આચાર્ય મહારાજ શ્રી ઋદ્ધિસાગરજી સૂરિજીએ સંસ્કૃત છાયા તથા ગુર્જર ભાષામાં અનુવાદ કરી તૈયાર કર્યો તેને જન સમાજમાં ખાસ ઉપયોગનું કારણ એ છે કે આપણા ઈટ પ્રભુ દેવાધિદેવ ચોવીશ તીર્થકરોનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ (મોક્ષ) નાં સ્થલ, સમય, રાશિ, નક્ષત્ર, માતા, શાસનદેવ તથા દેવીએ ગણધર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલી સંખ્યા, સાધુ સાધ્વીને પરિવાર, પર્યાયાંતકૃત, યુગાંતકૃત તેમજ દાર્શનિક મતની ઉત્પત્તિસમય, પૂર્વભવ, આશ્ચર્યકારી બનાવે, જન્મ નામ, વંશ, દીક્ષા સમય, સિબકા નામ, નગરાદિ અને આયુષ્યનું પ્રમાણ દેવલોકાદિ સ્થિતિનું વર્ણન આદિ અનેક ઉપગી વિષને આ પુસ્તક વાંચવાથી બંધ થાય છે. આ પુસ્તક શાળાઓમાં પાઠય હોવાથી દરેક પાઠશાળાઓમાં અભ્યાસ માટે પાઠય પુસ્તક તરીકે રાખવા ગ્ય છે. આ પુસ્તક છપાવવામાં સહાયદાતાઓને ધન્યવાદ આપીએ છીએ કે આવા ધાર્મિક અતિ ઉપયોગી પુસ્તક છપાવવામાં પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરવો તે યોગ્ય ગણાય. સહાયદાતાઓનાં નામ તથા મળેલી રકમ. ૨૫૦) વિજાપુર જૈન સંઘ હા. ચિંતામણિ પાર્શ્વનાથજી પેઢી ૧૦૦) શાહ અલાખીદાસ ગુલાબચંદ ઈંદ્રોડા For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ૭૫) શાહ જગજીવન પ્રાગજી હા. મૂળજીભાઈ જગજી વન ભાઈ મુંબઈ પ૦) શાહ કુલચંદ પ્રાગજીભાઈ મુંબાઈ ૫૦) શા. પિચીલાલ ડુંગરસીના ત્રસ્ટ ફંડ હા. શેઠ કેશવલાલ ત્રીકમલાલ પ૦) શા. ચીમનલાલ ડુંગરસી મુ. માણસા હા. માણેકબાઈ ૨૫) ઈંદ્રોડા સંઘ તરફથી જ્ઞાન ખાતાના ૨૫) શાહ ચીમનલાલ અને પચંદ દ્રા ૨૫) શાહ છનાલાલ ખેમચંદ લદ્રા ૨૫) શેઠ બેચરદાસ પુરૂષોતમદાસ વિજાપુર ૧૫) શા. કચરાભાઈ માણેકચંદ બેરૂ ૬) શા. છગનલાલ વીરચંદ ૬) કેફસા કચરાભાઈ ઈદ્રોડા પ) શા. મગનલાલ કચરાભાઈ - ૪) શાહ સકરચંદ લલ્લુભાઈ , ૪) શાહ સેંધાલાલ લલ્લુભાઈ ,, ૩) શા. જેચંદ દલીચંદ ૨૫) શેઠ બુલાખીદાસ ગુલાબચંદની મોટી પુત્રી ઇદ્રોડા. ૧૫) શેઠ બુલાખીદાસનાં પત્ની તરફથી ૧૫) ભાંખરીયા મેહનલાલ નગીનદાસ રાયચંદ મહેસાણા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ તા. ૧૦-૧-૩૪ વિજાપુર (ગુજરાત) ૫) શા ચમનલાલ નાનચંદે માણસા ૫) એન ચંચળબાઇ માણસા ૫) શેઠ બુલાખીદાસ હાથીભાઇ પ્રાંતીજ ૫) શેઠ છોટાલાલ મગનલાલ ભાઉ પ) શા શામળદાસ તુલજારામ Acharya Shri Kailassagarsuri Gyanmandir ܙܙ આ સંસ્થા તરફથી આ ગ્રંથ ઉપરાંત આચાય શ્રીમદ્ અજિતસાગર સૂરિ રચિત શાભન સ્તુતિ ચતુવિ શતિકા ઉપર સરલા, નામક સુન્દર ટીકા, શ્તાત્ર રત્તાકર ભા. ૧ અજિત સ્તવનાદિ સંગ્રહ, સુભાષિત રત્નાકર આદિ પાંચ છ પુસ્તક છપાય છે તે થાડા સમયમાં હાર પડસે ખીજા પણું ઉત્તમ ગ્રંથા છપાવવાના છે. આ સંસ્થા પાસે પુસ્તક પ્રચાર માટે ખાસ ફ્ડ નથી તે! સાહિત્ય પ્રચારમાં રસ લેનારા ભાઇઓને ભલામણ કરીએ છીએ કે જ્ઞાન પ્રચારમાં ચથા કિત અવશ્ય મદદ કરે. , For Private And Personal Use Only લી. સેક્રેટરી— શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર. Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 98. વરિ. ૧૪ શક્તિપત્ર. અશુદ્ધિ. શુદ્ધિ તીર્થકરને તીર્થકરોના કક્યા કયાં જીનેદ્રો બેંકો થયેલા થયેલાં નંદ્રા નંદ્રો સાતમીમાં સાતમી અને આઠમીમાં ૧૪ ૧૦ નામે બને શ્રાવિજય દેવામાં સંયમ પ્રાણાત પદમ છત્રીસ છત્રીશ વિશાખ ચોથ બંને જણે શ્રીવિજય દેવકમાં સોધમ પ્રાણત ૧૦ ૧૭ ૧૧ છત્રીશ વૈશાખ ચેાથે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ पृष्ठ. पंक्ति ભવન શુદ્ધિ. શહિ. પાસમાં પાંચમાં ભુવન વરસાવે છેવરસાવે છે, અહિ કુમારીએ દર્પણ લઈ પ્રભુ સન્મુખ ઉભી રહે છે. સાધકેંદ્ર સૌધર્મેદ્ર" નમસ્કા નમસ્કાર સિતલેશ્યાવા શિતલેશ્યા સુર દેવ હરી સુર–દેવ હરિ પ્રભુને અને શશા પચાંશ પચાશશિ ઓગળ અભિનંદ સુપ્રતિષ્ટ અનેય ૮ શશી પચાશ પચાશ અંશ ઓગણ અભિનંદન સુપ્રતિષ્ઠ આનેય ૮ અરિષ્ટવિમાનમાં For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 'TE. 34 77 ૯૫ ?? ૯૭ ૯૮ ૧૦૧ ,, ૧૦૮ 34 "" 14 ૧૧૯ 23 ૧૨૦ , ૧૨૩ ૧૩૫ તંત્તિ. ૧૨ ૧૯ "" ૧ ૧૨ ૧૯ ૧૪ ૧૧ ૧૫ ૧૮ ૨૦ ܡ ૧૧ " ૩ ૧૪ ૧૨ www.kobatirth.org ૧૯ ગશુદ્ધિ. અરના તણુ દિક્ષા અનેદ્રોજે સાચે વેપ્રગા રાજમહ વસુધરા ઘણુંજ અગીયારગણું દ્વિવસનાં પૂર્વ શવ શમ છે શખરી વર તેથી તે શ્રેયાંસ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir મુદ્ધિ.. અરનાથ પણ દીક્ષા જિનદ્રીએ સાથે વા રાજગૃહ વસુધારા ઘણાંજ અગીયારધનુષ દિવસના પૂર્વક સ સમજે છે શાખરી વર ને ને શ્રેયાંસ Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ . કશુદ્ધિ. નાથ સંખ્યા સાધ્વીઓને નાથને સંખ્યા સાધ્વીઓનાં સમયમાં પ્રમાણાદિક ગ્રીષ્માદિ સમયમાં પ્રમણાદિક ગ્રામાદિ કરવા માટે પરઠવો પરઠવવી પણ પૂર્ણ એ ચોથો અભ્યાસકેને સૂચના-ગુજરાતી શિવાયની અશુદ્ધિઓ જે રહેવા પામી છે તે આ ગ્રંથની આદિમાં છાયા સહિત મૂળ ગ્રંથ દાખલ કરેલ છે ત્યાં જઈ સુધારી વાંચવા ખાસ ભલામણ છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - આચાર્ય શ્રીમાન અદ્ધિસાગર સૂરીશ્વરજીનું સંક્ષિપ્ત જીવન વૃત્તાંત, જે સૌરાષ્ટ્ર (કાઠિયાવાડે) જૈન સમાજને બુદ્ધિમાન ઘણુ સાધુએ સમર્યા છે તેમાં આવેલા ઝાલાવાડ પ્રાંતના વઢવાણ શહેરમાં આચાર્યવર્ય શ્રી અદ્ધિસાગર સૂરીશ્વરજીને જન્મ વિ. સં. ૧૯૪૧ ના વૈશાખ વદી ૧૪ ના રોજ થયે હતા. તેમનું ગૃહસ્થાશ્રમનું નામ લક્ષ્મીચંદ હતું તેમના પિતાનું નામ ટેકરસીભાઈ તથા માતાનું નામ ઝકલબાઈ હતું. ટેકરશીભાઈ પારેખ કુટુંબના હેઈ તેમને રાજયમાં સારે લાગવગ હતું. તેઓ મણીઆરને કરતા હતા અને શાંતિપૂર્વક પિતાને નિર્વાહ કરતા હતા. ભાઈ લક્ષ્મીચંદ બાલ્યાવસ્થામાંથી જ સૌમ્ય અને ભકિક પ્રકૃતિના હતા. તેમને સાતેક વર્ષની વયે નિશાળે ભણવા મુક્યા ત્યાં તેઓએ ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. જેમ જેમ ઉમ્મર વધતી ગઈ તેમ તેમ તેમનામાં વિનય, ધર્મરાગ, પ્રભુભક્તિ વિગેરે બીજરૂપ રહેલા ગુણે વૃદ્ધિ પામ્યા; સંસારપર રૂચિ ઓછી થતી ગઈ ને મન વૈરાગવાસિત થતું ગયું, સંસારની અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિઓનું નિરીક્ષણ થતાં તેમને સંસાર અસાર ભાસવા લાગ્યું હતું અને આત્મ કલ્યાણ કરવાને શ્રેષ્ઠ માર્ગ કયો એ વાત તેઓ પિતાના મનને પૂછી રહ્યા હતા. વખતો વખત મુનિ મહારાજાઓના પ્રસંગમાં આવતાં તેઓ તેમની જીવનની પ્રવૃત્તિપર ખાસ ધ્યાન આપતા હતા. ખાસ કરીને તપસ્વીજી શ્રી ખાંતિવિજ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચછ દાદાના શિષ્યશ્રી મોહનવિજ્યજીએ ભાઈ લક્ષ્મીચંદના જીવનમાં ભારે પલટ કર્યો, તે મુનિશ્રીના સહયેગે તેમને ધામિક સંસ્કારી બનાવ્યા અને ચારિત્ર રૂચિ ઉત્પન્ન કરી. દરમિયાન ભાઈ લક્ષ્મીચંદને ગોધાવીમાં પોતાની બેનને ત્યાં જવાને કઈકવાર પ્રસંગ પડતું, ત્યાં તેઓ સુવિખ્યાત ક્રિયાપાત્ર શ્રીમાન રવિસાગરજી મહારાજના શિષ્ય શ્રી સુખસાગરજી મહારાજના પ્રસંગમાં આવ્યા. વખતે વખતે તેમની તરફથી વૈરાગ્યને ઉપદેશ સાંભળતાં ઉત્પન્ન થએલી ચારિત્ર રૂચિ વધારે પુષ્ટ થઈ, અને છેવટે દીક્ષા લેવાને તૈયાર થયા. સં. ૧૯૬૪ ના મહા વદી ૬ ના દિવસે લોદ્રામાં જઈ તેમણે શાંતમૂતિ ક્રિયાપાત્ર શ્રી સુખસાગરજી મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાંથી વિહાર કરતા કરતા અનુક્રમે ઉંઝામાં આવ્યા, ત્યાં લુહારની પોળવાળા પં. શ્રી પ્રતાપવિજયજી પાસે સં. ૧૯૬૪ ના વૈશાખ વદી ૬ ના રોજ વડી દીક્ષા થઈ અને તેમને આચાર્ય વર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી (તે વખતે મુનિશ્રી બુદ્ધિસાગરજી) ના શિષ્ય તરીકે જાહેર કર્યો. આ પછી જ્યાંસુધી શ્રી સુખસાગરજી મહારાજ હયાત હતા ત્યાં સુધી તેઓ તેમની પાસે રહ્યા અને તેમની અત્યંત સેવાશુશ્રષા કરી તેમને ભારે પ્રેમ મેળવ્યું. વલ ગુરૂજીના સાથે ૧૯૬૪ નું પ્રથમ માસું માણસામાં કર્યું. ત્યાં તેમણે આવશ્યક ક્રિયા, ચાર પ્રકરણુ વિગેરેનો તથા પ્રો. ભાંડારકરની સંસ્કૃત બે બુકને અભ્યાસ કર્યો ત્યારે પછી લઘુ પ્રક્રિયા તર્ક સંગ્રહ અને For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ મુકતાવલી સાથે જેને ન્યાયને અભ્યાસ કર્યો આ પછીનાં ચોમાસાનાં ગ્રામને કમ તથા તે તે વર્ષમાં બનેલી વિશિષ્ટ વિગતે આ રીતે છે, સં. ૧૯૬૫ અમદાવાદ ૧૯૬૬ પાટણ ૧૯૬૭ ચાણસ્મા ૧૯૬૮ પાટણ ગુરૂભ્રાતા પ્રસિદ્ધવક્તા શ્રી અજિતસાગર જીની સાથે પં. શ્રી ચતુરવિજયજીગણુની પાસે ચાગદ્વહન કર્યા. ભક્તિસાગરજીને અમદાવાદમાં દીક્ષા આપી. ૧૯૬૯ અમદાવાદ દાદાગુરૂ શ્રી સુખસાગરજીને સમાધિ પૂર્વક સ્વર્ગવાસ થયો. માસાબાદ માગસર સુદિ ૧૫ મે શ્રી પિથાપુરના શ્રી સંવે યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજને આચાર્યપદ સમર્પણકયુ” ૧૯૭૦ માણસા ૧૯૭૧ સાણંદ ચગદ્વહન ચાલુ ચોમાસાબાદ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરે પંન્યાસ શ્રી વીરવિજયજી ને આચાર્ય પદ સમર્પી તથા પં, શ્રી વીરવિજયજી એ મુનિ શ્રી અછતસાગરજી (સૂરિ) તથા મુનિ શ્રી લાભવિજ્યજી ને પન્યાસ પદવી આપી ૧૭૨ અમદાવાદ સિદ્ધાંત મુક્તાવલી સુધી ન્યાયને અભ્યાસ તથા સાણંદમાં શ્રી અજીતસાગરસૂરિના For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્ય મુનિશ્રી હેમેંદ્રસાગરજી અને મનહરશ્રી સાવીને દીક્ષા આપી ત્યાર બાદ ચતુર્માસ ૧૯૭૩ પેથાપુર ૧૯૭૪ પાટણ ૧૯૭૫ પેથાપુર ૧૯૭૬ પેથાપુર ૧૯૭૭ સાણંદ ગુરૂશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર સાથે ૧૯૭૮ મહેસાણા છે , ૧૯૭૯ જામનગરમાં પં. શ્રી અજીતસાગર પાસે શ્રીભગવતી સૂત્રના યોગ દ્વહન અને ગણી તથા પન્યાસપદ તેમજ ૫. ઋદ્ધિસાગરજીના શિષ્ય હરિસાગરજીને વ દીક્ષા આપી. ૧૯૯૮૦ પેથાપુર જામનગરના માસા બાદ પ્રાંતિજમાં મહાસુદી ૧૦ ના પં. શ્રી અજિતસાગરજીને આચાર્યપદ આપવામાં આવ્યું તે વખતે તેમને પ્રવકપદ આપ્યું. આચાર્ય શ્રી સાથે ચતુર્માસ અને વિહાર ૧૯૮૧ પ્રાંતિજ ચોમાસા પહેલાં વિજાપુરમાં આચા ચશ્રીને સ્વર્ગવાસ ચોમાસામાં આચાર્યશ્રી અજિ તસાગરજી સાથે રહ્યા વિશેષાવશ્યકાદિ ગ્રંથ વાંચ્યા ૧૯૮૨ પેથાપુર ૧૯૮૩ સાણંદ મુનિશ્રી કીતિસાગરજી તથા શ્રી દલભવિજયજીને આચાર્યશ્રીની આજ્ઞાથી ભગવતીસૂત્રના દ્વહન કરાવ્યા. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ ૧૯૮૪ પ્રાંતીજ ૧૯૮૫ વિજાપુર ચોમાસામાં આચાર્ય શ્રી અજિતસાગર સૂરિજીને સ્વર્ગવાસ ત્યાર પછી પ્રવર્તક સાગર સમુદાયના નેતા બન્યા. હિમ્મતનગરમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યાર પછીના ચેમાસા ૧૯૮૬ સાણંદ ૧૯૮૭ માણસા ૧૯૮૮ વિજાપુર ત્યાં ઉપાધન વહન કરાવ્યાં ચોમાસા બાદ વિજાપુરમાં અજિત સાગરસૂરિ અને મુનિ અમૃત સાગરજીના પગલાંની પ્રતિષ્ઠા તથા સાણંદમાં ફાગણ સુદી ૩ ના ગુરૂપૂતિની પ્રતિષ્ઠા કરી. પિથાપુર ચોમાસામાં મુનિ હેમેંદ્રસાગરજી, મુનિ ચંદ્રવિજયજી પ્રિયંકરવિજયજીને કલ્પસૂત્ર સુધીના ગદ્વહન કરાવ્યા. બાદ પ્રાંતીજમાં બે પટ્ટોની પ્રતિષ્ઠા કરી પેથાપુરમાં ચતુર્માસ કર્યા પછી વિહાર કરતાં ઇદ્રોડા પધાર્યા ત્યાં સંઘમાં વ્યાપેલી અશાંતિને દૂર કરી તથા દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. આ વખતે ત્યાંના શ્રીસંઘે તેમનામાં અનેક આચાર્ય ચોગ્ય ગુણોને જોતાં શ્રીસાગરના સમુદાયની સંમતિ અને આગ્રહને માન આપી બીજા સંઘે સાથે મળી આચાર્યપદ સમર્પણ કર્યું. આ પદ સમર્પણમાં પિતાના દ્રવ્યવ્યયથી ઈંદ્રોડામાં શ્રીવાસુપૂજ્યજીનું નવીન દેરાસર બનાવનાર શેઠ બુલાખીદાસ ગુલાબચંદે સર્વ ખર્ચ ૧૯૮૯ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યું હતું તથા તેમણે આ પુસ્તક છપાવવામાં સૌથી પ્રથમ પ્રેરણા તથા દ્રવ્યની એગ્ય મદદ કરી છે. આ પછી થોડા જ વખતમાં તેમણે આચાર્યશ્રીએ). ફાગણ સુદી ૮ ને શુભ મુહૂતે ષડદર્શન વેત્તા સિદ્ધાંત. પારગામી મુનિશ્રી સિદ્ધિમુનિજીને ઉપાધ્યાયપદ સમર્પણ કર્યું. આવી રીતે જ્ઞાન દયાન સાથે તેમણે પોતાના જીવનને વીતાવી ઘણા જીને ઉપદેશ આપી જૈન શાસનને દીપાવ્યું છે. તેઓ સ્વભાવે ભદ્રિક પરિણામી હોવાથી તેમને ભાગ્યેજ કષાયદય હોય એ સ્વાભાવિક છે. તેઓ ભવિષ્યમાં પણ ઘણે શાસનને લાભ કરશે એવી આશા સાથે આ તેમનું ટુંક જીવન સમાપ્ત કરું છું. ૩૪ ઈતિ શાંતિઃ તા. ૨૫–૪–૩૪] વિજાપુર પ્રકાશક, લી. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ शास्त्रविशारद-योगनिष्ठ-श्रीमद्-बुद्धिसागर सूरीश्वरगुरुस्मरणाष्टकम् । ( ललितभद्रिकावृत्तम् ) विबुधवन्दितं तच्चवे दिनं, वृषधुरन्धरं योगपारगम् । समयकोविदं मूरिशेखर, स्मरत सद्गुरुं बुद्धिसागरम् ॥१॥ क्षुभितदेहिनां संमृतेर्भयाद्-विशददेशनादायिनोद्धृतिः। अकृत येन तं सुरिशेखरं, स्मरत सद्गुरुं बुद्धिसागरम् ॥२॥ विमलवाचनां यन्मुखाम्बुजा-च्छ्रवणगोचरीकृत्य भावतः । अमरतां गताः मूरिपुङ्गव, स्मरत तं गुरुं बुद्धिसागरम् ॥ ३॥ स्मरणमुत्तमं यस्य भूतले, सुखविधायकं शान्तपावनम् । शरणमणिनां मूरिशेखरं, स्मरत तं गुरुं बुद्धिसागरम् ॥ ४ ॥ समतया मनोवृत्तिरदद्भुताऽ-भवदखण्डिता यस्य कोमला। समजनेषु तं मूरिशेखर, स्मरत सद्गुरुं बुद्धिसागरम् ॥ ५ ॥ चयनमक्षयं शास्त्रसंपदा, विहितमुत्कटं येन धीमता। विकसति स्वयं सर्वदा क्षितौ, स्मरत तं गुरुं बुद्धिसागरम्॥६॥ विजितकामनः शुद्धमानसः, सततमुन्नतश्रीसुधाकरः । दलितदुर्मदा मूरिशेखरं, स्मरत तं गुरुं बुद्धिसागरम् ॥७॥ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८ कलिमलाविलोऽप्यर्थिनां गण-श्वरणपङ्कजं यस्य संश्रितः । स तु गतापदः मूरिशेखरं, स्मरत तं गुरुं बुद्धिसागरम् ।। ८ ॥ मुखनिधिप्रद स्तोत्रमेतकत, पठति यो जनो हेमसंस्कृतम् । सुरवराचिंतः पुण्यवानह-निशमनलल्पधी राजतेतराम् ॥९॥ शिक्षणाष्टकम् । श्रीपानादिजिनेश्वरो गृहितया सर्वोपयुक्ताः कलाः, सम्यग्भेदवतीरभिन्नहृदयः शिक्षाकृते देहिनाम् । किं कर्तव्यविमूढताहतधियामादिष्टवानादरात्, तेनाद्याऽपि विवेकिता जनगता दृग्गोचरा जायते ॥१॥ पारम्पर्यगताऽधुना विजयते रीतिः मुशिक्षात्मिका, भूतानां सकलोन्नतिप्रथयिनी चाध्यात्मिकेभ्यो हिता। सद्विज्ञानलता वितानजलदश्रेणिः सदानन्ददा, तन्नवास्ति यया न सिद्धयति भुवि यत्किं बहूक्तेन वा ॥२॥ शिक्षादीक्षा-वितरणपटुः सिद्धसेनाख्यसरिः, ___ मुरि:शिक्षावचनविबुधो हारिभद्रोऽद्वितीयः । यस्मादेतत्पटुमतिमतां शिक्षणं सर्वदाऽहं, सिद्धेमूलं विकलमनसां जायते वै विशेषात् ॥३॥ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ प्राचीनास्ते प्रथितमतयो हेमचन्द्रादयोऽपि, सूरीशानाः सुविहितजने शिक्षण शुद्धिदायि । मुख्यं चक्रुश्चलितजनताधीरताऽऽधानहेतुं, यस्मान्नाऽन्या सुभगपदवी विद्यते सौख्यदा हि ॥४॥ शुभाः शालामाला विपुलमुख(गुण)दानकपष्टवा, शुभे देशे स्थाप्याः प्रवरमनुजैरुनतिकराः। प्रतिग्रामं ग्रामं विविधरचनाशिक्षणकृते, __ यतस्तेनैव स्याद् रुचिरविनयादिगुणचयः ॥५॥ गुणो यस्मात्पादु-भवति तदलं शिक्षण मिह, प्रचारात्तस्यैव क्षतिकरगुणानां क्षतिरपि । न यस्मिन् सद्धर्म-प्रथनमतुलं दिव्यसुखदं, परित्याज्यं तद्वै, श्रमजनकमुच्चैः शुभधिया ॥६॥ विश्वप्रेमा भवति हृदये यस्य शुद्धात्मनोऽस्मिन्, __ सत्यां शिक्षा जगति स नरो दातुमर्हत्यशेषाम् । दीव्यार्थानामधिगमकृते शिक्षणस्य प्रचारः, कार्यः पुम्भिः , परहितरतैः सर्वशिक्षकसारः ॥७॥ विद्वज्जनोक्तवचनान्यपि शिक्षणानि, पत्राङ्कितानि रुचिराणि भवन्ति लोके । For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॐ तच्चानि येषु निखिलानि यथार्थमेव, ग्राह्माणि तानि विविधानि विवेकवीरः जैनज्योतिः दीपन - सर्वदायि, व्याप्नोत्वाशु ज्ञानभानुप्रकाशः जायं कुर्वे द्दूरतः सभ्वबोधाद्, आपत्तीनां मूलमुन्मूलयद् द्राग् हेमेन्द्रसागरमुनिग्रथितं विभासत् सच्छिक्षणं प्रगुणसंग्रहमप्रतीमम् । औचित्यमाश्रयतु शिष्टजनेषु जैन Acharya Shri Kailassagarsuri Gyanmandir दीव्योदारकलाकलापनिचिताः, सन्त्यत्र केचिन्नराः, सिद्धिस्थान विचित्रभेषजविदः ॥ केsपि प्रभाशालिनः सच्छास्त्राऽऽगमसारवेदनपटुमज्ञाः कियन्तो जने. ज्ञात्वेतच्चरितुं तथाधिध महो शक्तास्तु केचित्कलौ ज्योतिःशुभाष्टकमिदं सचिरार्थ गर्भम् ॥१०॥ विद्यावादरताः केऽपि, केऽपि कीर्त्यभिलाषिणः । केsपिस्वार्थपरालोक-स्तैरेववञ्चितः रवलु For Private And Personal Use Only ፀረ ॥९॥ ॥ ११ ॥ ॥ १२ ॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ सूरिस्वभावः गुणेषु रक्तः श्रुतधर्मसक्तः, ___सम्यक्रियाकाण्डलता पयोदः । स्याद्वादमुद्रापथितप्रभावः, सूरिःसदाऽऽस्तामिह ऋद्धिसागरः ।।१।। तत्त्वार्थिनां तत्वधनप्रदाता, धर्मार्थिनां धर्मगुणकदाता। मोक्षार्थिनां तन्मथनप्रवीण: मूरिः श्रियाऽऽस्तामिह ऋद्धिसागरः ॥ २॥ जितान्तरारिर्जयशीलभावः शीलपभाभासुरशान्तमूर्तिः। चशीकृताक्षाऽश्वगणश्वकासत्, मूरिः सदा राजति ऋद्धिसागरः 11३॥ अनन्यकी- कलितस्वरूपः, सच्छास्त्रबोधप्रथने पटीयान् । मूरिः सदा शुभध्याननिविष्टचेताः, मूरिः श्रिया राजति ऋद्धिसागरः ॥४॥ चारित्रमार्ग विशदं विशालं, विधाय सम्यक् स्वमतिप्रभावात् । प्रवर्तयस्तत्र जनाननेकान् सूरिः श्रिया राजति ऋडिसागरः For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ दयामयं धर्ममनिन्दनीय, दिशन् जनानार्यगुणान्मकुर्वन् । भूताऽनुकम्पाकलितस्वभावः, मूरिःश्रिया राजति ऋडिसागरः आनन्दिताऽऽत्मापरमात्मनिष्ठः, परपवादोक्तिविमूढभावः। श्रीजैनसिद्धान्तविचारविज्ञः, सूरि:श्रिया राजति ऋद्धिसागरः अखण्डिताऽनन्तमुनिश्रियाऽलं, विराजमानो विरतिप्रधानः । विभासमानो विदुषां समाजे, मूरिः श्रिया राजति ऋद्धिसूरिः हेमेन्द्रसागरमुनिप्रथितं पृथिव्यां, विस्तारमेतु गुणभाजनमष्टकं तत् । किं नास्ति भूरिगुणिनां गुणभावनेह. शर्मप्रदानपटुरुत्तमशीलभाजाम् ॥८॥ ॥ ९ ॥ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैनाचार्य श्रीमद्-ऋद्धिसागरसूरीश्वरजी. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॥ ૐ અર્ધમ્ ॥ श्री गौतम गणधराय नमः Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ ही श्री श्रीमद्बुद्धिसागरसूरिभ्यो नमः || श्रीसप्ततिशतकस्थानप्रकरणम् । प्रणम्य श्रीमहावीरं, बुद्धयब्धि च गुरुं मुदा । सप्ततिशतकस्थाना- Sनुवादं प्रतनोम्यहम् ॥ १ ॥ અથ—જ્ઞાનસંપત્તિથી વિભૂષિત અને આસન્ન (નજીકના) ઉપકારી શ્રીમહાવીરભગવાનને તેમજ અજ્ઞાનરૂપ અધકારને દૂર કરનાર સદ્ગુરૂશ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરને આનંદ પૂર્વક નમસ્કાર કરી ગુર્જર ભાષામાં લેાકાના સુખાવગેાધ માટે શ્રીસેામતિલકસૂરિ વિરચિત સપ્તતિશતકસ્થાનના સચ્છાયાઅનુવાદ હું કરૂં છું. ગ્રંથકર્તો માંગલમાટે પ્રથમ શ્રીૠષભાદિચાવીશ તીથ કરીને નમસ્કારપૂર્વક અભિધેય—પ્રતિપાદ્ય વસ્તુનું પ્રતિપાદન કર્તા છતા એ ગાથા કહે છે. मूल - सिरिरिसहाइजिर्णिदे, पणमिय पणमिरसुरासुरनरिंदे | सव्वन्नू गयमोहे, सुइदेसणजणिय जणबोहे ॥ १ ॥ तेसिं चि चवणाई - पणकल्लाणगकमा समासेणं । पत्तेयं पुव्वभवा - इठाणसत्तरिसयं वुच्छं ॥ २ ॥ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आदिनाथं नमस्कृत्य, गुरुश्च सुखसागरम् । सप्ततिशतकस्थान-च्छायामृद्धिः करोम्यहम् ॥ १॥ छाया-श्रीऋषभादिजिनेन्द्रान, प्रणम्य प्रणम्रसुराऽसुरनरेन्द्रान् । सर्वज्ञान गतमोहान् , शुभदेशनाजनितजनबोधान् ॥२॥ तेषामेवच्यवनादि-पञ्चकल्याणक क्रमात्समासेन । प्रत्येकं पूर्वभवा-दिस्थानसप्ततिशतं वक्ष्ये ॥२॥ ભાવાર્થ-જેમના ચરણકમલમાં વિનયપૂર્વક સુર, અસુર અને નરેદ્રો નમી રહ્યા છે. સર્વ પદાર્થોને હસ્તામલકાવત્ પત્યક્ષ પણે વિલોકનાર, જેમને મેહ સર્વથા દૂર થયો છે. સર્વભાષામય ઉત્તમદેશનાવડે સર્વપ્રાણુઓને બેધ આપનાર શ્રી કષભાદિ વીશ તીર્થ કરેને નમસ્કાર કરી તે સર્વશ્રીમદ્જીનેંદ્રભગવાન નાં ચ્યવન, જન્મ, દીક્ષા. કેવલજ્ઞાન અને નિવણરૂપ પાંચ -કલ્યાણકેના ક્રમથી પ્રત્યેક જીનના પૂર્વભવાદિ એક સીત્તેર (૧૭૦) સ્થાનક કહું છું. मूलम्--जइ विहु गणणाईया, जिणाणठाणा हवंति तहवि इहं । उकिठसमयसंभव-जिणसंखाए इमे ठविया ॥ ३ ॥ छाया-यद्यपि हि गणनातीतानि, जिनानां स्थानानि भवन्ति તથાપા उत्कृष्टसमयसंभव-जिनसंख्ययेमानि स्थापितानि ॥३॥ ભાવાર્થ-જે કે જીનવનાં જન્મ કલ્યાણકાદિ સ્થાનકે ગણનાતીત–અસંખ્યાત છે, તે પણ પ્રસ્તુત ગ્રંથમાં For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્કૃષ્ટ સમયમાં–અજીતનાથ ભગવાનના સમયમાં પ્રગટ થતા, સસતિશત- એક સીત્તર (૧૭૦) જીનવર થાય છે, જેમ કે પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ મહા વિદેહમાં રહેલા એક સાઠ (૧૬૦) વિજયમાં અનુક્રમે પાંચ પાંચ અને એકસો સાઠ–એકંદર મળી એક સીર નવરની સંખ્યા થાય છે તે અપેક્ષા એ એકસે સીત્તેર સ્થાનક સ્થાપન કર્યા છે. તે નીચે મુજબ સેળ ગાથાઓ વડે ગ્રન્થકાર કહે છે. मूलम्--भव १ दीव २ खित्त ३ तद्दिसि ४ विजय ५ पुरी ६ नाम ७ रज्ज ८ गुरु ९ सुत्त १० । जिणहेउ ११ सग्ग १२ आउं १३ तेरसठाणाइँ पुव्वभवे ॥ ४॥ छाया--भवद्वीपक्षेत्रतहिक-विजयपुरीनामराज्यगुरुश्रुतं जिनहेतुस्वर्गायुस्त्रयोदशस्थानानि पूर्वभवे ॥ ४ ॥ ભાવાર્થ–સમ્યકત્વ પામ્યા પછી ક્યા જીતેંદ્રના કેટલા ભવ થયા? પૂર્વભવમાં કયા જીનેશ્વર કયા દ્વિપમાં થયા? કયા ક્ષેત્રમાં ? તે ક્ષેત્રની કયી દિશાઓમાં ? કયા વિજચમાં? કયી નગરીમાં ? કયા નામ? કયાં રાજ્ય ભેગવ્યાં કયા ગુરૂ? કયું શ્રત ભણ્યા ? જીનનામકર્મના હેતુ વિશસ્થાનક છે તેમાં ક્યા જીનેકે કયા સ્થાન આરાધ્યાં ? કયા છનવર કયા સ્વર્ગથી ચ્યવીને માતાના ઉદરમાં આવ્યા ? પૂર્વભવમાં સ્વર્ગ મધે કયા જીને કેટલું આયુષ્ય ભોગવ્યું? આ તેર સ્થાનકે પૂર્વભવ સંબંધી પ્રથમ ગાથામાં કહ્યાં. ૧૧૧ ૨. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મમ્—સુમાસારૂં ૨૪ ૩૬ ૯ રત્ત ૨૬.વેક. ૨૦ सुविणा १८ वियारगा १९ तेसिं । गन्भटि २० जम्ममा साइ २१ वेल २२ उडु २३ रासि २४ जम्मस्या २५ ॥ ५ ॥ छाया - च्युतिमासाद्युडुरा शिवेलास्वप्नानि विचारकास्तेषाम् ! गर्भस्थितिजन्ममासादिवेलोडुराशिजन्मारकाः ॥ ५ ॥ ભાવાર્થ--ત્ર્યવન સમયમાં કયા માસ, પક્ષ અને તિથિ ? કયા નક્ષત્ર ? કયી રાશિ ? અને દ્રના ચ્યવનની કી વેલા ! ચતુર્દશ--ચૌદ સ્વપ્ન. કયા જીનેાની માતાનાં સ્વપ્ન કેણે વિચાર્યં ? કયા જીનાની કેટલા ઢાલ ગર્ભમાં સ્થિતિ રહી? અનેકોના જન્મ માસ. પક્ષ અને તિથિ તેમજ કયી. વેલામાં ઉત્પન્ન થયા ? જન્મ નક્ષત્ર કર્યાં? જન્મ રાશિ કયી ? કયા આરામાં કયા જીને થયા ? ॥ પા मूलम् - तस्सेस २६ देस २७ नयरी, २८ जणणी २९ जणया य ३० ताण दुण्ह गई ३१ । ३२ । दिसिकुमरी ३३ तक्किचं ३४, हरिसंखा ३५ तेसि किच्चाई ३६ ॥ ६ ॥ छाया - तच्छेष देशनगरी, जननीजनकाश्च तेषां द्वयानां गतिः । વિવમાય્તનૃત્ય, સિવ્યા તેમાં હ્રત્યાનિ॥ ૬॥ ભાવાથ-જન્મ સમયે શેષ આરાના સમય. તીકરીના જન્મદેશ, જન્મનગરીએ તેમની માતાનાં નામ પિતાનાં નામ, તેમના માતા અને પિતા એ "તેની ગતિ તેઓ કયી ગતિમાં ગયા? જન્મ સમયે કેટલી દિક્ કુમારીએ અને તેમનું કાર્ય, ઈદ્રોની સંખ્યા, તેમજ તેમનાં કાર્ય, '' For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलम्-गुतं २७ वंसो ३८ नामा ३९, सामनविसेसओ दु नामत्था ४० ॥४१॥ लंछण ४२ फण ४३ तणुलक्खण ४४ 'गिहिनाणं ४५ घन्न ४६ रूप ४७ बलं ४८ ॥ ७ ॥ છાશા–નો વંશોનામાનિ, સામાવિવદ્રિનામાથી लाञ्छनफणतनुलक्षण-हिज्ञानं वर्णरूपबलम् ॥७॥ ભાવાર્થ—–જને દ્રોનાં ગોત્ર, વંશ-કુલ, નામ, સામાન્ય અને વિશેષ પણે બંને પ્રકારના નામના અર્થ, તેમનાં લાંછન, ફણુઓની સંખ્યા, શરીર સંબંધી લક્ષણ, ગૃહસ્થ અવસ્થાનું જ્ઞાન, તેમજ જીદ્રોનાં વર્ણ. સ્વરૂપ અને બળ -કેવું હોય છે! - मूलम्-उस्सेहा ४९ ऽऽय ५० पमाणं ५१ ऽगुलेहि देहस्स तिन्नि माणाई । आहार ५२ विवाह ५३ कुमार ५४ निवइ ५५ चकित ५६ कालो य ॥ ८॥ छाया---उत्सेधात्मप्रमाणांऽगुलदहस्यत्रीणि प्रमाणानि । आहारोविवाहः कुमारनृपतिचक्रित्वकालश्च ॥ ८॥ ભાવાર્થ ––ઉન્સેધ અંગુલ, આત્મ અંગુલ અને પ્રમાણ અંગુલ વડે જીનેના શરીરનું પ્રમાણ ત્રણ પ્રકારે છે, જીતેંદ્ર ભગવાને જન્મથી આરંભી દીક્ષા ગ્રહણ સુધી કેવા પ્રકારને આહાર કર્યો ? કયા જીરેંદ્રને વિવાહ થયો હતો અને કોને ન થયો હતો? કયા જીરેંદ્રો કુમારાવસ્થામાં કેટલાં વર્ષ રહ્યા? કયા જીનવાએ કેટલા સમય સુધી રાજ્ય ભેગવ્યાં ? અને કયા જીનોએ કેટલે કાળ ચકિત્વ પદ ભગવ્યું? For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ मूलम् -- लोयंतियसुर ५७ दाणं ५८ वयमासाई य५९ रिक्ख ६० रासि ६१ वओ ६२ । तव ६३ सिया ६४ परिवारा ६५ पुर ६६ वण ६७ तरु ६८ मुट्ठि ६९ वेला य७० ॥९ छाया - लोकान्तिकसुरदानं व्रतमासादि च ऋक्षराशिवयः । तपः शिविकापरिवाराः, पुरवनतरुमुष्टिवेला ||९॥ ભાવાય —àાકાંતિક દેવાનાં સ્થાન તથા નામ, સાંવત્સરિક દાનની સંખ્યા, વ્રત સબંધી માસ, પક્ષ અને તિથિ, વ્રત સબંધી નક્ષત્ર વ્રત સબંધી રાશિ વ્રત સમયમાં જીનેટ્રોની ઉંમર, ઢીક્ષાના દિવસે કયાજીને કયું તપ કયું ? દીક્ષા પ્રસંગે કયા જીનેશ્વર યી શિબિકા—— પાલખીમાં બેઠા હતા ? સાથે દીક્ષા લેનારના પરિવારની સખ્યા, કયા નગરમાંથી દીક્ષા માટે નિગમન ? કયા વનમાં દીક્ષા લીધી ? ક્રયા તવર નીચે અનેદ્રાએ સંસાર ત્યાગ્યા વ્રત સર્ચ મુષ્ટિલેચની સંખ્યા તેમજ વ્રત સમયની વેલા નિય. મુજ--મળનાળ ૭ વર્ડ્સ. ૭૨ રૂિં ૭, વારणं च ७४ तक्कालो ७५ । पुर ७६ दायग ७७ तेसि गई ७८ दिव्वा ७९ वसुहार ८० तित्थतवो ८१ ।। १० । छाया - मनोज्ञानं देवदृष्यं तस्य स्थितिः पारणं च तत्कालः । पुरदायकास्तेषां गति - दिव्यानि वसुधारातीर्थतपः ॥ १० ॥ ભાવાથજીને દ્રોને વ્રત સમયે મનઃપવજ્ઞાન, દેવ દૃષ્ય, તેની સ્થિતિનું પ્રમાણ કયા પ્રભુનું પ્રથમ પારણું કયા For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આહારથી થયું? પ્રથમ પારણાને સમય? ક્યા અનેંદ્રનું પ્રથમ પારણું કયા નગરમાં થયું ? પ્રથમ પારણે આહાર દાતાનું નામ, આહાર દાયકની ગતિ, પારણા સમયે પ્રગટ થયેલા પાંચ દીવ્ય, તેમજ દેવોએ કરેલી વસુધારા-દ્રવ્ય વૃષ્ટિનું પ્રમાણ કયા જીરેંદ્રના તીર્થોમાં કયું ઉત્કૃષ્ટ તપ હતું ? ૧૦ मूलम्--तह भिग्गाहा ८२ विहारो ८३ छउमत्थत्तं ८४ पमाय ८५ उवसग्गा ८४ । केवलमासाइ ८७ उडू ८८ रासी ८९ ठाणं ९० वर्ण ९१ रुक्खा ९२ ।? ११ ॥ छाया-तथाऽभिग्रहाविहारः, छमस्थत्वं प्रमादोपसर्गाः॥ केवलमासाद्युडूनि, राशिः स्थानं वनं वृक्षाः ॥ ११ ॥ ભાવાર્થ–તેમજ જનવરોએ કરેલા અભિગ્રહો, ક્યા જીનેંદ્રિોના કયા દેશમાં વિહાર થયા. છઘસ્થ અવસ્થાના કાલનું પ્રમાણ, પ્રમાદકાલ, કયા નંદ્રાને કયા કયા ઉપ સર્ગ થયા? કેવલજ્ઞાનના માસ, પક્ષ અને તિથિ નામ, કેવલજ્ઞાનની રાશિ, કેવલ જ્ઞાનનું સ્થાન તેમજ તે સંબંધી વન તથા તરૂવર ૧૧ तूलम्--तम्माण ९३ तवो ९४ वेला ९५ अदोसया ९६ अइसया य ९७ वयणगुणा ९८॥ तह पाडिहेर ९९ तित्थुप्पत्ती १०० तक्काल १०१ वुच्छेया १०२॥ १२ छाया--तन्मानं तपोवेलाऽदोषताऽतिशयाश्ववचनगुणाः। तथा प्रातिहार्यतीर्थों-त्पत्तितत्कालव्युच्छेदाः ॥ १२ ॥ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ–-કેવળ જ્ઞાન સંબંધી વૃક્ષોનું પ્રમાણ, તે સમયનું તપ, કેવલ જ્ઞાનને સમય, અઢારદેષ રહિતપણું અને તેમનાં નામ, ત્રિશ અતિશય, પાંત્રીશ વાણીના ગુણ, આઠ મહાપ્રાતિહાર્ય, તીર્થની ઉત્પત્તિ અને તેની પ્રવૃત્તિને કાળ, તેમજ તેના ઉચ્છેદને સમય-કયા સમયમાં કયા તીથને બુચ્છેદ થયે? मूलम्---गणि १०३ सिस्सिणि १०४ सायव १०५ सडि १०६ भत्तनिव । १०७ जक्ख १०८ जक्खिणी नामा। गण ११० गणहर १११ मुणि ११२ संजइ ११३ सावय ११४ સદ્દીન ૨૨૬૪ ૨૬ // રૂ . छाया-गणिशिष्याश्रावकश्राद्धी, भक्तनृपयक्षयक्षिणीनामानि । गणगणधरमुनिसंयति-श्रावकश्राद्धीनां केवलिनाम् ॥१३॥ ભાવાર્થ–-પ્રથમ પહેલા ગણધરનાં નામ, પ્રથમ સાધ્વીઓનાં નામ, પ્રથમ શ્રાવક તથા શ્રાવિકાઓનાં નામ, નવરના પ્રથમ થયેલા ભક્ત રાજાઓનાં નામ, શાસન રક્ષક યક્ષ તથા યક્ષશુઓનાં નામ, તેમજ ગણુની સંખ્યા, ગણધરની સંખ્યા, મુનિઓની સંખ્યા, સાધ્વીઓની સંખ્યા, શ્રાવકોની સંખ્યા, શ્રાવિકાઓની સંખ્યા અને કેવલિઓની સંખ્યા ૧૩ मूलम्-मणनाणि ११७ ओहि ११८ चउदसपुव्वी ११९ वेउवि १२० वाइ १२१ सेसाणं १२२ । तहणुत्तरोववाइय १२३ पइन्न १२४ पत्तेवबुदाणं १२५ ॥ १४ ॥ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया-मनोज्ञान्यवधिवतुर्दशपूर्विवक्रियवादिशेषाणाम् । तथाऽनुत्तरोपपातिक-प्रकीर्णप्रत्येकबुद्धानाम् ।। १४ ॥ ભાવાર્થ--મન પર્યવ જ્ઞાનીઓની સંખ્યા, વૈક્રિય લમ્બિવંત મુનિઓની સંખ્યા વાદી મુનિઓની સંખ્યા. શેષ સામાન્ય મુનિઓની સંખ્યા તેમજ પાંચ અનુત્તર વિમાનમાં ગયેલા મુનિઓની સંખ્યા, પ્રકીર્ણ—પન્નાઓની સંખ્યા અને પ્રત્યેકબુદ્ધાની સંખ્યા. मूलम्-आएस १२६ साहु १२७ सावय १२८ वयाणमुवगरण १२९ चरण १३० तत्ताणं १३१ सामाइम १३२ पदिकमणाण, वसंखाय १३३ निसिभत्त १३४ ॥ १५॥ छाया-आदेशसाधुश्रावक-वतानामुपकरणचरणतत्त्वानाम् । सामायिकप्रतिक्रमणानां, हि संख्या च निशिभक्तम् ॥१५॥ ભાવાર્થ––અંગ તથા ઉપાંગમાં નહી વર્ણવેલા તેમજ જ્ઞાનિ એવા મહામુનિઓએ પ્રગટ કરેલા જે ભાવ–આદેશ તેમની સંખ્યા સાધુવ્રતની સંખ્યા શ્રાવકોના વ્રતની સંખ્યા તીર્થકરોના તીર્થમાં વર્તમાન જીનકપિ તથા સ્થવિરકલિપ સાધુ તથા સાધ્વીઓનાં ઉપકરણોની સંખ્યા, ચારિત્રેની સંખ્યા, તત્ત્વની સંખ્યા, સામાયિક તથા પ્રતિક્રમણની સંખ્યા રાત્રિભેજના નિર્ણય. ___ मूलम्-ठिइ १३५ अहिइकप्पो १३६, कप्पसोहि १३७ आवस्सयं १३८ मुणिसरूवं १३९ । संजम १४० धम्मपभेया १४१, तहेव वत्थाण बनाई १४२ ॥ १६॥ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया - स्थित्यस्थितिकल्पः, कल्पविशोधिरावश्यकं मुनिश्वरूपम्। संयमधर्मप्रभेदाः, तथैव वस्त्राणां वर्णादि ॥ १६ ॥ ભાવા-સર્વ જીનવરના સાધુએના સ્થિતિ કલ્પ તથા તેમના અસ્થિતિકલ્પ, સર્વ જીનવરાના મુનિઓનીકલ્પ વિશુદ્ધિ, સામાયિક વિગેરે આવશ્યક. તીર્થંકરાના તીર્થાંમાં મુનિ સ્વરૂપ, સંયમ પ્રશ્ન તથા ધમપ્રભેદ, તેમજ વસ્ત્રોના વણું વિગેરે ભેદ. मूलम् - गिहि १४३ वय १४४ केवलिकालो १४५, सव्वाउं १४६ तह य मुक्खमासाई १४७ । उडु १४८ रासि १४९ ठाण १५० आमण १५१ ओगाहण १५२ तब १५३ पीवारा १५४ ॥ १७ ॥ छाया - गृहितकेवलिकालः, सर्वायुस्तथा च मोक्षमासादिः । उडुराशिस्थानासना - वगाहनातपःपरीवाराः ॥ १७॥ જીનવર ભાવા ——જીનવરાના ગૃહસ્થાવાસના કાલ ( કયા જીન કેટલે! સમય ગૃહાવાસમાં રહ્યા ) કયા જીનેદ્ર કેટલા સમય સુધી વ્રત દશામાં રહ્યા ? કેવલી સમય ( કયા કેટલા કાળ કેલિત્વમાં રહ્યા ) સવ જીનવરેનું સર્વ આસુષ્ય. તથા માક્ષ ગમનના માસ, તિથિ અને મેાક્ષકાળનાં નક્ષત્ર, કાળની રાશિ, મેાક્ષનાં સ્થાન મેક્ષ સમયનાં આસન, મેાક્ષગામી જીનવરાની કેટલી અવગાહના ? જીનવર કયા તપની આરાધના કરી માક્ષે ગયા? જીનવરા કેટલા પરીવાર સાથે માક્ષે ગયા ? પક્ષ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' ૧૧ मूलम् - वेला १५५ अर १५६ तस्सेसं १५७ तह जुग १५८ परिआयअंतगडभूमी १५९ | मुक्खपढ १६० मुक्खविणया १६१ पुब्वपवित्ती य १६२ तच्छेओ १६३ ॥ १८ ॥ छाया - वेलाऽरतच्छेषं, तथायुगपर्यायान्तकृद्भूमिः । मोक्षपथमोक्षविनयाः, पूर्वप्रवृत्तिश्च तच्छेदः ॥ १८ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા——કયા જીનવરા કયા સમયે માક્ષે ગયા ? જીનવા કયા આરામાં મેક્ષે ગયા તે આરાઓનાં નામ, તે આરાઓને શેષ સમય તેમજ યુગાંતકૃમિ અને પર્યાંયાંત કૃમિ, મેાક્ષમા, મેાવિનય, સવજીનેદ્રોના સાધુઓના પૂર્વ પ્રવૃત્તિકાળ પૂર્વના વિચ્છેદ કાળ, मूलम् - सेससुयपवित्तं १६४ तर १६५ जिणजीवा १६६ रुद्द १६७ दरिसण १९६८ च्छेरा १६९ । तित्थे उत्तमपुरिसा १७० सतरियं हांति जिणठाणा ॥ १९ ॥ छाया - शेषश्रुतप्रवृत्यन्तर, जिनजीवा रुद्रदर्शनाश्चर्याणि । तीर्थे उत्तम पुरुषाः, सप्ततिशतं भवन्ति जिनस्थानानि ॥ १९ ॥ ભાવા—શેષસૂત્રની પ્રવૃત્તિના સમય, જીનવરાનું અંતર, કયા તીમાં કયા અનેદ્રોના પ્રસિદ્ધ જીવા થયા ? કયા જીનના સમયમાં કયા રૂદ્ર થયા ? કયા જીનના સમયમાં કર્યાં દર્શન થયાં ? કયા જીનના શાસનમાં કર્યાં આશ્ચ થયાં ? કયા તીમાં કયા ઉત્તમ પુરૂષષ થયા એમ સ સંખ્યા મળી જીનવરાનાં એકસે અને સિત્તેર સ્થાનક થયાં (૧૭૦) For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સોળ દ્વાર ગાથાઓ કહી તેમાં કયી કયી ગાથામાં કયાં ક્યાં સ્થાનક છે તે નીચે મુજબ__ मूलम्-ति १ दु२ इग ३ दुहिअ दस ४ ह य ५, चउदस ६ दुसुगार ७-८ दस ९ चउद्द १० नव ११ । मव १२ अड १३ बारस १४ नव १५ सग १६ ठाणाइंगाहसोलसगो२० છાયા-વિતર્થધારિશા ૪ રઘુરાણોરેજવારા चतुर्दशनव । नवाष्टद्वादश । नवसप्तस्थानानिगाथाषोडशके।।२० ભાવાર્થ––પ્રથમ ગાથામાં (૧૩) બીજીમાં (૧૨) ત્રીજીમાં (૧૧) ચોથીમાં (૧૨) પાંચમીમાં (૮) છઠ્ઠીમાં (૧૪) સાતમીમાં (૧૧) નવમીમાં (૧૦) દશમીમાં (૧૪) અગીયારમીમાં (૯) બારમીમાં (૯) તેરમીમાં (૮) ચિાદમીમાં (૧૨) પંદરમીમાં (૯) સોળમીમાં (૭) मूलम्--उसह १ ससि २ संति ३ सुचय ४, नेमीसर ५ पास ६ वीर ७ सेसाणं ८। तेर १ सग २ बार ३ नव ५ नव ५ दस ६ सगवीसाय ७ तिन्नि भवा ८ ॥ २१ ॥ छाया-ऋषभशशिशान्तिसुव्रत-नेमोश्वरपार्थवीरशेषाणाम् । - त्रयोदशसप्तद्वादशनवनवदशसप्त विशतिश्वत्रयोभवाः॥२१॥ ભાવાર્થ–ઋષભ દેવના તેરભવ, ચંદ્રપ્રભના સાત, શાંતિનાથના બાર, મુનિસુવ્રતસ્વામીના નવ. નેમિનાથના નવ, પાર્શ્વનાથના દશ, શ્રી મહાવીર સ્વામીના સત્તાવીરા અને બાકીના સત્તર જીતેંદ્રાના ત્રણ ત્રણ ભવ કહ્યા છે, સર્વ જીતેંદ્રોના સંક્ષેપથી ભવ કહીને હવે વિસ્તાર પૂર્વક For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ કથન કર્તા ગ્રંથકાર પ્રથમ શ્રી. ઋષભદેવ ભગવાનના તેર. ભવ કહે છે. मूलम्-धन.१ मिहुण २ मुर ३. महब्बल ४ ललियंग य ५ वयरजंघ ६ मिहुणेय ७ । सोहम्म ८ विज्जः९ अच्चुभ १० चक्की ११ सव्व १२ उसमे य १३ ॥२२॥ छाया-धनमिथुनमुरमहाबल-ललिताङ्गाश्चवज्रजमिथुनेच। सौधर्मवैद्याऽच्युत-चक्रिसर्वार्थऋषभाश्च ॥ २२॥ ભાવાર્થ–પહેલાભવે ધનસાર્થવાહ, બીજા ભવે યુગલીઆને જન્મ, ત્રીજે ભવે દેવ થયા, ચેાથે ભવે મહાબલ નમે રાજા પાંચમે લલિતાંગ કુમાર, છભવે વજી જઘરાજા. સાતમે ચુગલીઆમાં, આઠમે સૈધર્મદેવ લેકમાં, નવમે કેશવ નામે વૈદ્ય, દશમે ભવે અચુત દેવલોકમાં દેવ અગીયારમે ભવે મહા વિદેહમાં ચક્રી થયા, બારમે ભવે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા અને તેરમે ભવે શ્રી ઋષભદેવ થયા. હવે ચંદ્રપ્રભ સ્વામીના સાત ભવ કહે છે. मूलम्--सिरिवंमनिवो १ सोहम्मसुरवरो २ अजियसेणचक्की य ३ । अच्चुअपहु ४ पउमनिवो ५ य वेजयते ६ य ચંદ્રવો ૭. ૨૩ छाया--श्रीवर्मनृपः सौधर्मसुरवरोऽजितसेनचक्री च । अच्युतप्रभुः पानृपश्च वैजयंते च चन्द्रप्रभः ॥ २३ ॥ ભાવાર્થ–પ્રથમ ભવમાં શ્રીવ નામે રાજા થયા. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ બીજે ભવે સૌધમ દેવલાકમાં દેવ પણે ઉત્પન્ન થયા. ત્રીજે ભવે અજીતસેન નામે ચક્રવતી થયા ચેાથા ભવમાં અચ્યુતેદ્ર થયા, પાંચમા ભવે પદ્મનામે રાજા થયા. છઠ્ઠા ભવે વૈજયંત બીજા અનુત્તર વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા, સાતમે ભવે ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થંકર થયા. શ્રી શાંતિ નાથ ભગવાનના બાર ભવ કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलम् -- सिरिसेणो अभिनंदि अ १. जुयल २ सुरा ३ अमियतेय सिरिविजय ४ | पाणय ५ बल हरि ६ तो हरि नरएखयरुच्चुए दो वि ७ ॥ २४ ॥ सूलम् -- विज्जाउह सहसाउह पियपुत्त ८ गिविज्जतइय नवमे ९ वा । मेहरहदढरहातो १० सव्व े ११ संति ગળકારી ૨૨ || ૨૯૦ ॥ " छाया - श्रीषेणोऽभिनन्दिता युगलसुराऽमिततेजः श्रीविजयः । प्राणते बलहरी ततो हरिनिरयेखेचरोऽच्यु द्वावपि ||२६|| वज्रायुधसहस्रायुधपि, पितृपुत्रौ ग्रैवेयके तृतीयेनवमे वा । मेघरथदृढरथौततः सव्र्व्वार्थे शान्तिगणधरौ ॥ २५ ॥ ભાવા--પ્રથમ ભવમાં શ્રીષેણુ નામે રાજ અને અભિનદિતા નામે તેમની રાણી, બીજે ભવે અને ઉત્તર કુરૂક્ષેત્રમાં યુગલીખાના ભવ લીધે, ત્રીજા ભવમાં સૌધમ દેવલાકમાં અને દેવ પણ ઉત્પન્ન થયાં, ચેાથા ભવમાં જીનેન્દ્રને જીવ અમિતતેજ નામે વિદ્યાધર થયા અને રાણીના જીવ શ્રાવિજય નામે રાજા થયા. પાંચમા ભવમાં For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ અને પ્રાણત દેવલાકમાં દેવ થયા. છઠ્ઠું ભવે આ જ બુ દ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં રમણીયનામે વીજયમાં સુભગા નગરીમાં જીનેદ્રના જીવ બલભદ્ર થયા અને રાણીનેા જીવ વાસુદેવ થયા. ત્યાંથી વાસુદેવના જીવ નરકે ગયા, ત્યાંથી નીકળી તે જીવ વિદ્યાધર થયે, ત્યાં તેણે સયમ લીધા બાદ અને જીવા સાતમા ભવે અચ્યુત દેવલાકમાં દેવ પણે સાથે ઉત્પન્ન થયા. આઠમા ભવે જીનેદ્રના જીવ વાયુધ નામે રાજા થયા અને પૂર્વ ભવમાં સ્ત્રીને જીવ હતા તે તેજ રાજાના સહસ્રાયુધ નામે પુત્ર થયે. નવમે ભવે ત્રીજા અથવા નવમા ત્રૈવેયકમાં અને દેવ થયા. ત્યારબાદ દશમે ભવે ત્યાંથી આવીને આ જ મૂઠ્ઠીપમાં પ્રાગ્વિદેહના અલંકાર રૂપ પુકલાવતી વિજયમાં પુંડરીકણી નગરીમાં જીનેદ્રના જીવ મેઘ રથ અને સ્ત્રીના જીવ દૃઢરથ નામે બંને ભાઈ આ થયા. ત્યાં સયમ પાળી અગીયારમા ભવમાં અને ભાઈએ સસિદ્ધવિમાનમાં દેવ થયા, ત્યારબાદ ખારમા ભવમાં શાંતિનાથ થયા અને સ્રીના જીવ સર્વાંસિદ્ધવિમાનમાંથી ચ્યવીને ભગવાનના પુત્રપણે ઉત્પન્ન થયેા. ભગવાન્ ચક્રવતી થયા તે સમયે તેમના પુત્ર સેનાપતિ થયા. બાદ તે સંયમ ધારણ કરી આદ્ય ગણધર થયા. હવે મુનિ સુન્નત સ્વામિના નવ ભવ કહે છે. --- मूलम् - सिक्केउ १ मुहम २ कुबेरदत्त ३ तिझ्यकप्प ४ वज्जकुंडलओ ५ । बंभे ६ सिरिवम्मनिवो ७, अवराइय ८ सुब्बओ नवमे ९ ॥ २६ ॥ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ छाया - शिवकेतुः सुधर्मे कुबेर दत्तस्तृतीयलल्पेव चकुण्डलकः । પ્રશ્ને શ્રીવર્મતૃોડ-પરાબિતે સુવ્રતો નવમે ॥ ૨૬ ॥ ભાવાર્થ--પ્રથમ ભવમાં શિવકેતુ નામે રાજા થયા. ખીજે ભવે સુધર્મ દેવલેામાં દેવ થયા, ત્રીજે ભવે ખેર દત્ત નામે રાજા થયા ચાથા ભવમાં સનત્કુમાર દેવલાકમાં દેવ થયા. પાંચમા ભવમાં વાકું ડલનામે શા થયા, છઠ્ઠા ભવમાં બ્રહ્મ દેવલાકમાં દેવ થયા, સાતમા ભવમાં શ્રીવર્યાં નામે રાજા થયા, આઠમા ભવમાં અપરાજીત નામે અનુત્તરવિમાનમાં દેવ થયા અને નવમા ભવમાં શ્રી મુનિસુવ્રતતીર્થંકર થયા. ૨૬. અથ શ્રીનેમિજીને દ્રના નવ ભવ કહે છે. मूलम् - घण घणवइ १ सोहम्मे २ चित्तगई खेयरो य रयનવ ૨ ( માટેિ ૪ અવાય, પીરે ગાળે ફ્ સત્તૌ ॥ ૨૭ II सुपरट्ठो संखो वा, जसमइभज्जा ७ वराइयविमाणे ८ । नेमिजिणो राममई ९, नवमभवे दो वि सिद्धा य ||२८|| छाया - धनोधनवती सुधमें, चित्रगतिखेचरश्वरत्नवती । મહેન્દ્રેડવાનિત, પ્રીતિમતી-આારને સતઃ ॥ ૨૭ ॥ सुप्रतिष्ठः शैखोवा, यशोमतीभार्याऽपराजित विमाने । नेमिजिनो राजीमती, नवमभवे द्वावपि सिद्धौच ॥ २८ ॥ ભાવા—પ્રથમ ભવમાં ધન નામે રાજા અને ધનવતી રાણી, ખીજે ભવે સૈધર્મ દેવલેમાં દેવ, ત્રીજે For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ભવે ચિત્રગતિ નામે વિદ્યાધર અને તેની રાણીના જીવ રત્નવતી નામે તેની સ્ત્રી થઈ, ચેાથે ભવે માહેન્દ્ર દેવલેાકમાં અને દેવપણે ઉત્પન્ન થયા, પાંચમા ભવમાં અપરાજીત નામે રાજા થયા અને રાંણીના જીવ પ્રીતિમતી નામે તેની રાણી થઇ. છઠ્ઠા ભવમાં આરણુ નામે દેવલેાકમાં ખનેના જીવ દેવપણે ઉત્પન્ન થયા, સાતમા ભવમાં જીનેદ્રને જીવ સુપ્રતિષ્ઠ રાજા અથવા શંખ નામે રાજા થયા અને રાણીના જીવ શેાતિ નામે તેની રાણીપણે ઉત્પન્ન થયા આઠમા ભવમાં અપરાજીત નામે ચાથા અનુત્તર વીમાનમાં મને દેવ થયા અને નવમાં ભવમાં નેમીનાથ તીર્થંકર તથા રાજીમતી ઉત્પન્ન થઇ કેવલ જ્ઞાન પામી માક્ષે ગયા. ૫.૨૮ ૫ શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશ ભવ કહે છે. मूलम् — कमठमरुभूइभाया १ कुक्कुडअहिहत्थि २ नरयसहसारे ३ | सप्प खयरिंद ४ नारय, अच्चु असुर ५ सबरु - નનાો ।। ૨ । मूलम् - नारयगेविज्जसुरो ७, सीहो निवई ८ अ नरयपाणयगे ९ । भव कविप्पो पासो १०, संजाया दो वि दसમમવે ॥ ૩૦ ॥ छाया - कमठमरुभूतिबन्धू, कुर्केटाऽद्दिर्हस्ती नरक सहस्रारे । सर्पः खे नरेन्द्रोनारकोडच्युतसुर: शबरनरनाथ ||२९|| ગવનરનાથૌ રા नारकग्रैवेयकसुरौ, सिंहोनृपतिश्च नरक प्राणतके । भ कठविप्रः पार्श्वः, संजातौद्वावपि दशमभवे ॥ ३० ॥ ર For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ભાવાર્થ-પ્રથમ ભાવમાં કમઠ અને મરૂભૂતિ નામે બંને ભાઈએ થયા તેમાં ભગવાનને જીવ મરૂભૂતિ હતે. બીજે ભવે કમઠને જીવ કુટસપ થયે અને મરૂભતિને જીવ હસ્તી–હાથી થયા. ત્રીજે ભવે કમઠજીવ નરકમાં ગયે અને મરૂભૂતિને જીવ સહસ્ત્રાર નામે આઠમા દેવલેકમાં ઉત્પન્ન થયો. ચોથા ભાવમાં કમઠને જીવ સર્ષ થયો અને મરૂભૂતિને જીવ વિદ્યાધરેંદ્ર થયો. પાંચમે ભવે કમઠને જીવ નારકપણે ઉત્પન્ન થયો અને મરૂભૂતિને જીવ અય્યત દેવલોકમાં દેવ થશે. છઠું ભવે કમઠને જીવ ભીલ થયો અને મરૂભૂતિને જીવ નરેંદ્ર થ. સાતમા ભાવમાં કમઠને જીવ નરક સ્થાનમાં નારકી થયું અને મરૂભૂતિને જીવ યિક દેવલોકમાં દેવ થયે. આઠમા ભાવમાં કમઠને જીવ સિંહ થયું અને મરૂભૂતિને છવ રાજા થયે. નવમા ભાવમાં કમકને જીવ નરકે ગયે અને મરૂભૂતિને જીવ પ્રાણુત નામે દશમા દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયો, દશમા ભાવમાં કમઠને જીવ ભવભ્રમણ કરી કઠ નામે વિપ્ર થયો અને મરૂભૂતિને જીવ શ્રી પાર્શ્વનાથ નામે ગ્રેવિશમા તીર્થંકર થયા. ૩૦ છે અથ શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ કહે છે. मूलम्-नयसारो १ सोहम्मे २, मरीइ ३ बंभे य ४ कोसिअ ५ सुहम्मे ६ । भविऊणपूसमित्तो ७, सुहम्म ८ Mિોગ ૧ સાજે ૪૦ | રૂ? अमिभूइ ११ तइयकप्पे १२, भारदाओ १३ महिंद For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ १४ संसारे । थावर १५ बमे १६ भव विस्सभूइ १७ मुक्के १८ तिविठ्ठहरी १९ ॥ ३२ ॥ ___अपइहाणे २० सीहो २२, नरए २२ भमिऊण चक्किपियमित्तो २३ । सुक्के २४ नंदगनरवइ २५, पाणयकप्पे २६ અદારી ર૭ રૂ.રૂ. छाया-नयसारः सुधर्म, मरीचिब्रह्मे च कौशिकः मुधर्मे । भ्रान्त्वा पुष्पमित्र, सुधर्मेऽग्नियोत ईशने ॥ ३१ ॥ अग्निभूतीस्तृतीयकल्पे, भारद्वाजोमाहेन्द्रे संसारे। ચારોત્ર અને વિશ્વતિઃ શુgિઇદરિયા ૨૨ . अप्रतिष्ठानेसिंहो-नरके भ्रान्त्वा चक्री प्रियमित्रः। शुक्रे नन्दननृपतिः, प्राणतकल्ये महावीरः ॥ ३३॥ ભાવાથ–પ્રથમ ભવમાં નયસાર નામે ગ્રામાધિપતિ, બીજા ભવે સધર્મદેવલેકમાં દેવ, ત્રીજા ભવમાં ભારત ચકીના પૌત્ર મરીચિ, ચેથા ભવે બ્રહ્માનામે પાંચમાં દેવલોકમાં દેવ, પાંચમા ભાવમાં કૌશિક નામે બ્રાહ્મણતાપસ, છઠ્ઠા ભાવમાં સૌધર્મદેવલેકમાં દેવ, ત્યાંથી ચવી સંસારમાં ઘણા સૂક્ષમભવ ભમીને સાતમા ભાવે પુષમિત્ર નામે બ્રાહાણ ત્રિદંડી. આઠમાં ભવે સૌધર્મવિલોકમાં દેવ, નવમા ભાવમાં અભિવોતના તાપસ, દશમા ભવમાં ઇશાન દેવલોકમાં દેવ, અગિયારમાં ભાવમાં અગ્નિભૂતિ નામે તાપસ. બારમા ભાવમાં ત્રિજા દેવલોકમાં દેવ, તેરમા ભાવમાં ભારદ્વાજ નામે તાપસ, ચૌદમા ભાવમાં મહેન્દ્ર નામે ચોથા દેવલોકમાં દેવ, ત્યાંથી નીકળી અનેકવાર સંસારમાં પરિભ્રમણ કરી For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમા ભાવમાં સ્થાવર નામે બ્રાહ્મણ થઈ તાપસ દીક્ષા સેળમા ભવમાં બ્રહ્મદેવલોકમાં દેવ બહુ ભવભમીને સત્તરમા ભાવમાં વિશ્વભૂતિ નામે રાજપુત્ર તપસ્વી સાધુ થયા. અંતે નિયાણું કરીને અઢારમા ભાવમાં શુક નામે સાતમા દેવલોકમાં દેવ, ઓગણીસમા ભવે ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ વિશમા ભવે સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામે નારકાવાસમાં નારકી, એકવીશમા ભવમાં સિંહ, બાવીશમાં ભાવમાં થી નરક ભૂમિમાં ગયા. ત્યાંથી નીકળી ઘણે કાળ સંસારમાં ભમી તેવીશમા ભવે પ્રિયમિત્ર નામે ચક્રવત થયા. ચાવીશમા ભવે શુક્ર નામે દેવલોકમાં દેવ થયા, પચીશમા. ભવમાં નંદન નામે રાજા થયા. ત્યાં ચારિત્ર લઈ ચાવજ જીવ માસ ક્ષમણ–ઉપવાસ કરી વિશસ્થાનકની આરાધના કરી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું, છવીશમા ભાવે પ્રાણાત નામે દશમા દેવલોકમાં દેવ થયા સત્તાવીશમા ભવે શ્રી મહાવીરસ્વામી ચોવીસમા તીર્થંકર થયા. ૩૧-૩૨–૩૩. હવે સર્વ છદ્રોના ભને સંગ્રહ એક ગાથાથી मूलम्--सत्तण्हमिमे भणि आ, पयडभवा तेसि सेसयाणं च । तइयभवदीवपमुहं, नायव्वं वक्खमाणाओ ॥ ३४॥ छाया-सप्तानामिमे भणिताः प्रकटभवास्तेभ्यःशेषाणाञ्च । तृतीयभवद्वीपप्रमुखं, ज्ञातव्यं वक्ष्यमाणतः ।। ३४ ॥ ભાવાર્થ—-ઋષભાદિ સાત ઇનંદ્રોના અનુક્રમે પ્રકટ કહ્યા, બાકી રહેલા સત્તર જીનવરાના ત્રણ ત્રણ ભવ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ જાણવા તેમજ પૂર્વભવ અને તે સબંધી દ્વીપ, ક્ષેત્ર તથા विन्न्याहि. मूलम् -- जंबू ४ धाइय ८ पृक्खर १२ दीवा, चउ चउजिगाण पुन्वभवे । धायइ विमलाइतिगे १५, जंबूसं तिप्पमुहनवगे ॥ २४ ॥ ३५ ॥ छाया -- जंबूधातकीपुष्कर - दीपाश्चतुश्चतुर्जिनानां पूर्वभवे । घातकी विमलादित्रिके, जम्बूः शान्तिप्रमुखनवके ||३५|| ભાવાથ ઋષભદેવ, અછત, સંભવ અને અભિનંદન એ ચાર જીનવ પૂર્વ ભવમાં જમૂદ્રીપમાં થયા. સુમતિ પદમપ્રભ, સુપાર્શ્વ અને ચદ્રપ્રશ્ન એ ચાર ધાતકી દ્વીપમાં સુવિધિ, શીતળ, શ્રેયાંસ અને વાસુપૂજ્યએ ચાર પુષ્કર દ્વીપમાં થયા. વિમલનાથ, અનંત અને ધર્મનાથ એ ત્રણ धातमी द्वीपभां पूर्वलवे थया. शांति, कुंथु, मरनाथ, भवति મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એ નવજીનેદ્ર જ બુદ્વીપમાં થયા. ॥ ૩૫ ।। હવે પૂર્વભવ સંબંધી क्षेत्रना नाम. मूलम् -- बारस पुब्वविदेहे, १२ तिन्नि कमा भरह १३ एय १४ भर १५ । पूब्वविदेहे तिन्नि अ १८, मल्लिवरविदेहि १९ पणभरहे ॥ २४ ॥ ३६ ॥ मझिममेरुनगाओ, धायइyaranit भराई । खित्ताई पुन्वखंडे, खंडवियारो न जंबुंमि ॥ ३७ ॥ छाथा - - द्वादश पूर्वविदेहे, त्रयः क्रमाद्भरतैरवत भरतेषु । पूर्वविदेहेत्रयश्च मल्लिरपरविदेहे पञ्च भरते || ३६ ॥ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ मध्यममेरुनगाद्धातकीपुष्करगतानि भरतादीनि । क्षेत्राणि पूर्वखण्डे, खण्डविचारो न जम्बौ ॥ ३७॥ ભાવાર્થ-ઋષભ આદી બાર તીર્થંકર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં થયા. તેરમા, ચૌદમા, અને પંદરમા એ ત્રણ તીર્થકર અનુક્રમે ભરત, અરવત અને ભરત ક્ષેત્રમાં થયા. સેળ, સત્તર અને અઢારમા એ ત્રણ પૂર્વ મહા વિદેક ક્ષેત્રમાં થયા બાદ મલ્લિતીર્થકર પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં થયા. ત્યાર પછીના સુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એ પાંચ તીર્થકર ભરત ક્ષેત્રમાં થયા. મધ્ય ભાગમાં રહેલા મેરૂ પર્વત (સુદન પર્વત)થી ધાતકી અને પુષ્કરાર્ધમાં રહેલાં ભરત, ઐરાવત, પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ એ સર્વ ક્ષેત્ર પૂર્વ ખંડમાં રહેલાં છે. જે બુદ્વીપમાં ખંડ સંબંધી વિચારણા નથી કારણકે તેની અંદર વિભાગ પાડનાર પર્વત કે નદી રહેલી નથી. હવે ક્ષેત્રની દિશાઓ કહે છે. मूलम्--विमलो १ धम्मी २ मुनिसुब्बयाइ पण ७ आसि मेरुदाहिणाओ। मेरुत्तरओ गंतो ८, सीओ आदाहिणे પછી ૧ / ૨૮ सीआए उत्तरओ, उसह १० सुमइ ११ मुविहि १२ संति १३ कुंथुजिणा १४। सेसा दस दाहिणओ २४, इअपुव्वમમિ વિત્તાિ રૂ8 I For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ छाया - विमलोधर्मोमुनिसुत्रतादिपश्चासन्मेरुदक्षिणतः । मेरूतरतोऽनन्तः, शीतोदादक्षिणे मल्लिः ॥ ३८ ॥ शिताया उत्तरतः, ऋषभसुमतिसुविधिशान्तिकुन्थुजिनाः । शेषा दश दक्षिणत - इति पूर्व भवे क्षेत्र दिशः ॥ ३९ ॥ भावार्थ - विभव प्रभु, धर्मनाथ, तेभन भुनिसुव्रत, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ સાત તીથ કર મગિરિથી દક્ષિણ દિશામાં થયા, તથા અનંતનાથ ભગવાન મેથી ઉત્તર દિશામાં થયા. મલ્લિનાથસ્વામી શીતાદા નામે નીથી દક્ષિણ દિશામાં થયા, ઋષભદેવ, સુમતિનાથ, સુવિધિનાથ, શાંતિનાથ અને કુંથુનાથજીનેં શીતાનદીથી ઉત્તરદિશામાં થયા. બાકીના દેશ જીનવરા દક્ષિણ દિશામાં થયા. આ પ્રમાણે સવે અને ાની પૂર્વ ભવ સંબંધી ક્ષેત્ર દિશાએ કહી. હવે જે જે જીને દ્રાના પૂર્વભવ સંબંધી જે જે વિષયામાં જન્મ થયા તે વિજયનાં નામ નિર્દેશ અતાવે છે. मूलम् - पुक्खलवई अ १-५-९ वच्छा २०६-१०, रमणिज्जो ३-७-११ मंगलावई ४-८-१२ कमसो । नेआजिणच उगतिने, जिणतियगे खित्तनामाओ १३-२४-१५ ॥ ४० ॥ पुक्खलवइ १६ आवत्तो १७ बच्छा १८ सलिलावई १९ जिणचके । मुनिसुव्ययाइपणगे २०-२१-२२-२३-२४ विजयाखित्ताणनामेण ॥ ४१ ॥ छाया -- पुष्कलावती च बच्छा, रमणीयो मंगलावतीक्रमशः । ज्ञेया जिनचतुष्कत्रिके, जिनत्रिके क्षेत्रनामतः ॥ ४० ॥ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पुष्कलावत्यावतों-वच्छा सलिलावती जिनचतुष्के । मुनिसुव्रतादिपञ्चके, विजयाः क्षेत्राणां नाम्ना ॥ ४१ ॥ ભાવાર્થ—અનવરના ચાર વિકેમાં અનુક્રમે પુષ્કલાવતી, વચ્છા રમણીય અને મંગલાવતી નામે વિજય જાણવા, જેમકે-ઋષભદેવ, સુમતિ અને સુવિધિએ ત્રણ પુષ્કલાવતીમાં થયા, અજીતનાથ, પપ્રભ અને શીતલનાથ ભગવાન વચ્છા વિજયમાં, સંભવનાથ, સુપાર્શ્વનાથ અને શ્રેયાંસ નાથ રમણીય વિજયમાં, અભિનંદન, ચંદ્રપ્રભ અને વાસુપૂજ્યસ્વામી મંગલાવતીવિજયમાં થયા. વિમલનાથ, અનંતનાથ અને ધમનાથ એ ત્રણ તીર્થકરોમાં થયેલા ક્ષેત્રેના નામથી ભરત, અિરવત અને ભરત નામે વિજય જાણવા ચાર જીતેંદ્ર-શાંતિનાથ પુષ્કલાવતી વિજયમાં કુંથુનાથ આવ7 વિજયમાં અરનાથ વછા વિજયમાં અને મલિનાથસ્વામી સલિલાવતી વિજયમાં થયા. મુનિસુવ્રતાદિ પાંચ તીર્થકરે મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામી એ પાંચે ભરત–પિતાના ક્ષેત્રના નામથી એટલે ભારતમાં થયા. કારણ કે ભારત અને એરવતક્ષેત્રમાં વિજયને અભાવ છે. હવે તીર્થકરના પૂર્વભવ સંબંધી નગરીઓનાં નામ. મૂFપુદળ –૬–સુણીમા ૨––૨૦, सुभापुरी ३-७-११ रयणसंचया ४-८-१२ नेया । चउगति गंमि महापुरि १३, रिठा १४ तहमद्दिलपुरं च १५ ।। ४२ ॥ पुंडरिगिणि १६ खग्गिपुरी १७ तहा सुसीमा य १८ वीयसो For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir गाय १९ । चंपा २० तह कोसंबी २१, रायगिहा २२ उज्झ २३ अहिच्छत्ता २४ ॥ ४३ ॥ - छाया - पुज्डरिकिणी सुसीमा, शुभापुरी रत्नसंचया ज्ञेया । તુ ત્રિને મહાપુરી, દ્દિષ્ટા તથા મદિરુપુખ્ત ॥ ૪૨ ॥ पुण्डरिकिणीखड्डिपुरी, तथा सुसीमा च वीतशोका च । चंपा तथा कौशाम्बी, राजगृहमयोध्याऽहिच्छत्रा ॥४३॥ | ભાવા ——જીવનરાના ચાર ત્રિકમાં એટલે ૧-૫ અને નવમા તીર્થંકરાની પુડિરિકણી નગરી ૨-૬ અને ૧૦ તીર્થંકરાની સુમીમા નગરી ૩-૭ અને અગીયારમા તીર્થંકરોની શુભાપુરા ૪-૮ અને ખારમા તીર્થંકરોની રત્નસ ંચયા નગરી જાણવી. વિમલનાથ ભગવાનની મહાપુરી, અનંતનાથની રા નગરી, તેમજ ધર્મનાથ ભગવાનની ભિલપુરી નગરી, શાંતિનાથની પુડિરિકણી નગરી, કુંથુનાથની ખડ્ડીપુરી, અરનાથ ભગવાનની સુસીમાનગરી, મલ્લિનાથ જીનેન્દ્ર વીતશેકા નગરીમાં થયા. મુનિસુવ્રતસ્વામી ચપા નગરીમાં, નિમિનાથ કૌશાંખી નગરીમાં તેમજ નેમિનાથ રાજગૃહ નગરીમાં, પાર્શ્વનાથભગવાન અચૈયામાં અને ચાવીશમા શ્રી મહાવીરસ્વામી પૂર્વે અહિચ્છત્રા નગરીમાં થયા. હવે તીર્થંકરોના પૂર્વભવનાં નામ અને રાજ્ય કહે છે. मूलम् - वजनाह १ विमलवाहण २, विजलबल ३ महाबला ४ अइबलो ५ य । अवराइओ य ६ नंदी ७, पउम ८ महापउम ९ पउमा १० य ॥ ४४ ॥ नलिणीगुम्मो ११ परमो For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬ तरो अ १२, तहपउमसेण १३ पउमरहा १४ । दढरह १५ मेहरहाfor १६, सीहावह १७ धणवई चेव १८ ॥ ४५ ॥ समणो १९ सिरिवम्मो २०, सिद्धत्थो २१ सुप्पट्ट २२ आणंदो २३ | नंदण २४ नामा पुव्वि, पढमो चक्की निवा કૈસા ॥ ૪૬ ॥ छाया - वज्रनाभोविमलवाहनो - विपुलबलोमहाबलोऽतिबलश्च । અપાનિતથનન્ટી, દ્યોમાપ પચૌર ॥ ૪૪ || नलिनीगुल्मः पद्मोत्तरच, तथा पद्मसेनः पद्मरथः । errearraft च, सिंहावहोधनपतिश्चैव ॥ ४५ ॥ वैश्रवणः श्रीवर्मा, सिद्धार्थः सुप्रतिष्ठ आनन्दः । નનનામા પૂર્વે, થમથી નવાઃ રાઃ ॥ ૪૬॥ ભાવા—પ્રથમ તીર્થંકર શ્રી ઋષદેવના પૂર્વભવનું નામ વજ્રનાભ, ખીજા અજીતનાથનું વિમલવાહન, ત્રિજા શ્રી સંભવનાથનું નામ વિપુલબલ, ચેાથા અભિનદનું નામ મહાખલ, પાંચમા શ્રી સુમતિનાથનું નામ અતિખલ, છઠ્ઠા પ્રભુનું નામ અપરાજીત, સાતમા જીનવનું નામ નંદીષેણુ, આઠમા જીનવરનું નામ પદ્મ, નવમાનું નામ મહાપદ્મ, દેશમા પ્રભુનું પૂ`ભવનું નામ પદ્મ, અગીયારમા પ્રભુનું નામ નલિની ગુલ્મ, ખારમા પ્રભુનું નામ પદ્મોત્તર, તેમા જીનનું નામ પદ્મસેન, ચૈાદમા પ્રભુનું નામ પદ્મરથ, પંદરમા જીને દ્રનું નામ દેદ્રશ્ય, સેાળમાનું નામ મેઘરથ, સત્તરમાનું નામ સિ’હાવહુ, અઢારમા પ્રભુનું નામ ધનપતિ, ઓગણીશમા જીનનું નામ વૈશ્રમણ, વિશમા જીનનું નામ શ્રીનાં, એકવિશમા જીનનું For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ નામ સિદ્ધાર્થ, બાવીશમાનું નામ સુપ્રતિષ્ઠ, વિશમા જીનનું નામ આનંદ, વશમા જીનેંદ્રનું નામ નંદન, તેમજ પૂર્વભવમાં પ્રથમ જીન આદિનાથ ભગવાન ચકવસ્તી હતા અને બાકીના વેવિશ છનવ સામાન્ય રાજાઓ હતા. હવે પૂર્વભવ સંબંધી સર્વ બેંકોના ગુરૂનાં નામ. मूलम-वजसेणो १ अरिदमणो २, संभंतो ३ विमलवाहणो अतहा सीमंधर ५ पिहिआसव ६, अरिदमण ७ जुगंघरगुरू अ ८ ॥४७॥ सव्वजगाणंदगुरू ९ सत्थाहो १० वज्जदत्त ११ वज्जनाहो १२ । तह सव्व गुत्तनामो १३, चित्तरहो १४ विमलवाहणओ १५ ॥४८॥ घणरह १६ संबर १७ तह साहुसंवरो १८ तहयहोइ वरधम्मो १९ । तहयमुनंदो २० नंदो २१, अइजस २२ दामोअरो अ २३ पुट्टिलो २४ ॥ ४९॥ छाया-वज्रसेनोऽरिदमनः, संभ्रान्तोविमलवाहनश्च तथा । सीमन्धरः पिहिताश्रवोऽ-रिदमनो युगन्धरगुरुश्च ॥४७॥ सर्वजगदानन्दगुरुः, सस्ताघोवज्रदत्तवज्रनाभौ । तथासर्वगुप्तनामा, चित्ररथोविमलवाहनकः ॥४८॥ धनरथः संबरस्तथा, साधु संवरस्तथाऽस्तिवरधर्मः। तथा च मुनन्दोनन्दोऽ-तियशा दामोदरश्चपोट्टलिकः ॥४९॥ ભાવાર્થ–પ્રથમ છદ્રના પૂર્વભવના ગુરૂ વસેન, બીજા નવરના અરિદમન, ત્રીજાના સંભ્રાંત, ચોથાના ગુરૂ વિમલવાહન, પાંચમાના સીમંધર, છઠ્ઠાના ગુરૂ પિહિતાશ્રવ, For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમાના ગુરૂ અરિદમન, આઠમાના ગુરૂ યુગંધર, નવમાના ગુરૂ સર્વ જગદાનંદ, દશમાના ગુરૂ સસ્તાઘ, અગીયારમાના ગુરૂ વાદત્ત, બારમાના ગુરૂ નાનાભ, તેરમાના ગુરૂ સર્વિસ, ચૌદમાજીનવરના ગુરૂ ચિત્રરથ, પંદરમાના ગુરૂ વિમલવાહન, સોળમાના ગુરૂ ઘનરથ, સત્તરમાના ગુરૂ સંવર, અઢારમાના ગુરૂ સાધુસંવર, ઓગણીશમાના ગુરૂ વરધર્મ વિશમા જીનના ગુરૂ સુનંદ, એકવિશમા જીનના ગુરૂ નંદ, બાવિશમા જીનના ગુરૂ અતિયશઃ ઝેવિશમા જીનવરના ગુરૂ દામોદર અને વિશમા જીતેંદ્રના ગુરૂ પિટ્ટિકાચાર્ય હતા. અથ પુર્વભવ સબંધિ સર્વજીનવાનું શ્રત તથા - જીનપણુના હેતુઓ કહે છે. मूलम्-पढमो १ दुवालसंगी, सेसाइक्कारसंगसुत्तधरा २४ । पढम १ चरमेहिं २ पुठ्ठा, जिणहे. वीस ते अ इमे ॥२०॥ છાયા-પ્રથમ દ્વિરા, જાસૂત્રધા: प्रथमचरमाभ्यां स्पृष्टा-जिनहेतवोविंशतिस्तेचेमे ॥५१॥ ભાવાર્થ–પ્રથમ ઋષભદેવ ભગવાન પૂર્વભવમાં બાર અંગધારી હતા, અને બાકીના તેવિશતીર્થકરે અગીયાર અંગધારક હતા. તેમજ પહેલા અને છેલ્લા જીનવરેએ જીન નામ કર્મના હેતુઓ વિશસ્થાનક આરાધ્યા છે તે આગળ ગાથાઓમાં કહે છે. मूलम् -अरिहंत १ सिद्ध २ पवयण ३, गुरु ४ थेर ५ बहुस्सुए ६ तवस्सीसु ७ । वच्छल्लयोइ एसि, अभिक्खनाणो वओगे ८ अ॥५१॥ दसण ९ विणए १० आवस्सएअ ११, For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ सील १२ व्वए १३ निरइआरो । खणलव १४ तव १५ चियाए १६, वेयावच्चे १७ समाही अ ॥५२॥ अपुव्वनाणगहणे १८, सुअभत्ती १९ पवयणे पभावणया २० । सेसेहिं फासिया पुण, एगं दो तिन्नि सव्वे वा ॥ ५३ ॥ छाया-अर्ह सिद्ध प्रवचन-गुरुस्थविरबहुश्रुततपस्विषु । वत्सलतया तेषु, अभीक्ष्णबानोपयोगेच ॥ ५१ ।। दर्शनविनय आवश्यके च, शीलवते निरतिचारः। क्षणलवतपस्त्यागे, वैयाकृत्ये समाधिश्च ॥५२॥ अपूर्वज्ञानग्रहणं, श्रुतभक्तिः प्रवचने प्रभावना । शेषैः स्पृष्टाः पुनरेकोद्वौत्रयः सर्वे वा ॥ ५३॥ ભાવાર્થ—અરિહંત-ચાર ઘાતિકર્મને નાશ કરી અનંતજ્ઞાનાદિ ચારને પ્રાપ્ત કરી અષ્ટ પ્રતીહાર્ય સહિત સમવસરણમાં વિરાજમાન થઈ ભવ્ય અને મોક્ષમાર્ગને ઉપદેશ આપનાર, (૧) સિદ્ધ-આઠ કર્મને નિર્દૂલ કરી આઠ ગુણ યુક્ત અનંતસિદ્ધપદને પ્રાપ્ત થયેલા (૨) પ્રવચન-બાર અંગ, ઉપાંગ આદિ અનેંદ્રના મુખારવિંદથી પ્રગટ થયેલ, (૩) ગુરૂ–છત્રીશ છત્રીશ ગુણોથી યુકત ભવ્ય અને અરિહંત કથિત સત્યપદેશના દાયક આચાર્ય મહારાજ, (૪) સ્થવિર–સાઠ વર્ષની ઉંમરના જાતિ વિર–શ્રતસ્થવિર=સમવાયાંગસૂત્રધારક–અને વિશવર્ષની દીક્ષા પર્યાય હોય તે પર્યાયસ્થવિર એમ ત્રણ પ્રકારના વિર મુનિરાજ (૫) બહુશ્રુત-બહુશાસ્ત્રના અભ્યાસી તેમજ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ દેશકાલને અનુસરી જેનતત્વના ઉપદેશક (૬) તપસ્વી– વિવિધ પ્રકારનાં અનશનાદિક તપશ્ચર્યા કરનાર સામાન્ય સાધુઓ (૭) આ સાત સ્થાનમાં અનુરાગ-યથાવસ્થિત ગુણેનું કીર્તન કરવું વિગેરે પ્રેમપૂર્વક ભકિત કરવાથી તીર્થકર નામ કર્મ બંધાય છે. તેમજ નિરંતર જ્ઞાનની આરાધનામાં ઉપયોગ રાખવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. (૮) દર્શન–સુદેવ, સુગુરૂ અને સદુધમ ઉપર શ્રદ્ધા, (૯) વિનય-જ્ઞાનાદિકને વિનય, (૧૦) આવશ્યક-પ્રતિહમણાદિક સત્ ક્રિયાનું અતિ આદરપૂર્વક આરાધન, (૨) શીલ–આત્માને ચારિત્રમાં સ્થિરતા કરાવનારા ઉત્તમ ગુણે. (૧૨) વ્રત–પંચ મહાવ્રત રૂપ મૂલ ગુણે એમાં અતિચાર રહિત શુદ્ધ ઉપયોગ પૂર્વક વર્તનાર ભવ્ય પ્રાણી તીર્થંકર નામ ઉપાર્જન કરે છે. (૧૩) ક્ષણ લવ–પ્રતિકાલ વિશેષમાં સંવેગ ભાવનાથી અને ધર્મ ધ્યાનના આસેવનથી સમાધિસ્થાને તીર્થકર નામકર્મ બંધાય છે. (૧૪) બાહ્યઅનશનાદિ છ ભેદ અને અત્યંતર-પ્રાયશ્ચિત્તાદિ છ ભેદ એમ એકંદર મળી બાર પ્રકારના તપમાં યથાશક્તિ નિરંતર પ્રવૃત્તિ કરવી તે ત૫: સમાધિ. (૧૫) ત્યાગ-દ્રવ્ય ત્યાગ અને ભાવ ત્યાગ, દ્રવ્ય ત્યાગ એટલે આહાર, શમ્યા, અને ઉપધિ વિગેરે આધાકમદિ દેષથી દૂષિત અગ્યને પરિત્યાગ, તેમજ પ્રાગ્ય એટલે નિર્દોષ વસ્તુઓનું મુનિજનેને ભક્તિપૂર્વક ત્યાગ એટલે દાન આપવું એ પ્રમાણે દ્રવ્યત્યાગ એ પ્રકાર છે. ભાવ ત્યાગ–ક્રોધાદિકને ત્યાગ એટલે વ અને વર વહુને વિવેક, તેમજ યતિ-મુનિઓને શુદ્ધ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ ભાવથી જ્ઞાનાદિકનું દાન આપવું તે એમ અને પ્રકારના ત્યાગમાં સૂત્રની આજ્ઞા પ્રમાણે યથાશક્તિ પ્રવૃત્તિ કરવી તે ત્યાગ સમાધિ. (૧૬) વૈયાવૃત્ય—આચાર્યાદિ દશ પ્રકારના મહાપુરૂષોની ભકિત-પૂજન કરવામાં પેાતાનો શકિત પ્રમાણે હમેશાં પ્રવૃત્તિ કરવી તે વૈયાવૃત્ય સમાધિ. (૧૭) અપૂર્વ – નવીનનવીનજ્ઞાનનું નિરંતર ગ્રહણ કરવું તે અપૂર્વ જ્ઞાનગ્રહણ કહેવાય. (૧૮) શ્રુત—ઐનાગમ સિદ્ધાન્તાની બહુ માનપૂર્વક શકિત. (૧૯) પ્રવચન—સિદ્ધાંતના અર્થના ભવ્યજનાને ઉપદેશ આપી આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું રહસ્ય સમજાવવું તે પ્રવચનપ્રભાવના. (૨૦)આ વિશસ્થાનકાની હૃદયશુદ્ધિપૂર્વક આરાધના કરવાથી તીર્થંકરનામક બધાય છે. તેમાં પહેલા ઋષભદેવ અને છેલ્લા મહાવીરસ્વામી એ અને તીર્થકરાએ વિશસ્થાનકાની સપૂર્ણ આરાધના કરી હતી અને બાકીના ખાવિશતીર્થંકરાએ એક, બે, ત્રણ અથવા સર્વેની આરાધના કરી તીર્થંકર નામક ઉપાર્જન કર્યું છે. ૫૫૩૫ હવે સ જીનેદ્રોના પૂર્વભવના સ્વર્ગ કહે છે. " मूलम् - सव्व १ तह विजयं २ सप्तमगेविज्जयं ३ दुसुजयंत ४-५ नवमं ६ छ गेविज्जयं ७ तंच ८ ॥ ५४ आणय ९ पाणय १० अच्चुअ ११, पाणय १२ सहसार १३ प्राणयं १४ विजयं १५ । तिसु सम्बद्ध १८ जयंत १९. अवराइअ २० पाणश्चेव २१ ॥ ५५ ॥ अवराइअ २२ पाणयगं २३ पाणयग २४ मिमेअ पुब्वभवसग्गा ॥ धम्मस्स १५ મક્તિનાખું, સેનાનુોસયં ૬૨ તદ્ધિ II ૬૬ ॥ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર छाया-सर्वार्थ तथा विजयं. सप्तमवेयकं द्वयोजयन्तम् । नवमंषष्ठं ग्रैवेयकं, ततो वैजयन्तञ्च ॥ ५४ ।। आनतप्राणताच्युत-प्राणतसहस्रारमाणविजयम् । ત્રિપુ સર્વાગત,Nirmતમા જૈવ | વદ્દ . अपराजितमाणतकं, प्राणतकमिमे च पूर्वभवस्वर्गाः । धर्मस्यमध्यमायुः, शेषाणामुत्कृष्टं तदिदम ॥ ५६ ।। ભાવાર્થ-પહેલા તીર્થંકર પૂર્વભવે સર્વાર્થસિદ્ધ વિમાનમાં, બીજા વિજય અનુત્તર વિમાનમાં, ત્રિજા સાતમા રૈવેયકમાં. ચેથા અને પાંચમા તીર્થકર જયંત વિમાનમાં છઠ્ઠા નવમા સૈવેયકમાં, સાતમા, છઠ્ઠા રૈવેયકમાં આઠમા વૈજયંતવિમાનમાં, નવમા આનતદેવલોકમાં, દશમાં પ્રાણુત દેવલેકમાં. અગીયારમા અશ્રુત દેવલોકમાં. બારમા પ્રાણતદેવલેકમાં. તેરમા સહસ્ત્રારદેવલોકમાં. ચોદમાં પ્રાણતમાં. પંદરમા વિજયવિમાનમાં. સળમા, સત્તરમાં, અને અઢારમા એ ત્રણ સવાર્થસિદ્ધવિમાનમાં. ઓગણુંશમા જયંતવિમાનમાં. વિશમા અપરાજીતમાં. એકવિસમાં પ્રાણતમાં. બાવિશમા અપરાજીતમાં. તેવિશમા અને વીશમાતીર્થંકર પ્રાણતદેવલોકમાં થયા. આ પૂર્વભવ સંબંધી સ્વર્ગે જાણવા. વળી ધર્મનાથ ભગવાનનું દેવ ભવમાં મધ્યમ આયુષ્ય અને બાકીના સર્વ તીર્થંકરનું ઉત્કૃષ્ટઓયુવું હતું. હવે તે નીચેની બે ગાથાઓમાં જણાવે છે. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir तित्तीस १ तित्तीसं २, गुणतीसं ३ दुसु तितीस ४-५ इगतीसं ६ | अडवीसं ७ तित्तीस ८, गुणवीसं ९ वीस १० बावीसं ११ ॥ ५७ ॥ विस १२ द्वारस १३ वीसं १४ बत्तीस १५ कमेण पंचसु तितीसं २० । वीस २१ तितीसं २२ वीस ૨૩, વીલપરા ૨૪ ઘુમવાઞાનું ॥ ૧૮ || પૂર્વમવાયુ: ||૨|| छाया - त्रयस्त्रिंशत्रयस्त्रिंश-देकोनत्रिंशद्वयोस्त्रयस्त्रिंशदेक त्रिंशद् - अष्टाविंशतिस्त्रयस्त्रिंश-देकोनविंशतिर्विंशतिर्द्वा નિંરાતિઃ ॥ ૧૭ ॥ विंशतिरष्टादशविंशति- द्वात्रिंशत्क्रमेणपञ्चसु त्रयस्त्रिंशत् । विंशतिस्त्रयस्त्रिंशद्विंशति-विंशतिः सागराः पूर्वभवायुः ॥ ५८ ॥ ભાવાથ—પહેલા શ્રીઋષભદેવ ભગવાનના પૂર્વ ભવ સબંધી દેવપણાનું આયુક્ તેત્રીશ સાગરાપમ, અજિતનાથના પૂર્વભવનું આયુષ્ટ્ર તેત્રીસ સાગરાપમ, સંભવનાથનું આગણત્રીશ સાગરાપમ, અભિનંદન અને સુમતિનાથનું તેત્રીશ સાગરોપમ પદ્મપ્રભજીને'દ્રનું એકત્રીશસાગ રાપમ. શ્રી સુપાર્શ્વનાથનું અઢાવીશ સાગરોપમ ચંદ્રપ્રભ સ્વામીનું તેત્રીશ સાગરાપમ, શ્રી સુવિધિનાથનું આગણત્રીશ સાગરાપમ, શ્રી શીતલનાથનું વીશ સાગરાપમ, શ્રેયાંસનાથનું આવીશસાગરાપમ, વાસુપૂજ્યનું વીશસાગરાપમ, વિમળ— નાથનું અઢાર સાગરોપમ ઋનતનાથનું વિશસાગરે પમ, ધનાથનું મંત્રીશસાગરે પમ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ અને મુનિસુવ્રત એ પાંચ જીનદ્રાનું તેત્રીશસાગરાપમ, શ્રી નમિનાથનું વિશસાગરાપમ, શ્રી નેમિ ૩ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ નાથ ભગવાનનું આયુષ તેત્રીશસાગરોપમ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર સ્વામીનું આયુષુ વિશસાગરેપમ જાણવું. છે ૫૮ પૂર્વભવાયુરૂપ તેરમું સ્થાનક પૂર્ણ. આ પ્રમાણે પૂર્વભવસંબંધી તેર સ્થાનક કહીને હવે જિનભવ સંબંધી બાકીનાં સ્થાનકો કહે છે. मूलम् बहुलासाढचउत्थी, १ सुद्धावसाहतेरसीकमसो २ । फग्गुण अकृमि ३ वयसाह चउत्थि ४ सावणियबीया ॥५९॥ છાપા-વહુરાવાઢવાથી, શુદ્ધા વૈશારવગાશી મશઃ 1 फाल्गुनाऽष्टमी वैशाख-चतुर्थी श्रावणद्वितीया।। ५९ ।। ભાવાર્થ–પ્રથમ જીતેંદ્ર શ્રી ઋષભદેવના ચ્યવનકાલમાં અષાઢ વદ ચોથ, શ્રી અજીતનાથના ચ્યવનકાલે વશાખ સુદિ તેરસ, સંભવનાથના યવનકાલે ફાગણ સુદિ આઠમ, અભિનંદનને ચ્યવનકાલ વૈશાખ સુદ ચોથ, શ્રી સુમતિનાથને ચ્યવનકાલ શ્રાવણ સુદિ બીજ, ૫૯ છે मूलम् -माहस्सकसिण छठी ६, भद्दष्ठमि, चित्तमासपंचमिआ ८ । फग्गुणनवमी ९ वइसाह छहि १० तहजिट्ठ છઠ્ઠી ? || ૨૦ || छाया-माघस्य कृष्णषष्ठी, भाद्राष्टमी चैत्रमासपञ्चमिका । फाल्गुननवमी वैशाख-पष्ठी तथा ज्येष्ठ पष्ठीच ॥६॥ ભાવાર્થ-છઠ્ઠા શ્રી પદ્મપ્રભ સ્વામીને ચ્યવનકાલ મહા વદિ દ-સાતમા સુપાર્શ્વનાથને ચ્યવન સમય ભાદરવા વદ આઠમ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ ૮, આઠમા શ્રી ચંદ્રપ્રભને ચિત્ર વદી પાંચમ, નવમા સુવિધિનાથને ચ્યવન સમય ફાગણ વદી , દશમા શ્રી શીતલનાથને ચ્યવન સમય વૈશાખ વદી ૬, અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનને યવન સમય જેઠ વદી ૬ ૬૦ છે मूलम्-जिहमिसुद्धनवमी १२, तत्तो वइसाहबारसीसुद्धा १३ । सावणकसिणा सत्तमि १४, विसाहसिय १५ भद्दवे ઝાવા–sanશુદ્ધનારી, તતો વૈશાવ દ્વારા ગુપ્તા श्रावणकृष्णा सप्तमी, वैशाख सिता भाद्रपदकृष्णा ॥६१॥ ભાવાર્થ-શ્રી વાસુપૂજ્યભગવાનનું ચ્યવનકલ્યાણુક જેઠ સુદી ૯, ત્યારબાદ વિમલનાથનું ચ્યવન કલ્યાણક વૈશાખ સુદી ૧૨, શ્રી અનંતનાથનું ચ્યવન કલ્યાણક શ્રાવણ વદી સાતમ, પંદરમા શ્રી ધર્મનાથ સ્વામીનું ચ્યવન કલ્યાણક વૈશાખ સુદી સાતમ અને શ્રી શાંતિનાથ ભગવાનનું વન કલ્યાણક ભાદરવા વદ સાતમે જાણવું. તે ૬૧ છે मूलम्-सावणकसिणा नवमी १७, फग्गुणसियवीयफग्गुणचउत्थी १९ । सावणि २० अस्सिणपूनिम २१, कत्तिय વદુકા ફુવારા ૨૨ / દૂર . छाया--श्रावणकृष्णानवमी,फाल्गुनसितद्वितीयाफाल्गुनचतुर्थी। શ્રાવળnssવિનgfપા, witત્ત શિવા દ્રશા For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬ ભાવા ——સત્તરમા શ્રી કુંથુનાથ જીનવરના ચ્યવનકાલ શ્રાવણ વદી ૯, અરનાથ અનેદ્રને ચ્યવન સમય ફાગણુ સુદ્ધિ ૨, આગણીસમા મલ્લિનાથના ફાગણ સુદી ૪, મુનિસુવ્રતસ્વામીના શ્રાવણ સુદી પુનમ, શ્રી નમિનાથભગવાનના ચ્યવન સમય આસો સુદી પૂર્ણિમા, નેમિનાથના ચ્યવન સમય કાન્તિક વદિ ૧૨ ૫ ૬૨ ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलम् -- असिआचित्तच उत्थी २३, आसाढसिय छहि । २४ चवणमासाई । इत्थन्नृत्थविपयडं, अभणिअमहिगार ओनेयं ॥ ६३ ॥ । छाया -- असिता चैत्रचतुर्थी, आषाढसितपष्ठीच्यवनमासादि । इत्थमन्यत्राऽपि प्रकट - मभणितमधिकारतोज्ञेयम् ॥ ६३ ॥ F ભાવા ——ત્રેવીશમા શ્રીપાર્શ્વનાથના ચ્યવનસમય ચૈત્ર વિશ્વ ૪, અને ચેાવિશમા શ્રીમહાવીર સ્વામીના ચ્યવન કાલ આષાઢ સુદિ ૬ જાણવા. અહીંઆં અથવા અન્યત્ર પણ જે પ્રગટપણે ન કહેલું હાય તે મામત અ અધિકાર–સ ંબંધથી જાણી લેવી ॥ ૬૩ k मूलम् -- भूयभविस्स जिणाणं, पुव्वणुपुव्वीइ वट्टमाणाणी पच्छाणुपुव्विया ए, कल्लाणतिही अन्नुन्नं ॥ ६४ ॥ छाया - भूतभविष्यज्जिनानां, पूर्वानुपूर्व्या वर्त्तमानानाम् । માનુપૂર્યાં ચારતા:, વાળતિથયોડëોઽમ્યમ્ ॥૬ઠ્ઠા For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગઈ ચાોશીના અને કલ્યાણુકતિથિ ભાવા ——ભૂતકાલમાં થયેલા આદિ તીર્થંકર કેવલજ્ઞાનિ આદિ અને દ્રો ભવિષ્યમાં થનાર પદ્મનાભાદિ અનેદ્રની અન્યાઅન્ય પૂર્વાનુપૂર્વી જાણવી જેમકે ભૂતકાલીન કેવલજ્ઞાની તીર્થંકરની જે કલ્યાણક તિથિ કહી છે તેજ તિથિએ ભવિષ્યકાલીન પદ્મનાભ પ્રભુની જાણવી એમ દરેક તીથ કરાની ચ્યવન તિથિએ પૂર્વાનુપૂર્વી ના ક્રમથી જાણવી. વળી પ્રકારાંતર કહે છે, વમાન કાલના ઋષભાદિ જીનેન્દ્રોની કલ્યાણક તિથિએ ભૂત અને ભવિષ્યતા કાલના અને દ્રોની અપેક્ષાએ પશ્ચાનુપૂર્વી એટલે જે કલ્યાણક તિથિએ ભૂતકાલમાં ગઈ ચાવીસીના ચાવીસમા સંપ્રતિ જીનવર તથા ભવિષ્ય કાલમાં ચેાવીશમા ભદ્રકૃત્ જીનવરની છે તેજ તિથિએ વમાનકાલમાં પ્રથમ જીનેશ્વર શ્રી ઋષભદેવની હોય છે ઇત્યાદિ અધિકારથી જાણુવું. ચ્યવન માસાદિક રૂપ ૧૪ મું સ્થાનક પૂર્ણ ૫૬૪૫ હવે ચ્યવન સમયનાં નક્ષત્રા કહે છે. મૂલ્ય-ઉત્તરસાના?ìહિનિર, મિઞસીસ રે, પુનશ્ર્વમ્ ?, મા બ, વિત્તા ૬,। વસાહૈં ૭, શુરાન્હેં ૮, મુજ oy′ ૨૦, સવળો ??, સમિસા ય ?IIIઽત્તરમન ૨૨, રેવર ૨૪, पुस १५, भरणि १६, कत्तिया य १७, रेवइ अ १८, अस्सिणि ૨૧, સયો ૨૦, ગતિળિ ૨૬, વિત્ત ૨૨, વિલાદ ૨૨, ત્તા ૨૪, રિવવા | ૬ || ( વન નક્ષત્રન ) छाया - उत्तराषाढा रोहिणी, मृगपी पुनर्वसू मघाचित्रा । विशाखाऽनुराधामूलं, पूर्वाश्रवणशतभिषक् च ॥ ६५ ॥ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ उत्तरभाद्रपदोरेवती पुष्योभरणी कृतिका च रेवती च । अश्विनी श्रवणमश्विनी, चित्राविशाखोत्तरा ऋक्षाः ॥ ६६ ॥ ભાવાર્થ--પ્રથમ શ્રી ઋષભદેવનું ચ્યવન નક્ષત્ર ઉત્તરાષાઢા, બીજા શ્રી અજીતનાથનું રોહિણી, ત્રીજા સંભવનાથનું મૃગશીર્ષ, અભિનંદનજીનનું પુનર્વસૂ, શ્રી સુમતિનાથનું મઘા, પદ્મપ્રભ પ્રભુનું ચિત્રા, સાતમા શ્રી સુપાર્શ્વનાથનું વિશાખા, ચંદ્રપ્રભનું અનુરાધા, નવમા સુવિધિનાથનું મૂલા દશમાં શીતલનાથનું પૂર્વાષાઢા, અગીયારમા શ્રેયાંસનાથનું શ્રવણ બારમા વાસુપૂજ્યનું શતભિષા, તેરમા વિમલનાથનું ઉત્તરાભાદ્રપદ, ચૌદમા અનંતનાથનું રેવતી, પંદરમા ધર્મનાથનું પુષ્ય, શળમા શ્રી શાંતિનાથનું ભરણી, સત્તરમાં કુંથુનાથનું કૃત્તિકા, અઢારમા અરનાથનું રેવતી, ઓગણીસમા શ્રી મલ્લિનાથનું અશ્વિની, વિશમા મુનિસુવ્રતસ્વામીનું શ્રવણ, એકવીશમાં નમિનાથનું અશ્વિની, બાવીશમા નેમિનાથનું ચિત્રા, તેવિશમાં શ્રી પાર્શ્વનાથનું વિશાખા અને વિશમા શ્રી મહાવીરસ્વામીનું ચ્યવન નક્ષત્ર ઉત્તરાષાઢા એ પ્રમાણે સર્વ જીતેંદ્રોનાં ચ્યવન નક્ષત્ર કહ્યાં. ૬૫-૬૬ ચ્યવન નક્ષત્ર રૂપ ૧૫ મું સ્થાનક સંપૂર્ણ. હવે ચ્યવન સમયની રાશિઓ કહે છે. મૂકુ-ધણ (૧) વસદ (૨) વિદુળ (રૂ) ઉપpળો (૪) લો. (૬) કન્ના ૬) સુરા (૭) (૮)વા ઘણુ (૨)ધy (૨૦) મારો (૨૨) ઉંમર (૨) તુ થી ( ૪) વા (૧૫) मेसो (१६) ॥ ६७ ॥ विस (१७) मीण १८ मेस १९ मयरो २० For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मेसो २१ कन्ना २२ तुला २३ य कन्ना २४ य । इअ चवण रिक्खरासी, जम्मेदिक्खा ए नाणे वि ॥६८॥ च्यवनराशयः॥ छाया-धनुर्वृषभो मिथुनमिथुनौ, सिंहः कन्या तुला अलिश्चैव। धनुर्धनुर्मकरः कुंभो-द्वयोर्मीन: कर्कटो मेषः ॥ ६७ ॥ वृषमीनमेषमकरा-मेषः कन्या तुला च कन्या च । इमे च्यवनक्षराशयो-जन्मनि दीक्षायां ज्ञानेऽपि ॥६८॥ ભાવાર્થ–-પ્રથમ રાષભદેવની જન્મ રાશિ (ધન) ૨ અજીતનાથની (વૃષભ) ૩ સંભવનાથની (મિથુન) ૪ અભિનંદનની (મિથુન) ૫ સુમતિનાથની (સિંહ) ૬ પદ્મપ્રમની (કન્યા) ૭ સુપાર્શ્વનાથની (તુલા) ૮ ચંદ્રપ્રભસ્વામીની (વૃશ્ચિક) ૯ સુવિધિનાથની રાશિ (ધન) દશમા શીતલનાથની (ધન) ૧૧ શ્રી શ્રેયાંસનાથની રાશિ (મક૨) ૧૨ શ્રીવાસુપૂજ્યની (કુંભ) ૧૩–૧૪ વિમલનાથ તથા અનંતનાથ ભગવાનની રાશિ (મીન) ૧૫ ધર્મનાથની રાશિ (કર્ક) ૧૬ શાંતિનાથની (મેષ) ૧૭ કુંથુનાથની રાશિ (વૃષભ) ૧૮ અરનાથની (મીન) રાશિ ૧૯ મલ્લિનાથની (મેષ) ૨૦ મુનિસુવ્રતની (મકર) ૨૧ નમિનાથની (મેષ) ૨૨ શ્રી નેમિનાથની (કન્યા) ર૩ શ્રી પાર્શ્વનાથની (તુલા) ૨૪ શ્રી મહાવીર સ્વામીની રાશિ (કન્યા) જાણવી. આ પ્રમાણે આનંદની ચ્યવન નક્ષત્ર રાશિએ જાણવી. તેમજ જન્મ કલ્યાણકમાં, દીક્ષા કલ્યાણકમાં અને કેવલજ્ઞાનકલ્યાણકમાં પણ ઉપર કહેલાં નક્ષત્ર અને રાશિઓ હોય છે. ૬૭–૬૮ ચ્યવન રાશિ કથનરૂપ ૧૬ મું સ્થાનક પૂર્ણ. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir -- હવે સ જીનેદ્રોને ચ્યવન સમય કહે છે. मूलम् - चुइवेला निसिअर्द्ध, जिणाण २४ एमेव एगसममि । સુવાસારૂ વિયારો, મહેવજી સબ્વેનુ ૬૬ ॥ छाया - च्युतिवेला निशार्द्ध, जिनानामेवमेवैकसमये । च्युतिमासादिविचारो - भरतैरवतेषु सर्वेषु ॥ ६९ ॥ ભાવા—સ જીનવરાના ચ્યવન સમય અધ રાત્રિના હાય છે. એજ પ્રમાણે એક સમયમાં ઋષભાદિ સવાઁ અને દ્રો સબધી ચ્યવન માસ, પક્ષ, તિથિ અને નક્ષત્રાદિના વિચાર જણાવ્યે તેજ પ્રમાણે તેમ પાંચ ભરત અને પાંચ અરવત એસ ક્ષેત્રમાં સર્વાં અનેદ્રોના ચ્યવનમાસાદિ તેજ પ્રમાણે જાણવાં, તેમજ સર્વ જીનેાના ચ્યવનસમયપણુ તેજ પ્રમાણે જાણવા. ઇતિ સર્વજીનેાના ચ્યવનસમય કહ્યો. ૫૬૯ા ચ્યવનસમય કથનરૂપ ૧૭ મું સ્થાનક પૂ. હવે સ્વપ્રકાર કહે છે. मूलम-गय १ वसह २ सीह ३ अभिसेय ४ दाम ५ ससि ६ दिणयरं ७ झयं ८ कुंभं ९ पउमसर १० सागर ११ विमाणभवण १२ रयणा १३ ग्गि १४ सुविणाई ॥ ७० ॥ छाया - गजनृषभ सिंहाऽभिषेका-दाम शशिदिनकरा ध्वजः कुम्भः। पद्मसरः सागरविमानं, भवनरत्नाऽग्रयः स्वप्नाः ||७० || ભાવાથ --પ્રથમ જીનેન્દ્ર શ્રી ઋષભદેવ આદિ સ જીનેદ્રોની માતા ચૌદ સ્વસ જુએ છે તે નીચે મુજબ. (ગજ) હાથી. ૧ વૃષભ (૨) સિંહુ (૩) લક્ષ્મીના અભિષેક (૪) પુષ્પમાલા (૫) ચંદ્ર (૬) સૂર્ય (૭) ધ્વજ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) કુંભ–ઘટ (૯) પઘસરોવર (૧૦) ક્ષીર સાગર (૧૧) દેવવિમાન (૧૨) જે જીતેંદ્ર સ્વર્ગમાંથી આવે તેમની માતા દેવવિમાન સ્વમમાં જુએ અને જે નરકસ્થાનમાંથી આવે છે તેમની માતા ભવન-પ્રાસાદ જુએ છે. (૧૨) રત્ન રાશિરત્નને ઢગલો (૧૩) ધૂમ વિનાને શુદ્ધ અગ્નિ (વાલા) (૧૪) આ પ્રમાણે ગર્ભ સ્થિતિ કાળમાં ચૌદ સ્વપ્ન સર્વ છિનવરની માતાઓ દેખે છે. વિશેષમાં શ્રી અષભદેવની માતા પ્રથમ વૃષભ જુએ છે અને અજીતનાથની માતા પ્રથમ(ગજ) હાથી તેમજ શ્રી મહાવીર ભગવાનની માતા પ્રથમ સિંહ જુએ છે. આ પ્રમાણે સ્વપનને અધિકાર જાણવે. मूलम्-नरयउवट्ठाण इहं, भवणं सग्गच्चुयाण उ विमाणं । वीरुसहसेसजणणी, नियंसु ते हरिवसहगयाई ॥७१॥ छाया--नरकोट्टतानामिह,भवनं स्वर्गाच्च्युतानां तु विमानम् । वीरर्षभशेषजननी, नियमात्तानहरिषभगजादीन्।।७१॥ ભાવાર્થ-નરકસ્થાનથી આવેલા જીનેશ્વરાની માતા આ લેકમાં ભવન જુએ છે અને દેવલોકમાંથી આવેલા જનની માતા તે દેવવિમાન જુએ છે. તેમજ શ્રી મહાવીર સ્વામીની માતા પ્રથમ સ્વપ્નમાં સિંહ જુએ છે. અને શ્રી ઋષભદેવ ભગવાનની માતા પ્રથમ સ્વમમાં વૃષભ જુએ છે. તેમજ બાકી જીનેશ્વરોની માતાએ નિયમથી ઉપર કહ્યા પ્રમાણે ગજ આદિ ચૌદસ્વનેને જુએ છે. ઈતિ સ્વપ્ન વિચારણ. | ૭૧ છે. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ હવે નરકાદિ સ્થાનમાંથી આવેલા ઉત્તમ પુરૂષેની ગતિ, मूलम् -दुनरयकप्पगिविज्जा, हरी अ १ तिनरयविमाण एहि जिणा २। पढमा चक्कि ३ दुनरया, बला ४ चउसुरेहि चक्कि ३ बला ४ ॥७२॥ छाया-द्विनरककल्पग्रैधेयकाद्, हरयस्त्रिनरकविमानेभ्योजिनाः। प्रथमाञ्चक्री द्विनरकाद्-बलाश्चतुःसुरेभ्यश्चक्रिवलाः ॥७३॥ ભાવાર્થ–પ્રથમ અને બીજા નરકસ્થાનમાંથી બાર દેવ લોકમાંથી અને રૈવેયકમાંથી આવેલા છે વાસુદેવ થાય છે. પહેલા બીજા અને ત્રિજાનારકસ્થાનમાંથી તથા વિમાનમાંથી આવેલા અનેંદ્રો થાય છે. પ્રથમ નરકસ્થાનમાંથી આવેલા ચક્રવતી થાય છે, પહેલા બે નરકમાંથી આવેલા બલદેવ થાય છે તેમજ ભવનપતિ, વ્યંતર, જતિષ્ક, અને વૈમાનિકોમાંથી આવેલા છ ચક્રવર્તી અને બલભદ્ર થાય છે.૭૩ હવે બલદેવ વિગેરેની માતાઓને દેખાતાં સ્વપ્નોની વિચારણા. मूलम्-जिणचक्कीण य जणणी, निति चउदस गया इ वरसुमिणे । सग १ चउ २ ति ३ इगाई ४ हरि १ बल २ पडिहरी ३ मंडलि अ४ माया ॥७३॥ ( स्वप्नानि ) छाया--जिनचक्रिणाच जननी, नियतश्चतुर्दशगजादिवरस्वमान्। सप्त चतुस्त्रयैकादीन.हरिबलपतिहरिमण्डलिमाता ॥७३॥ ભાવાર્થ-જીનેંદ્ર તથા ચક્રવતીની માતાઓ નિશ્ચય પૂર્વક ગજાદિક ઉત્તમ પ્રકારનાં ચૌદ સ્વપ્ન જુએ છે તેમજ વાસુદેવની માતા સાત સ્વમ બલભદ્રની માતા ચાર પ્રતિ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૩ વાસુદેવની માતા ત્રણ અને માંડલિકરાજાઓની માતા એક ગજાદિક સ્વપ્નને જુએ છે ।।૩॥ ઇતિ સ્વપ્ન વિચારણા, રૂપ ૧૮ સુ સ્થાનક સપૂ. હવે સ્વસના વિચારકા ઢાણુ ? તે કહે છે. मूलम् - पढमस्स पिया इंदा, सेसाणं जणय सुविणसत्थविऊ । अविरिंसु सुहे, सुविणे चउदस जणणि दिट्ठे ॥ ७४ ॥ छाया - प्रथमस्य पिता इन्द्राः, शेषाणां जनकः स्वमशास्त्रविदः । अर्थेन व्यचारयन् शुभान् स्वप्नांश्चतुर्दशजननीदृष्टान् ॥७४॥ ભાવાર્થ-પ્રથમ જીનેશ્વર શ્રીઋષભદેવની માતાએ જોએલાં ચૌદ શુભ સ્વપના અર્થ વિચાર તેમના પિતા નાભિરાજા અને દ્રોએ કર્યાં હતા. તેમજ બાકીના અને દ્રોની માતાઓએ જોયેલા સ્વસના અથ સબંધી વિચારતેમના પિતા તથા સ્વમશાસ્ત્રોના રહસ્યા જાણકાર કુશળ પડિતાએ કરેલે છે, ઇતિ સ્વમવિચારકનિણ ય.સ્વપ્ન વિચારક રૂપ ૧૯મુત્થાનક પૂ. હવે સ જીનવરાની ગર્ભ સ્થિતિ કહે છે. मूलम-दु २ चत्थ ४ नवम ९ बारस १२ तेरस १३ पन्नरस १५ सेस गभटिई । मासा अड ८ नव ९ तदुवरि, उसहाइ कमेणि મૈં વિસા ॥ ૭૧ || छाया - द्वितीयचतुर्थ नवमद्वादश- त्रयोदशपञ्चदशशेषगर्भ स्थितिः । मासा अष्टनवतदुपरि, ऋषभादौ क्रमादिमे दिवसाः ॥ ७५ ॥ ભાવા-ખીજા શ્રી અજીતનાથ ચેાથા શ્રી અભિનંદૅન નવમા શ્રી સુવિધિનાથ ખારમા શ્રીવાસુપુજ્ય તેરમા શ્રી વિમલનાથ તેમજ પંદરમા શ્રી ધનાથ ભગવાવની ગભ ܪ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થિતિ આઠમાસ અને બાકીના તીર્થકરેની ગર્ભ સ્થિતિ નવમાસની હોય છે. તેમજ તે માસની ઉપર ઋષભ આદિ સર્વ નવરોના અધિક દિવસો અનુક્રમે નીચેની ગાથામાં જણાવે છે, मूलम्-चउ १ पणवीसं २ छहिण ३ अडवीसं ४ छच्च ५ छच्चि ६ गुणवीसं ७ सग ८ छब्बीसं ९ छ १० च्छ य ११ वीसी १२ गवीसं १३ छ १४ छब्बीसं १५ ॥ ७६ ॥ छाया--चतुः पञ्चविंशतिदिना--न्यष्टाविंशतिः षट्चषट्चैकौन विशतिः । सप्तषविंशतिःषषट्च,विंशतिरेकविंशतिः षट् ष इविंशतिः ॥७६ ॥ ભાવાર્થશ્રીષભાદિકનેક્રોનિ ગર્ભસ્થિતિના દિવસે मनु मे यार (१) ५यास (२) छ (3) महावीश (४) ७ (५) छ (6) मोगलास (७) सात (८) छवीश (6) छ (१०) छ (११) विश (१२) वीश (13) ७ (१४) छवीश (१५) ॥ ७६ ॥ मूलम्-छ १६, पण १७, अड १८, सत्त, १९, ह य २०, अट २१, ४ १२, छ २३, सत्त २४, हुंतिगब्मदिणा । इत्तो उसहाइ जिणाण, जम्ममासाइ वुच्छामि ॥७७॥ छाया-षट्पञ्चाऽष्ट सप्ताऽष्ट च, अष्टाऽष्टषट् सप्तभवन्ति गर्भ दिनानि। इतोषभादिजिनानां, जन्ममासादि वक्ष्यामि ॥ भावार्थ:- ७ (१६) पांय (१७) 218 (१८) सात (१८) मा8 (२०) मा8 (२१) मा3 (२२), (२3) सात (२४) For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra “દ આ પ્રમાણે ઋષભાદિ સતીકરાના ગભ સ્થિતિ ના દિવસે જાણવા તેનુ કેષ્ટક નીચે મુજબ. શ્રીજીનવરના ગભ કાલના યત્ર ૧ R ૩ ૪ ૫ ૬ નામૠ| અ. સેં. અભિ | સુ ૫. માસ ૯ ८ દીવસ ૯ ८ ૪૨૫ ૬ ૨૮ મૈં નામ વિ માસ ૧૩ ૧૪ ૧૫ ૧૬ અધ શાં ८ www.kobatirth.org ૨ ८ ૯ ૪૫ لا ૩ ટ્ ૬ ૯ ૬|૧૯ ७ ८ ૯૦૧૦ ૧૧ ૧૨ કુ | અ મ રે સુ|.| સુ. શી. શ્રે વા. | ૯ | ८ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭|૧૪|૧૯|૨૦|૨૧|૨૨|૨૩ ૨૪ ને પા મા ૯ હ ૯ હું 4 <¢ ૭ ૨૬ ૬ ૬ ૨૦ ૯ For Private And Personal Use Only 9 V Y Tr لا દીવસ |૨૧ ૬૦૨૬ ૫ ८ આ પ્રમાણે ગ`કાલ સછનવરને જાણવા. ગર્ભાવસ્થાના કાલના કથનરૂપ વિસમું સ્થાનક પૂર્ણ થયું. હવે ઋષભાદિજીને દ્રાના જન્મ માસાદિ ગ્રંથકાર કહે છે. मूलम् - चित्तबहुलमी १ सिअ - माहहमि २ मग्गचउदसी ३ माहे । सिअविअ ४ व साहहमि ५ कत्तिअगे कसिण વાસિમ || ૭૮ ॥ ટ ૯ - ટ ८ ७ Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया-चैत्रबहुलाऽष्टमी श्वेतमाघाष्टमो मार्गचतुर्दशी माघे । सितद्वितीया वैशाखाष्टमी, कार्तिक कृष्णद्वादशिका ॥७८॥ ભાવાર્થ-શ્રી ઋષભદેવ ભગવાનને જન્મ ચિત્ર વદી ૮. અજીતનાથને જન્મ મહાસુદ ૨. સંભવનાથને જન્મ માગશર સુદી ૪. અંભિનંદનને જન્મ મહા સુદી ૨. સુમતિનાથને જન્મ વઈશાખ સુદી ૮ પદ્મપ્રભુને જન્મ કાર્તિક વદી ૧૨ (૬) ૭૮ मूलम्-जिहसि७ पोसकसिणा, य बारसी ८ मग्गपंचमीचेव। कसिणा य माहबारसि १०, फग्गुणबारसि ११ चउद्दसिआ १२ छाया-ज्येष्ठसिता पौपकृष्णा, च द्वादशीमार्गपञ्चमीचैव । कृष्णाच माघद्वादशी, फाल्गुनद्वादशी चतुर्दशिका ॥ ७९ ॥ मापाथ-७-सुपाय नाथ न्ये सुदी १२ (८) यद्रप्रम પિષ વદી ૧૨ (૯) સુવિધિનાથ માગશર વદી પ (૧૦) શીતલનાથ મહા વદિ ૧૨ (૧૧)મા શ્રીયાંસનાથ ફાગણ વરી ૧૨ (૧૨)વાસુપૂજ્ય ફાગણ વદી ૧૪ જન્મકલ્યાણક જાણવું. मूलम्-माहस्स सुद्धतइया, १३ तह वइसाहम्मि तेरसी कसिणा। १४ माहसिअतइय १५ जिट्टे, कसिणा तेरसि १६ विसाहच उद्दसिआ १७ ॥ ८० ॥ छाया-माघस्य शुद्धतृतीया, तथा वैशाखे भयोदशी कृष्णा । माघसिततृतीयाज्येष्ठे,कृष्णा त्रयादशी वैशाख चतुई शिका॥८॥ ભાવાર્થ–(૧૩)માં શ્રી વિલમનાથ મહાસુદ ૩ (૧૪) મા અનંતનાથ વઈશાખ વદી ૧૩ (૧૫) ધર્મનાથનો જન્મ મહા For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ સુદી ૩(૧૬)શાંતિનાથને જન્મ જેઠ વદી ૧૩ (૧૭) કુંથુનાથ ને જન્મદિવસ વઈશાખ વી ચાદશ . ૮૦ ___ मूलम्-सियमग्गदसमि १८ गारसि १९, बहुलट्ठमि जिट्ठ २० सावणे मासे २१॥ सावणसियपंचमी २२ पोसकसिणदसमि २३ सियचित्ततेरसिया २४ ॥ ८१ ॥ जन्ममासादिः ॥ छाया-सितमार्गदशम्येकादशी, बहुलाष्टमी ज्येष्ठ श्रावणेमासे । श्रावणसितपञ्चमी पौष, कृष्णादशमी सितचैत्रत्रयोदशिका ભાવાર્થ–(૧૮) શ્રી અરનાથને જન્મ માગશર સુદી દશમ (૧૯) મલિનાથને માર્ગશીર્ષ સુદી અગીયારસ (૨૦) મુનિસુવ્રતસ્વામીને જન્મ જેઠ વદી આઠમ (૨૧) નમિનાથ ને જન્મ શ્રાવણ વદ આઠમ (૨૨) નેમિનાથને જન્મ શ્રાવણ સુદી ૫ (૨૩) શ્રી પાશ્વનાથને જન્મ પિષ વદી દશમ ૨૪ શ્રી મહાવીરસ્વામીને જન્મ ચૈત્ર સુદી ૧૩ એ પ્રમાણે સર્વ તીર્થકરોના જન્મમાયાદિ જાણવા ૫૮૧ એકવીશમું (૨૧) દ્વાર સંપુર્ણ. હવે જન્મસમયનાં નક્ષત્ર અને જન્મ રાશી કહે છે. मूलम्-वेला २२ रिक्खा३३ रासो२४, पुलिं . भणिया इहा. विविन्नेया, संखिज्जकालरूथे, तइयरयंते उसहजम्मो ॥१॥८२ છાવા–સ્ટા કક્ષામાં સારવા, પૂર્વ મળતા રૂદાઇવિવાદ संख्येयकालरूपे, तृतीयारकान्ते ऋषभजन्म ८२॥ ભાવાર્થ–સર્વજીનેંદ્ર સંબંધી યવન કલ્યાણક ની જે વેલા, નક્ષત્ર અને રાશીઓ કહી છે તેજ અહીંયાં For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૮ જન્મ કલ્યાણુકમાં પણ જાણુવાં. હવે જન્મ સધી આરા જણાવે છે, સખ્યાત કાળરૂપ ત્રીજા આરાના પત–અંતભાગમાં આદ્યશ્રીઋષભદેવ ભગવાન્ જન્મ્યા मूलम् - अजियस्स चउत्थारय, मज्झे २ पच्छद्धि संभवाईण १७१ तस्संति अराईणं ७, जिणाण जम्मो तहां मुक्खो ॥८३॥ छाया - अजितस्य चतुर्थारक- मध्ये पचार्द्धे संभवादीनाम् । तस्यान्तेऽरादीनां, जिनानां जन्म तथा मोक्षः ॥ ८३ ॥ ભાવા–૨ શ્રી અજીતનાથ ભગવાનના જન્મ તથા મેક્ષ ચેાથા આરાના મધ્યભાગમાં જાણવા. શ્રી સંભવનાથ આદિ પંદર જીનેશ્વરાના જન્મ તથા માક્ષ ચાથા આરાના પશ્ચિમ અ ભાગમાં જાણવા. તેમજ શ્રી અરનાથઆદિ સાત જીનેદ્રોના જન્મ અને મેક્ષ ચેાથા આરાના અંતમાં જાણવા. હવે છ આરાઓનાં નામ જણાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलम् — सुसमसुसमाय १ सुसमा २ सुसमदुसमा य ३ । दुसुम सुसमाय ४ । दुसुमा य ५ दुसुमदुसुमा ६-७, वसप्पिणुस्सप्पिणी छ अरा ॥ ८४ ॥ કાયા - सुषमसुषमा च सुषमा, सुषमदुषमा च दुःषमसुषमा च दुपमा च दुःपमदुःषमा, ऽवसर्पिण्युत्सर्पिणीषडारकाः॥ ८४ ॥ ખીજા સુષમ, સુષમસુષમ, દુધમસુષમ, પાંસમા દુષમ આરાઓની અવસર્પિણી ભાવા – —પ્રથમ આરા સુષમષમ, ચેાથેા દુષમ-ષમ. આ ત્રીજો અને છઠ્ઠો છ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાય છે, તેમ તેના પશ્ચાનુપૂર્વી એટલે ઉલટાક્રમથી ઉત્સપિણી કાલ થાય છે. વળી તે અવસર્પિણું અને ઉત્સાણિ બંને મળીને એક કાલચક્ર થાય છે. હવે છ આરાઓના કાળનું પ્રમાણ જણાવે છે. मूलम्-सागरकोडाकोडी, चउ १ ति २ दु ३ इग ४ समदुचत्तसहसूणा । वाससहसेगवीसा ५,इगवीस ६ कमा छ अरय મળે છે छाया-सागरकोटाकोट्य-श्चतस्रस्तिस्रोद्वेएकासम द्विचत्वारिंशत्सहस्रोना । वर्षसहस्रकविंशतिरेकविंशतिः क्रમાતષયમાન છે ૮૫ II વિનાગા ! ર૧ | ભાવાર્થ-પ્રથમ આરે ચાર કડાકોડીસાગરોપમ પ્રમાણને છે, બીજે ત્રણ કલાકેડી સાગરેપમાને છે. ત્રીજો આ બે કોડાકોડી સાગરોપમને છે. આર બેતાળીશ હજાર વર્ષ ઓછા એક કેડાછેડી સાગરોપમાને છે. પાંચમ આરે એકવિશ હજાર વર્ષને છે. તેમજ છઠ્ઠી પણ એકવીશ હજાર વર્ષને જાણ. ઈતિ જિન જન્મારકનું પ્રમાણ સંપૂર્ણ હવે જન્મ આરાઓના શેષ-બકીને કાળનું માન કહે છે. मूलम्-जंमाउ इगुणउवईपक्खनियाउयमियं अरयसेसं । पुरिमंतिमाण नेयं, तेण हिअमिमं तु सेसाणं ॥८६॥ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ छाया - जन्मत एकोननवतिपक्ष - निजायुर्मित मर्कशेषम् । प्रथमान्तिमयोर्ज्ञेयं, तेनाऽधिकमिदं तु शेषाणाम् ॥ ८६ ॥ ભાવા—પહેલા અને છેલ્લા જીનેશ્વરના જન્મથી તેમનું આયુષ, નેવ્યાસી પખવાડીયાં ગયા પછી ત્રીજા તથા ચાથા આરાની સમાપ્તિ થાય છે—એટલે શ્રીઋષભદેવ પ્રભુનું ચેારાશી લાખ પૂર્વનું આયુષ અનેઉપર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ખાકી ત્રીજા આરાના કાળ જાણવા. તેમજ શ્રી મહાવીર સ્વામીનું તેર વર્ષનું આયુષ અને ઉપર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ આકી કાલ રહ્યા ત્યારે તેમના જન્મ થયા, તેમજ બાકીના ખાવીશ તીથકરાના પેાતાના આયુષથી અધિક આરાને શેષકાલ જાણવા. તે નીચે પ્રમાણે ખતાવે છે. c मूलम् - अजियस्स अरयकोडी - लक्खा पन्नास १ वीस २ दस ३ एगा ४ । कोडिसहसदस ५ एगो ६, कोडिस ७ कोडिदस ८ एगा ॥ ८७ ॥ छाया - अजितस्यारयकोटीलक्षाः पञ्चाशद्विंशतिदेशैका । कोटि सहखदशैका, कोटिशतं कोटिदशैका ॥८७॥ ભાવાભ–શ્રી અજીતનાથ પ્રભુના જન્મથી ખેતેર લાખ પૂર્વ અધિક અને ખેતાલીશ હુજાર વર્ષે ઓછા પચાશલાખ કેટી સાગરોપમ પ્રમાણચાથા આરાના શૈષકાલ જાણવા. સંભવનાથના જન્મથી સાઠ લાખ પૂર્વ અધિક અને ખેતાળીસ હજાર વર્ષ આછા વિશલાખ કાટી સાગરેાપમ પ્રમાણ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિથા આરાને શેષકાલ જાણવે. ૨ અભિનંદનના જન્મથી પચાસ લાખ પૂર્વ અધિક અને બેતાલીશ હજાર વર્ષ દશકરોડલાખ સાગરોપમ પ્રમાણુ ચેથાઆરાને શેષકાલ જાણ. ૩ પાંચમાસુમતિનાથના જન્મથી ચાલીશલાખ પૂર્વ અધિક અને બેતાલીશ હજાર વર્ષ જૂની એક કરોડ લક્ષ સાગરોપમ પ્રમાણ ચોથા આરાને શેષકાલ જાણ, પાંચમા સુમતિનાથના જન્મથી ત્રીશલાખપૂર્વ અધિક અને બેતાલીશ હજાર વર્ષ ઓછા દશ કરોડ હજાર સાગરોપમ પ્રમાણ ચેથા આરાને શેષકાલ જાણવે. ૫ છઠ્ઠા પદ્મપ્રભના જન્મથી ત્રીશલાખપૂર્વ અધિક અને બેતાળીશ હજાર વર્ષ ઓછા એક હજાર કરોડ સાગરોપમ પ્રમાણ ચોથા આરાને શેષકાલ જાણુ. સાતમા સુપાર્શ્વનાથના જન્મથી વીશલાખપૂર્વ અધિક અને બેતાળીશ હજાર વર્ષ છે એક કરોડ હજાર સાગરોપમ પ્રમાણે ચેથા આરે શેષ રહે છે. આઠમા ચંદ્રપ્રભના જન્મથી દશ લાખ પૂર્વ અધિક અને બેતાળીશ હજાર વર્ષ ઓછા સો કરોડ સાગરેપમ પ્રમાણ ચોથે આરે શેષ રહે છે. નવમા શ્રીસુવિધિનાથના જન્મથી બે લાખ પૂર્વ અધિક બેતાળીશ હજાર વર્ષ ઓછા દશકરોડ સાગરોપમ પ્રમાણ ચેાથે આરે બાકી રહે છે. દશમા શીતલનાથના જન્મથી એક લાખ પૂર્વ અધિક બેતાળીશ હજાર વર્ષ ઓછા એક કરોડ સાગરોપમ પ્રમાણે થો આરો બાકી જાણ. मूलम्-वायालसहस्सूणं, इअ नवगे अट्ठगे पुणो इत्तो। पणसहि लक्खचुलसी, सहसहि होइ वरिसाणं ॥४८॥ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર छाया - द्विचत्वारिंशत्सहस्रोनं, इतिनवकेऽष्टकेपुनरितः । पञ्चषष्टिलक्षचतुरशिति सहस्राधिकं भवति वर्षाणाम्॥८८ ભાષા—પૂર્વોક્ત નવ એટલે અજીતનાથથી લઈ શીતલનાથ સુધી ખેતાલીશ હજાર વર્ષ ઓછાં કરવાં, ત્યાર ખાદ શ્રીશ્રેયાંસપ્રભુથી આરભી શ્રીઅરનાથ સુધી~~આઠે જીનેદ્ર સુધી પાંસઠલાખ ારાશી હજાર વર્ષ અધિક જાણવાં. તે નીચે જણાવે છે. मूलम् - अयरसयं १ छायाला २, सोलस ३ सग ४ तिन्नि पलिअपायतिगं ६ । पळियस्स एगुपाओ ७, वरिसाणं कोडसहसो य ८ ॥ ८९ ॥ छाया-अतरशर्तषट्चत्वारिंशत्, ― Acharya Shri Kailassagarsuri Gyanmandir पल्यस्यैकपादो - वर्षाणां कोटिसहस्रश्च ॥८९॥ ભાવા શ્રી શ્રેયાંસનાથના જન્મથી પેાતાના આયુષનાં વ ચારાશીલાખ અને પાંસેઠલાખ (૬૫) ચારશી હજાર (૮૪) વર્ષ અધિક એસા સાગરોપમ પ્રમાણ ચેાથાઆરતું શેષ જાણવું એટલે સા સાગશયમ એકકરોડ એગણપચાસ લાખ ચેારાશી હજાર વર્ષ પ્રમાણ ચાથાઆરાનું શેષ જાણવું (૧) વાસુપૂજ્યના જન્મથી શ્વેતાળીશ સાગરાપમ એક કરોડ પચાસ લાખ અને ચારાથી હજાર વર્ષ ચેાથા આરાનું શેષ, (૨) વિમલનાથના જન્મથી સાળ સાગરાપમ પચીશલાખ અને ચેારાશી હજાર વર્ષ પ્રમાણુ ચોથા આરાનું શેષ (૩) શ્રી અનંતનાથના જન્મથી સાત સાગર પંચાવનલાખ ચારાશી હજાર વર્ષ શેષ (૪) ધર્મનાથના જન્મથી ત્રણ સાગરોપમ પંચાતર લાખ षोडशसप्तत्रीणिपल्यपादत्रिकम् For Private And Personal Use Only ५ Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ અને ચોરાશી હજાર વર્ષ શેષ, (૫) શાંતિનાથના જન્મથી પિપાપમ, છાસઠ લાખ અને ચોરાશી હજાર વર્ષ પ્રમાણુ શેષ (૬)શ્રી કુંથુનાથના જન્મથી પા૫પમ, (૫૯અમને ચે ભાગ) છાસઠલાખ અને અગણ્યાશી હજાર વર્ષ પ્રમાણુ શેષ. (૭) શ્રી અરનાથના જન્મથી એક કરોડ હજાર છાસઠ લાખ અને અડસઠ હજાર વર્ષ પ્રમાણ ચોથા આરાનું શેષ જાણવું. ૮ __ मूलम्-तिसु चुलसिसहस्सहिया, १ पणसट्टि २ इगार पंच लक्खा य३ । चुलसीसहसा १ तो सड़-दुसय २ पासस्स માસે રૂ. ૧૦ | (મારાષાઢા) छाया-त्रिषु चतुरशीतिसहस्राधिकार, पञ्चषष्टिरेकादश પન્નષ્ઠક્ષા જાતિલાન તત સાદ્ધદ્ધિાતે - શાપ" || ૧૦ | ભાવાર્થ–મલ્લિનાથ, મુનિસુવ્રત અને નેમિનાથ એ ત્રણ જીનેંદ્રમાં પિતાનું આયુષ તેમજ ચોરાશી હજાર વર્ષ અધિક ગણવાં. તે નીચે પ્રમાણે–શ્રીમલિલનાથના જન્મથી છાસઠલાખ ઓગણચાળીશ હજાર વર્ષ પ્રમાણ ચોથા આરાનું શેષ જાણવું મુનિસુવ્રત સ્વામીના જન્મથી બારલાખ અને ચાર હજાર વર્ષ પ્રમાણુ શેષ છે ૨. શ્રી નમિનાથના જન્મથી પાંચ લાખ અને ચેરાણું હજાર વર્ષ પ્રમાણ નેમિનાથના જન્મથી પંચાશી હજાર વર્ષ બાકી જાણ. શેષ. શ્રી પાર્શ્વનાથના જન્મથી ત્રણસે પચાસ વર્ષ પ્રમાણ ચોથે આરે શેષ જાણ. વિશેષમાં બાવીશ તીર્થંકરામાં ૩ ત્રણ વર્ષ અને સાડાઆઠમાસ આધક ગણવા. જન્મ આરાઓને શેષકાલ કો. (૨૨) For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ હવે તીર્થંકરાના જન્મના દેશ કહે છે. मूलम् -- दुसु कोसला १-२ कुणाला ३, दुसु कोसल ४-५ वच्छ ६ कासि ७ पुव्वो अ ८ । सुन्न ९ मलय १० सुन्नं ११ गा १२, पंचाळा १३ कोसला १४ सुन्नं १५ ॥ ९१ ॥ तिस्रु कुरु १८ विदेह १९ मगहा २०, विदेह २१ को सट्ट २२ कासि २३ तह पुव्वो २४ | देसा इमे जिणाणं, जम्मस्स इमाओ नयरीओ ॥९२॥ છાયા-ઢો, જોશાળાકૌ, કળાહોયો: જોગાવ હારી પૂર્વેશ । શૂન્યમજીયશૂન્યા[l, વલ્લાહા: જોહા મ || ૧૨॥ त्रिषु कुरवोविदेहमगधा - विदेह कुशार्त्ताः काशी तथा પૂર્વઃ । રેશા રૂમે નિનામાં, નમ્મન મા સર્ચઃ ॥૨॥ ભાવા——શ્રી ઋષભદેવ તથા અજીતનાથના જન્મ કેશલદેશમાં, સંભવનાથના કુણાલદેશમાં, અભિનદન અને સુમતિનાથના જન્મ કેશલદેશમાં. પદ્મપ્રભુના જન્મ વચ્છદેશમાં, સુપાર્શ્વનાથના જન્મ કાશીદેશમાં, ચદ્રપ્રભના જન્મ પૂર્વ દેશમાં,+ નિશ્ચય નથી સુવિધિનાથને જન્મ કૈાશલ દેશમાં થયા. શીતલનાથના જન્મ મલયદેશમાં શ્રેયાંસનાથના જન્મ કાશી દેશમાં, વાસુપૂજ્યના જન્મ અ’ગદેશમાં, વિમલનાથના જન્મ ૫ચાલદેશમાં, અનંતના +સુવિધિનાથ (૯) શ્રી શ્રેયાંસનાથ (૧૧) ધનાથ (૧૫) એ ત્રણનેદ્રોના જન્મદેશના મૂળ ગાથામાં નિર્ણય કરાયે નથી પરંતુ શ્રી શાંતિવિજયજીના જૈન તીર્થં ગાઈડના આધારે ભાવામાં દેશનાં નામ આપ્યાં છે. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ નાથને જન્મ કોશલ દેશમાં ધર્મનાથને જન્મ ઉત્તર કૌશલ દેશમાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણેને જન્મ કુરૂદેશમાં, મલ્લિનાથને જન્મ વિદેહ દેશમાં, મુનિસુવ્રતને જન્મ મગધ દેશમાં, શ્રી નમિનાથને જન્મ વિદેહ દેશમાં નેમિનાથને જન્મ કુશાd દેશમાં, પાર્શ્વનાથને જન્મ કાશી દેશમાં અને મહાવીર સ્વામીને જન્મ પૂર્વદેશમાં જાણ. આ પ્રમાણે સર્વ અને દ્રોના જન્મ દેશ કહ્યા, જન્મદેશરૂપ (૨૭) મુ. વળી તેમની જન્મ નગરીઓનાં નામ આગળની ગાથાઓમાં કહ્યા પ્રમાણે જાણવાં. જેમકેमूलम्-इक्खागभूमि १ उज्झा २, सावत्थी ३ दोसु उज्झ ४-५ कोसंबी ६ । वाणारसि ७ चंदपुरी ८, कायंदी ९ भद्दिलपुरं १० च ॥ ९३ सीहपुर ११ चंप १२ कंपिल्ल १३ उज्झ १४, रयणपुर १५ ति गयपुर १८ मिहिला १९ । रायगिह २० मिहिल २१ सोरियपुर २२ वाणार. सिअ २३ कुंडपुरं २४ ॥ ९४॥ जन्म नगर्यः ॥२८॥ छाया--इक्ष्वाकुभूमिरयोध्या, श्रावस्तीद्वयोरयोध्या कौशाम्बी। वाराणसी चन्द्रपुरी, काकन्दी भद्दलपुरश्च ॥९॥ सिंहपुरं चम्पा काम्पिल्या-ऽयोध्या रत्नपुर-इति गजपुर मिथिलो । राजगृहं मिथिला सौर्यपुरं, वाणारसी च कुण्डપુર . ૧૪ ભાવાર્થ–પ્રથમ શ્રી ઋષભદેવની જન્મભૂમી ઈફવાકુભૂમિ-(૧) અયોધ્યા નગરી (૨) શ્રાવસ્તી (૩) અયોધ્યા (૪) For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ (4) ौशांची (१) वारसी (७) चंद्रपुरी (८) आळंदी • (E) भद्दिसपुर (१०) सिंहपुर ( ११ ) यथा ( १२ ) पिढ्य नगर (१३) अयोध्या (१४) २त्नपुर (१५) गनपुर ( हस्तिनापुर ) ( - १९ - १७ - १८) मिथिला (१८) रामगृह (२०) मिथिला (२१) सौर्यपुर (२२) वारसी (२३) क्षत्रियङ्कुड्युर नाभे નગર છે-આ પ્રમાણે ચાવીશ તીર્થંકરાની જન્મ નગરીએ કહી અઠ્ઠાવીશમું સ્થાન સંપૂર્ણ. હવે તેમની માતાઓનાં નામ કહે છે. मूलम् - मरुदेवी १ विजयदेवी २, सेणा ३ सिद्धत्थ ४ मंगल ५ सुसीमा ६ । पुहवी ७ लक्खण ८ रामा ९, नंदा १० वि०हू ११ जया १२ सामा १३ ॥ ९५ ॥ सुजसा १४ सुव्वय १५ अइरा १६, सिरि १७ देवि १८ पभावई य १९ पवई २० | बप्पा २१ सिवा य २२ वामा २३ तिसलादेवी अ २४ जिणमाया ॥ ९६ ॥ इति जिनजनन्यः ॥ २९ ॥ छाया - मरुदेवी विजयदेवी, सेना सिद्धार्था मङ्गला सुसीमा । पृथ्वी लक्ष्मणा रामा, नन्दा विष्णुर्जयाश्यामा ॥ ९५ ॥ सुयशाः सुव्रताऽचिरा, श्रीदेवी प्रभावती च पद्मावती । वमा शिवा च वामा, त्रिशलादेवी च जिनमातरः ||९६ ॥ ભાવા—પ્રથમ અને દ્રની માતા મરૂદેવી (૧) વિજયदेवी (२) सेना (3) सिद्धार्था (४) भंगमा ( 4 ) सुसीमा (६) पृथ्वी भाता (७) सक्ष्मणादेवी (८) रामादेवी (८) नहादेवी For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ (१०) विष्णुदेवी (११) क्या ( १२ ) श्यामादेवी ( 13 ) सुयशादेवी (१४) सुव्रतादेवी (१५) मन्थिराहेवी (१९) श्रीदेवी (१७) हेवीभाता (१८) प्रभावती (१८) पद्मावती (२०) पत्राहेवी (२१) शिवा (२२) बाभा (२३) त्रिशसाहेवी (२४) सर्व તીર્થંકારાની માતાઓનાં નામ કહ્યાં. ૨૯ મું પ્રકરણ સંપૂર્ણ હવે તીર્થંકરાના પિતાનાં નામ કહે છે. मूलम- नाही १ जियसत्तु २ जियारि ३, संवरो ४ मेह ५ घर ६ पइनिवो ७ । महसेण ८ सुगिव ९ दढरह १०, वि०हू ११ वसुपुज्ज १२ कयवम्मो १३ ।। ९७ ।। सिहसेण १४ भाणु १५ विससेण १६ सूर १७ सुदरिसण १७ कुंभय १९ सुमित्तो २० । विजओ २१ समुदविजया २२ ऽससेण २३ सिद्धत्थ २४ जिपिअरो ॥ ९८ ॥ जिनजनकाः छाया - नाभिर्जितशत्रुर्जितारिः, संवरोमेघोधरः प्रतिष्ठनृपः । महसेनः सुग्रीवोदृढरथो - विष्णुवसृपूज्यः कृतवर्मा ॥९७॥ सिंहसे नोभानुर्विश्वसेनः सूरः सुदर्शनः कुम्भः सुमित्रः । विजयः समुद्रविजयो- श्वसेनः सिद्धार्थों जिन पितरः ॥९८॥ ભાવા—પ્રથમ શ્રી ઋષભદેવના પિતા નાભિરાજા (૧) ખીજા શ્રી અજીતનાથના પિતા જીતશત્રુ, (ર) ત્રીજ શ્રી સ’ભવનાયના પિતા જિતારિ રાજા ( ૩ ) ચેાથા શ્રીઅભિનનના પિતા સવર રાજા (૪) પાંચમા શ્રી સુમતિનાથ ના પિતા મેઘરાજા (૫) છઠ્ઠા શ્રી પદ્મપ્રભના પિતા શ્રીધરરાજા (६) सातमा सुपार्श्वनाथना पिता प्रतिष्ठ राज (७) आभा For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ચંદ્રપ્રભના પિતા મહસેન (૮) નવમા સુવિધિનાથના પિતા સુગ્રીવ (૯) દશમા શીતલનાથના પિતા દેઢરથ (૧૦) અગી ચારમા શ્રેયાંસનાથના પિતા વિષ્ણુરાજા (૧૧) ખારમા શ્રીવાસુપૂજ્યના પિતા વસુપૂજ્ય (૧૩) તેરમા વિમલનાથના પિતા કૃતવર્મા (૧૩) ચૌદમા અનંતનાથના પિતા સિંહુસેન ( ૧૪ ) પંદરમા ધમનાથના પિતા ભાનુરાજા (૧૫) સેાળમા શાંતિનાથના પિતા વિશ્વસેન રાજા (૧૬) સત્તરમાં કુંથુનાથના પિતા સૂર રાજા (૧૭) અઢારમા અરનાથના પિતા સુદર્શન રાજા (૧૮) એગણીસમા મલ્લિનાથના પિતા કુંભરાજા (૧૯) વિશમા શ્રી મુનિસુવ્રતસ્વામિના પિતા સુમિત્ર રાજા (૨૦) એકવશમા નિમનાથના પિતા વિજયરાજા (૨૧) ખાવિંશમા શ્રી નેમિનાથના પિતા સમુદ્રવિજય (૨૨) તેવીશમા શ્રી પાશ્ર્વનાથના પિતા અવસેન રાજા (૨૩) ચૈાવિશમા શ્રી મહા વીરસ્વામીના પિતા સિદ્ધારાજા (૨૪) આ સવ અનેદ્ર ભગવાનના પિતાએ કહ્યા. (૩૦) હવે તી કરોની માતાએ અને તેમના પિતાની ગતિ કહે છે. मूलम् - अट्ठ जणणीउ सिडा, नाही १ नागेसु सत्त ईसाणे । अट्ठ य सणकुमारे, माहिंदे अह पिअरो य ॥ ९९ ॥ वीरस्स पढमपिअरो, देवाणंदा अ उसभदत्तोअ । सिद्धापच्छिमपिअरो, पुणपत्ता अच्चुए वावि ॥ १००॥ છાયા–ગટબનન્ય:સિદ્ધા—નામિાંનેવુ સસ ફેરાને अष्ट च सनत्कुमारे, माहेन्द्रेऽष्टपितरश्च ॥ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ वीरस्य प्रथम पितरौ, देवानन्दाचर्षभदत्तश्च । सिद्धौ पश्चिमपितरौ, पुनः प्राप्तावच्युते वाऽपि ॥१०॥ ભાવાર્થ–શ્રી રૂષભ આદિ આઠ જીતેંદ્રની માતાઓ મોક્ષ સ્થાનમાં ગઈ, તેમજ રૂષભદેવના પિતા નાભિરાજા નાગકુમારમાં ગયા અને અજીતનાથ આદિ સાત જીનેશ્વરના પિતાઓ ઈશાન દેવલેકમાં ગયા. સુવિધિનાથ આદિ આઠ છદ્રોનાં માતાપિતા સનસ્કુમાર દેવલોકમાં ગયા અને શ્રી કુંથુનાથ આદિ આઠ જીને દ્રોનાં માતા પિતા માહેદ્ર દેવલોકમાં ગયા વળી પ્રથમ શ્રી મહાવીર સ્વામીનાં પ્રથમ માતાપિતા (દેવનંદા બ્રાહ્મણ અને રૂષભદત્તવિપ્ર) મેક્ષે ગયાં. પશ્ચિમ-છેલ્લા માતા પિતા (ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજા) બારમાદેવ લકમાં ગયા, કેઇક શાસ્ત્રમાં ચોથા દેવલેકમાં ગયાં એમ પણ કહ્યું છે અને કેઈક શાસ્ત્રમાં બારમા દેવલેકમાં ગયા એવા વિકલ્પ છે. આ પ્રમાણે માતાપિતાઓની ગતિ કહી. (૩૧) હવે છપ્પન દિકુમારીઓનાં સ્થાન કહે છે. मूलम्--मेरुअह उड्ढलोया २, चउदिसिरुअगाउ ५ अह पत्ते अं। चउ विदिसि ७ मज्झरुयगा ८, इइंति छप्पन्नदिसि ગુમર | ૨૦ || छाया-मेरोरधऊर्ध्वलोका-चतस्रोदियचकादष्टप्रत्येकम् । चतस्रोविदिङमध्यरुचका-दागच्छन्तिषट्पञ्चाशदिक्कुमाચિર | ૨૨ . ભાવાર્થ–મેરૂ પર્વતની નીચે રહેલા ચાર ગજદંત નામે પર્વત છે, તેમની નીચે આઠ દિકુમારીઓનાં ભૂવન For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાન છે. આ વાત અહીં સામાન્ય પણે જણાવી છે વિશેષથી તે સંપ્રદાય ગમ્ય છે, અને મેગિરીની ઉપર નંદન વનમાં આઠ કૂટ-ગિરી શિખર છે, તેમની ઉપર આઠદિક કુમારીઓનાં ભવન છે, રૂચકદ્વીપની ચારે દિશાઓમાં ચારરૂચક ગિરિ છે, તેમની ચારે દિશામાં દિકુમારીઓનાં આઠ આઠ ભવન છે. એકંદર મળી અડતાળીશ (૪૮) દિકુમારીઓ થઈ. તેમજ ચાર દિકુમારીએ રૂચક ગિરિના મધ્ય ભાગમાંથી આવે છે. એમ એકંદર છપ્પન દિકુમારીએ પ્રભુના જન્મ મહેત્સવમાં આવે છે. આ પ્રમાણે દિકુકમારી સ્થાનક તેત્રીશમું સંપૂર્ણ હવે કિકુમારીઓનાં કાર્ય જણાવે છે. मूलम्-संवट्ट १ मेह २ आयंसगा य ३, भिङ्गार ४ तालियं टा य ५ । चामर ६ । जोई ७ रक्खं ८, करेंति एअं માગો . ૦૨ છે છાયા–સંવમેઘવજય, જે તાજીદન્તઝા चामर ज्योती रक्षा, कुर्वन्त्येतानि कुमार्यः ॥२॥१०२॥ ભાવાર્થ-પૂર્વોક્ત સ્થાનમાંથી જનવરના સૂતિકાગ્રહમાં આવીને આઠદિકકુમારીઓ સંવર્તાનામે વાયુને વિકુવે છે, તેમજ આઠદિકુમારીઓ મેઘ વરસાવે છે, આઠદિકુમારીઓ ભંગાર-કળશ ધારણ કરી પ્રભુ સન્મુખ ઉભી રહે છે. આઠ વીંજણા ધારણ કરી ઉભી રહે છે અને આઠદિકુમારીઓ ચામર ધારણ કરી ઉભી રહે છે, ચાર દિકુમારીઓ હાથમાં દીપ–દીવા ધારણ કરે છે અને ચાર દિકુમારી રક્ષાપિટલી પ્રભુના હાથે બાંધવા માટે તૈયાર કરે છે. આ પ્રમાણે છપ્પન For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિકકુમારી જિનૅકોના જન્મ સમયે સૂતિક કાર્ય કરે છે. હિકમારીઓના કાર્યરૂપ ત્રિીશમું સ્થાનક સંપૂર્ણ–૧૦રા હવે ઈકોની સંખ્યા કહે છે, मूलम्-भुवणिंद वीस २० वंतरपहू दुतीसं च ३२ चंदसरा दो२ । कप्पसुरिंदा दस १०इअ, हरिचउसहिति जिणजम्भ।१०३॥ छाया-भुवनेन्द्राविंशतिव्यंन्तर-द्वात्रिंशच्च चन्द्रसूयौं द्वौ । कल्पमुरेन्द्रादशेति, हरयश्चतुःषष्टिर्यन्ति जिनजन्मनि ॥१०३ ભાવાર્થભવનપતિ દેના વીશ ઇદ, વ્યંતરનિકાયના બત્રીશ ઇંદ્ર, બે ચંદ્ર અને સૂર્ય તેમજ બાર દેવલોકના દશ ઇંદ્ર એમ એકંદર ચોસઠ ઈંદ્રો બેંકોના જન્મ સમયમાં આવે છે. ૧૦૩ - હવે ચેસઠ ઇદ્રોનાં કાર્ય જણાવે છે. मूलम्-पडिरूवपंचरूवं, कठवणण्हाणंगरागपूयाई । वत्थाहरणअमयरस,-अठाहियमाइ हरिकिच्चं ॥१०४॥ છાયા-પ્રતિક ઝાડ જૂથાપના રાજપૂનારિા वस्खाभरणाऽमृतरसाष्टाहिकमादि हरिकृत्यम् ॥१०४॥ ભાવાર્થ—–પ્રથમ સાધમેંદ્ર જીતેંદ્રના સૂતિકા ગૃહમાં આવી નમસ્કાપૂર્વક પ્રભુની આજ્ઞા લઈ પ્રભુનું પ્રતિબિંબ માતાની પાસે સ્થાપન કરી પ્રભુને મેરૂ ચુલા ઉપર લઈ જાય છે. અને માતાને જણાવે છે કે અમારે આ કલ્પ–આ ચાર છે કે જીનેશ્વરને જન્મમહત્સવ કરે તે માટે તેમની માતાને અવસ્થાપિની નિદ્રા આપીને ત્યાંથી લઈ જાય છે. સૌધર્મ પિતાનાં પાંચ સ્વરૂપ બનાવે છે, તેમાં એકરૂપથી For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુને પોતે ગ્રહણ કરે છે, બે સ્વરૂપ વડે પ્રભુના બંને પાર્શ્વભાગમાં ચામર ઢેળે છે, એક સ્વરૂપ વડે પ્રભુની આગળ વજધારણ કરે છે અને એક સ્વરૂપ વડે પ્રભુની પાછળ રહી તેમની ઉપર છત્ર ધારે છે. અને મેરૂ પર પ્રભુને લાવીને પિતાના ખોળામાં સ્થાપન કરે છે. પછી આઠ હજાર અને ચોસઠ કલશો વડે સર્વ ઈન્દ્રો મળી પ્રભુને સ્નાન કરાવે છે. ત્યારબાદ અંગ લુશીને ગોશીષચંદન વડે પ્રભુના અંગે વિલેપન તથા પૂજા વિગેરે કાર્ય કરે છે. પછી ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર તથા આ ભૂષણે પ્રભુને પહેરાવે છે. ત્યારબાદ ત્યાંથી પ્રભુને ઉપાડીને માતાની પાસે ભકિતથી મુકી પ્રભુના અંગુઠામાં અમૃતરસ સ્થાપન કરે છે, પછી બત્રીસ કરોડ સુવર્ણવૃષ્ટિ કર્યા બાદ અભય કરનારી આષણા કરે છે. ત્યારબાદ ત્યાંથી ચોસઠ ઈદ્રા નંદીશ્વરમાં જઈને અષ્ટાદ્ધિક મહત્સવ કરી પોતાના સ્થાનમાં જાય છે. એ આદિક સર્વ ઈદ્ર કાર્ય જાણવું. ૩ દા હવે જીદ્રનાં ગેત્ર તથા વંશ કહે છે. मूलम् --गोयमगुत्ता हरिवंस-संभवा नेमिसुव्वया दो वि । कासवगोत्ता इक्खा-गुवंसजा सेस बावीसं ॥१०॥ छाया-गौतमगोत्रौ हरिवंश-संभवी नेमिसुव्रतौद्वावपि । - યાત્રા સ્વાગુરાના રોપાર્જિંરતિ ૨૦૬ / | ભાવાર્થ- શ્રી નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી એ બંનેનું મૈતમત્ર છે, તેમજ તે બને હરિવંશમાં ઉત્પન્ન થયા છે. બાકીના બાવીશજીનવરોનું કાશ્યપ ગોત્ર છે અને ઈક્વિાકુ વંશમાં જમ્યા છેઆ પ્રમાણે જીનેનાં ગોત્ર તથા જિનેશ્વરેને વંશ કહે છે. તે ૩૭ છે ૩૮ છે For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩ હવે જીનેકાનાં નામ કહે છે. मूलम्-उसहो १ अजिओ २ संभव ३, अभिनंदण ४ सुमइ ५ मुप्पह ६ सुपासो ७ ! चंदपह ८ सुविहि ९ सीयल १०, सिज्जंसो ११ वासुपुज्जो अ १२.॥ १०६ ॥ विमल १३ मणंतइ १४ धम्मो १५, संती १६ कुंथू १६ अरो अ १८ मल्ली अ १९| मुणिमुब्बय २० नमि २१ नेमी २२, पासो २३ वीरो २४ अ जिणनाम ॥ १०७ ॥ छाया-ऋषभोऽजितःसंभवो,-ऽभिनन्दनःसुमतिःसुप्रभः पद्मप्रभ] सुपार्थः। चन्द्रप्रभः सुविधिः शीतलः, श्रेयांसो वासुपूज्यश्च ॥१०६॥विमलोऽनन्तजिद्धर्मः, शान्तिःकुन्थुररश्च मल्लिश्च । मुनिसुव्रतोनमिनेमो, पार्थोवीरोजिननामानि ॥१०७॥ ભાવાર્થ-પ્રથમ જીતેંદ્ર નામ શ્રી ઋષભદેવ (૧) બીજા શ્રી અજીતનાથ ભગવાન (૨) ત્રીજા શ્રી સંભવનાથ (૩) ચેથા શ્રી અભિનંદન (૪) પાંચમાં શ્રી સુમતિનાથ (૫) છઠ્ઠા શ્રી સુપ્રભ– પદ્મપ્રભ (૬) સાતમા શ્રીસુપર્ધનાથ (૭) આઠમા શ્રી ચંદ્રપ્રભસ્વામી (૮) નવમાં શ્રી સુવિધિનાથ (૯) દશમા શ્રી શીતલનાથ ભગવાન (૧૦) અગીયારમા શ્રી શ્રેયાંસનાથ (૧૧) બારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી (૧૨) તેરમા શ્રી વિમલનાથ (૧૩) ચોદમાં શ્રી અનંતછત-અનંતનાથ ભગવાન (૧૪) પંદરમા શ્રીધમનાથ સ્વામી (૧૫) સોળમા શ્રી શાંતિનાથ (૧૬) સત્તર મા શ્રી કુંથુનાથ સ્વામી ( ૭) અઢારમા શ્રી અરનાથસ્વામી For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ઓગણીશમા શ્રી મલ્લિનાથસ્વામી ( ૧૯ ) વિશમા શ્રી મુનિસુવ્રતસ્વામી ( ૨૦ ) એકવિશમા શ્રી નમિનાથ(૨૧) વિશમા શ્રી નેમિનાથ-અરિષ્ટનેમિ ( ૨૨ ) ત્રેવીશમા શ્રી પાર્શ્વનાથ ભગવાન્ (૨૩) ચાવીશમા શ્રીમહાવીરસ્વામી ( ૨૪ ) આ પ્રમાણે ચાવીશતિર્થંકરોનાં નામ જાણવાં. જીનનામ સ્તવનરૂપ ઓગણચાલીશનું સ્થાન સંપૂર્ણ. હવે શ્રીજીનવરાના નામના સામાન્ય તથા વિશેષ અથ કહે છે. मुलम् - वयधुरवहणा સદ્દો, उसहो, उसहाइमसु विणलंछणाओ अ १ । रागाइ अजिअ अजिओ, न जिया अक्खेसु વિનવા ! ૧૦૮ || ભાષા छाया -- व्रतधुरवहनाद्वृषभ - ऋषभादिम स्वप्नलाञ्छनाच्च । रागाद्य जितोऽजितो - नजिताऽक्षेषु पित्राम्बा ॥ १०९ ॥ -વૃષભ-મળદ જેમ ગાડાના `સરાને વહન કરે છે તેમ શ્રી આદિનાથ-પ્રથમ તીર્થંકર પાંચમહાવ્રતરૂપ ર-ધુંસરાને વહન કરવાથી તેમનું નામ વૃષભ-ઋષભદેવ રાખવામાં આવ્યું છે. આ ઉપરથી શકા થાય કે સવ તીર્થંકરા વ્રતરૂપ ધુરાને વહન કરે છે. માટે ઋષભનામ સ તીર્થંકરાને સામાન્ય ભાવે પ્રાપ્ત થાય છે. તે શંકાને દૂર કરવા વિશેષ અર્થ એ છે કે પ્રથમ તીર્થંકરની માતાએ અભ સ્થિતિ સમયમાં પ્રથમ સ્વપ્ન વૃષભનું જોયું તેમજ પ્રભુના ચરણમાં વૃષભનું લાંછન-ચિન્હ હાવાથી પ્રથમ તીર્થંકરનુંજ ઋષભદેવ નામ પ્રસિદ્ધ છે, (૧) રાગદ્વેષાદિ શત્રુ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને સર્વથા જીત્યા છે તેથી બીજા તીર્થકરનું નામ અછત છે, સવ તીર્થકરો રાગાદિથી જીતાયા નથી તે સર્વ તીર્થકર અછત કેમ ન કહેવાય ?” ભગવાન ગર્ભમાં આવ્યા પછી અક્ષક્રીડા (પાશકકીડા)માં તેમના પિતા–જીતશત્રુ રાજા પ્રભુની માતા-વિજયાદેવીને જીતી શકયા નથી તેથી બીજા છગેંદ્રનું જ નામ અજીતનાથ જાણવું. (૨) ૧૦૮ मूलम्--मुहअइसयसंभवओ, तइओ भुवि पउरसस्स ___ संभवओ ३ । अभिनंदिज्जइ तुरिओ, हरीहि हरिणा સયા નો ૨૦૧ છે. છાયા––ગુમાડતરામ-રસ્વતીચોવિજપુરસઘઉંમતઃ | अभिनन्द्यते तुरीयो-हरिभिर्हरिणा सदा गर्भे ॥१०९॥ ભાવાર્થ-શુભ અતિશયવાળા હોવાથી ત્રીજા તીર્થકરનું નામ શ્રી સંભવનાથ, દરેક તિર્થંકરો શુભ અતિશયયુક્ત હોય છે, તે ત્રીજા અનવરનું જ નામ શાથી કહેવાય ? સમાધાનમાં એટલું જ કે ત્રીજા જીનેન્દ્ર માતાના ગર્ભવાસમાં આવ્યા ત્યારથી પૃથ્વી ઉપર ઘણું ધન-ધાન્યને સંભવ થયો માટે ત્રીજાનું નામ જન્મથી સંભવનાય છે. (૩) તેમજ સર્વ ઈદ્રો વડે વિનય પૂવક સ્તુતિ કરાયા તેથી ચેથા તીર્થકરનું નામ મોઅભિનંદન, શંકા એ છે કે-દરેક તીર્થકરોને સર્વ ઈંદ્રો નમસ્કારપૂર્વક સ્તરે છે, તે અભિનંદન, એ નામ વિશેષ કહેવાય નહીં, સમાધાનમાં ભગવાન ગર્ભમાં આવ્યા છતાં હંમેશાં ઇદ્ર તેમની સ્તુતિ કરે છે, માટે ચોથા તીર્થકરનું વિશેષ નામ અભિનંદન જાણવું-(૪) ૧૦૯ છે For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलम्स यमवि सुहमइभावा, अंबाइविवायभंगओ सुमई ५ ___ अमलत्ता पउमपहो, पउमपहाअंकसिज्ज डोहलओ६ ॥११० छाया-स्वयमपि सुमतेर्भावा-दम्बा या विवादभङ्गतःसुमतिः । अमलत्वात्पद्मप्रभः, पद्मप्रभाऽङ्कशय्या दोहदतः ॥११०॥ ભાવાર્થ-પિતાની મેળે પણ શુભમતિ-બુદ્ધિને સદ્દભાવ હોવાથી સામાન્ય ભાવે સુમતિનાથ નામ જાણવું અને વિશેષથી પિતાની માતા સંબંધી વિવાદને ભંગકરવાને લીધે પાંચમા તીર્થંકરનું નામ સુમતિનાથ જાણવું (૫) પદ્યની પેઠે નિર્મલ હોવાથી છઠ્ઠા અનવરનું નામ પદ્મપ્રભ જાણવું વિશેષથી પ્રભુના શરીરની કાંતિ પર્વો સમાન લાલ હેવાથી પાનું લંછન લેવાથી અને છનવર ગર્ભ માં આવ્યા ત્યારે તેમની માતાને પધની શયાને દોહિલે થવાથી તેમજ તે દોહિલે ઈકે પૂર્ણ કરવાથી છઠ્ઠા તીર્થકરનું નામ પદ્મપ્રભ જાણવું. मूलम् -मुहषासो अ सुपासो, गम्भे माऊइ तणुमुपासत्ता ७॥ सिअलेसो चंदपहो, ससिपहझयपाणडोहलओ८ ॥१११ छाया-शुभपाश्चश्वसुपाों-गर्भमातुस्तनोः सुपार्श्वत्वात् । सितलेश्यश्चन्द्रप्रभः, शशिप्रभध्वजपानदोहदतः८ ॥१११ ભાવાર્થ–સુંદર પાર્શ્વ એટલે ઉત્તમ પ્રકારનાં પડખાં હોવાથી સુપાર્શ્વપ્રભુનામ જાણવું વિશેષપણે પ્રભુ માતાના ગર્ભમાં આવે છતે માતાના પા ભાગના અવયવ બહુ સુભિત થવાથી સાતમા તીર્થંકરનું નામ સુપાવનાય જાણવું (૭) સિલેક્શાવામાં લેવાથી ચંદ્રપ્રભ છે. અને For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશેષથી ચંદ્રના સરખી શરીરની કાંતિ હોવાથી ચંદ્રનું લાંછન હોવાથી અને માતાને ચંદ્રપાન કરવાને દેહલે થવાથી આઠમા અનેંદ્રનું નામ ચંદ્રપ્રભ જાણવું (૮) ૧૧૧ . मूलम्-हकिरिआए सुविहो, सयं पि जणणी वि गम्भका लम्मि ।। जयतावहरो सियलो, अंबा करफाससमि પિકા . ર૧૨ छाया--शुभक्रियया सुविधिः, स्वयमपि जनन्यपि गर्भकाले । जगत्तापहरःशीतलो-ऽम्बोकरस्पर्शशमितपितृदाहः । ११२ ભાવાર્થ–પ્રભુ પિતે પણ શુભક્રિયા કરે છે માટે તેમનું નામ સામાન્ય પણે સુવિધિનાથ જાણવું, તેમજ ગર્ભ સમયે તેમની માતા પણ શુભ કિયા કરવામાં વિશેષભાવ વાળી થઈ તેથીજ નવમાતીર્થંકરનું નામ વિશેષપણે સુવિધિનાથ જાણવું છે ૯ તેમજ જગતના સર્વ જીને ત્રિવિધતાપ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ સર્વ તાપને દૂર કરવાથી થશીતળનાથ નામ થયું અને ગર્ભ સમયે પિોતાની માતા–નંદાના હસ્તના સ્પર્શથી પિતાને દાહજવર શાંત થયો તેથી દશમા અનવરનું નામ વિશેષ પણે શીતલનાથ જાણવું છે ૧૦ ૧૧૨ मूलम्-सेयकरो सिज्जंसो, जणणीए देविसिजअक्कमणा ।११। मुरहरिवमूहि पुज्जो, पिउसमनामेण वसुपुज्जो१२ छापा--श्रेयस्करः श्रेयांसो-जनन्या देवीशय्याऽऽक्रमणात् ११॥ सुरहरिवसुभिःपूज्यः, पितृसमनाम्ना वासुपूज्य: ९२॥११३ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ ભાવા—જગત્ જનાનું કલ્યાણુ કરવાથી શ્રેચાંસ નામ થયું અને તેમની માતાએ ગભના પ્રભાવથી દેવીએ અધિષ્ઠિત શય્યાનું આક્રમણ કર્યું વળી તે સને કલ્યાણુ કારી સુખકારી થયું તે ઉપરથી વિશેષ શ્રીશ્રેયાંસ નામ જાણવું (૧૧) સુર દેવ હરી ઇંદ્ર અને વસુ નામના દેવ વિશેષ એ સર્વેને પૂજ્ય હાવાથી વાસુપૂજ્ય નામ જાણવુ" તેમજ તેમના પિતા વસુપૂજયના સમાન નામ ઉપરથી વિશેષ નામ વાસુપૂજ્ય જાણવું (૧૨) ૫ ૧૧૩ ॥ मूलम् - विमलो दुहा गयमलो, गब्भे मायावि विमलबुद्धितणू ९३ । नाणाइअणतत्ता, तो णंतमणिदामसुमिणाओ ૨૪ ૫ ૨૨૪ | [itત્તિ ] छाया - विमलोद्विधा गतमलो - गर्भेमाताऽपिविमलबुद्धितनुः । ज्ञानाद्यानन्त्यत्वादनन्तोऽनन्तमणिदामस्वप्नतः ॥ ११४ ॥ ભાવા —માહ્ય-શરીર સંબધી અને આભ્યતર એટલે મનસ’બધી કામ ક્રોધાદિક સર્વે મળતા વિશેષ પ્રકારે નાશ થવાથી સામાન્ય નામ વિમલનાથ જાણવું અને ભગવાન પાતે ગભ સ્થાનમાં આવ્યા તે સમયે માતાની બુદ્ધિ અને શરીર અને નિર્મલ થવાથી વિશેષ પણે વિમલનાથ અભિધાન જાણવું. (૧૩) જ્ઞાન, દર્શન અને ચારિત્રના અનંતપણાને લીધે પ્રભુનું નામ શ્રી અનંતનાથ જાણવું, વિશેષ પણે ગ સમયે પેાતાની માતાએ અનંત એટલે મ્હાટા પ્રમાણવાળી મણિ-રત્નાની માળા સ્વપ્નમાં જોઈ. તેથી તેમનું નામ અનંતનાથ રાખવામાં આવ્યું છે. (૧૪) ૫ ૧૧૪૫ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलम्-धम्मसहावा धम्मो, गम्भे मायावि धम्मिआ अहिअं १५। संति करणाउ संती, देसे असिवो समकरणा।१६। छाया-धर्मस्वभावाद्धर्मा-गर्भ माताऽपि धार्मिकाऽधिकम्।१६। शान्तिकरणाच्छान्ति-देशेऽशिवोपशमकरणात् (१६)।।११५।। ભાવાર્થ–-સામાન્યથી જીવનરને ધાર્મિક સ્વભાવ હોવાથી ધર્મનાથ નામ જાણવું અને વિશેષપણાથી જીદ્ર ભગવાન ગર્ભમાં આવે છતે તેમની માતા ધર્મકાર્યમાં અધિકાધિક પ્રીતિવાળાં થયાં માટે તેનું નામ શ્રી ધર્મનાથ જાણવું. [૧૫] વળી સેળમા તીર્થંકરનું નામ સર્વત્ર શાંતિ એટલે સર્વ ઉપદ્રવ દુર કરવાથી શ્રી શાંતિનાથ જાણવું. તેમજ ગર્ભ સમયે દેશની અંદર મારો–મહામારી વિગેરે દરકવિને દૂર થવાથી વિશેષપણે સેળમા તીર્થંકરનું નામ શ્રી શાંતિનાથ જાણવું. (૧૬) ૧૧૫ मुलम्-कुंथु ति महीइ ठिओ, भूमीठिअरयणथूभसुविणाओ ।१७। साइवुहिकरणा, अरो महारयणअरसुविणा ।१८॥ छाया--कुन्थुरितिमह्यां स्थितो-भूमिस्थितरत्नस्तूपस्वप्नात् । वंशादिद्धिकरणा-दरो महारत्नाकरस्वप्नात् ॥११६॥ ભાવાર્થ–-કુંથુ એટલે પૃથ્વી ઉપર સદ્ધર્મ વિસ્તારવા માટે સ્થિતિ કરતા હોવાથી કુંથુનાથ એ નામ સામાન્યપણે જાણવું અને વિશેષપણે ગર્ભ સમયે તેમની માતાને પૃથ્વી પર રહેલા રત્ન સ્તૂપ (ચત્ય)નું સ્વપ્ન આવવાથી શ્રી કુંથુનાથ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર નામ જાણવું. (૧૭) તેમજ–વંશ અને સમૃદ્ધિ વિગેરેની વિશેષ વૃદ્ધિ કરવાથી અઢારમા પ્રભુનું નામ અરનાથ જાણવું અને વિશેષપણે પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે તેમની માતાએ સ્વપ્નમાં મહારત્નાકર જે તેથી શ્રી અરનાથ નામ જાણવું (૧૮) મે ૧૧૨ मूलम्-मोहाईमल्लजया, मल्ली वरमल्लसिज्जडोहलओ १९ मुणिसुवओ जहत्था-भिहो तहबावि तारिसागब्भे २० - ૨૭ છે. छाया-मोहादिमल्लजया-मल्लिवरमाल्यशय्यादोहदतः। मुनिसुव्रतोयथार्थाऽभिध-स्तथाग्वाऽपि तादृशागर्भ ॥११७ ભાવાર્થ–મહાદિક મલ્લોને જીતવાથી મલ્લિનાથ નામ જાણવું અને વિશેષથી મલ્લિજીનવર માતાના ગર્ભમાં આવ્યા તે સમયે તેમની માતાને ઉત્તમ પ્રકારનાં માલતીનાં પુષ્પોની શય્યાને દોહ-મરથ પ્રગટ થવાથી ઓગણીશમા જીદ્રનું નામ શ્રી મલિનાથ જાણવું. (૧૯) મુનિ સંબંધી ઉત્તમ પ્રકારનાં વ્રત ધારણ કરવાથી મુનિસુવ્રત એ નામ યથાર્થ– એટલે સાર્થક નામ થયું અને વિશેષથી જ્યારે જીનવર ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતા પણ તેવા પ્રકારનાં ઉત્તમ વતેમાં રૂચિવાળાં થયાં તેથી વીશમા અનવરનું નામ શ્રી મુનિસુવ્રત જાણવું. (૨૦) ૧૧૭ | मूलम्-रागाइनामणेणं, गम्भे पुररोहिनामणाउ नमी २१ । दुरिअतरुचक्कनेमी, रिटमणी नेमिमुविणाओ॥२२॥११८॥ For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ छाया-रागादिनामनेन, गर्भे पुररोधिनामनान्नमिः । दुरिततरुचक्रनेमी-रिष्टमणिर्नेमिस्वप्नतः २२ ॥ ११८ ॥ ભાવાર્થ—-રાગદ્વેષ રૂપ શત્રુઓને નમાવવાથી [ વશ કરવાથી ] નમિ નામ જાણવું, વિશેષપણે પ્રભુ ગર્ભાશયમાં આવ્યા ત્યારે નગરને રાધ કરનાર (રોકનાર) શત્રુભૂત અન્ય રાજાએ પ્રભુની માતાને કિલ્લા ઉપર ફરતાં જોઈ ભય પામીને નાશી ગયા તેથી એક વિશમાં તીર્થકરનું નામ નમિનાથ જાણવું, તેમજ ભવાંતરમાં પરિભ્રમણ કરાવનાર પાયરૂપ વૃક્ષેનો નાશ કરવામાં ચક્રધારાસમાન હવાથી નેમિનાથ એ નામ સામાન્યથી જાણવું અને વિશેષથી ભગવાન્ ગર્ભમાં આવ્યા ત્યારે શિવાદેવી માતાએ સ્વપ્નમાં રિષ્ઠરત્નમય નેમિ (ચકે ધારા) દેખવાથી સ્વપ્નાનુસારે બાવીશમાં તીર્થકર રિષ્ટનેમિ અથવા અરિષ્ટ–અમંગલને નાશ કરવાથી અરિષ્ટનેમિનાથ જાણવું. ૨૨ ૧૧૮ मुलम्-भावाण पासणेणं, निसिजणणोसप्पपासणा पासो। नाणाइधणकुलाईण, बद्धणो बद्धमाणो य २४ ॥११९ ॥ छाया-भावानां दर्शनेन, निशि जननी सर्पदर्शनातपावः। ज्ञानादि धनकुलादीनां, वर्द्धनो वर्द्धमानश्च ॥ ११९ ॥ ભાવ થ–સર્વ સંસારમાં રહેલા પદાર્થોને જ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે જેવાથી શ્રી પાર્શ્વનાથ નામ જાણવું. વિશેષથી પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે રાત્રિમાં વામાદેવીએ પોતાની શય્યા પાસે જાતે સર્ષ જે તેથી તેવીસમા તીર્થંકરનું નામ શ્રી પાર્શ્વનાથ એ નામ યથાર્થ થયું છે. તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર, For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીય, ઉપયોગ અને તપની વૃદ્ધિ કરવાથી સામાન્યથી વદ્ધમાન નામ જાણવું. વળી વિશેષથી ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી સિદ્ધાર્થ રાજાના ઘરમાં ધન, ધાન્ય, સુવર્ણ અને કુલ વિગેરેની વૃદ્ધિ થવા લાગી. અને કેટલાક દેશમાં જય વિજ્ય મેળવ્યો તેથી ચોવીસમા તીર્થંકરનું નામ શ્રી વર્ધમાન સ્વામી જાણવું (ર૪) ૧૧૯ ! - હવે “વીસ” એ નામની અપેક્ષાએ સામાન્ય વિશેષ અર્થ કહે છે. मूलम्-अहवा भावारिजया, वीरो दुठसुरवामणीकरणा २४ । सामन्नविसेसेहि, कमेण नामत्थदारदुगं ॥ १२० ॥ छाया-अथवा भावारिजया-दीरोदुष्टसुरवामनीकरणात् । सामान्य विशेषाभ्यां, क्रमेण नामार्थद्वारद्विकम् ॥ १२० ॥ ભાવાર્થ—અથવા ભાવારિ-ક્રોધ, માન, માયા, લેભ, કામ, રાગ અને દ્વેષ વિગેરે અંતરંગ શત્રુઓને વિજય કરવાથી વીર નામ સામાન્ય પણે જાણવું અને બાલ્યાવસ્થામાં આમલકી ક્રીડા કરતાં દુષ્ટ દેવતાએ પ્રભુને ભય પમાડવા માટે તેમને ઉપાડીને સાતતાડ સમાન ભયંકર રૂપ કયું ત્યારબાદ પ્રભુએ તે દેવની દુષ્ટતા જોઈ તેને એક મુષ્ટિ મારીને તેનું વામન સ્વરૂપ કર્યું. પછી તે દેવે પ્રભુની આગળ ક્ષમા માગી, એ પ્રમાણે પ્રભુનું પરાક્રમ જોઈ ઇદ્ર ભગવાનનું નામ મહાવીર (વીર) પાડયું તેથી તેમનું નામ વીર એ પ્રમાણે બીજું પ્રસિદ્ધ થયું. સામાન્ય અર્થની અપેક્ષાએ (૪૦) દ્વાર અને વિશેષ અર્થની અપેક્ષાએ (૪૧)મું દ્વાર કહ્યું. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૩ હવે જીનેદ્રોનાં લાંછન કહે છે. मूलम् — गो १ गय २ हय ३ कवि ४ कुंचा ५, रत्तपउम ६ सत्थिया ७ ससी ८ मयरो । ९ सिरिवच्छ १० खग्गि ११ महिसा १२, वराह १३ सेणा अ १४ वज्जैच १५ ॥ ૨૨૨ || દરિનો ૨૬ છાહો ૭ નવા-વત્ત ૨૮, कलस १९ कुम्भ २० नीलउप्पलया २१ । संख २२ फणीसर २३ सीहा २४, जिणोरुटिअरोमलञ्छणया । १२२ छाया - गोगजहयक पिक्रौञ्चा-रक्तपद्मस्वस्तिकौशशीमकरः । શ્રીવત્સર,દિવા-વાર્;સેનવસ્ત્ર | ૬૨૨ ॥ हरिण: छागोनन्द्यावर्त्तः, कलशकूर्मनीलोत्पलानि । शंखफणीश्वरसिंहा- जिनोरुस्थितरोमलाञ्छनानि ॥ १२२ ભાવાર્થ—પ્રથમ શ્રી ઋષભદેવને વૃષભનું લાંછન (૧) શ્રી અજીતનાથને હસ્તી-હાથી ( ૨ ) શ્રી સંભવનાથને અશ્વ-ઘેાડા ( ૩ ) શ્રી અભિનંદનને વાનર ( ૪ ) સુમતિનાથને ક્રોચ-સારસ પક્ષી ( ૫ ) શ્રી પદ્મપ્રભુને લાલકમલ ( ૬ ) શ્રી સુપા વનાથને સ્વસ્તિક-સાથીએ ( ૭ ) શ્રી ચંદ્ર પ્રભુને શશા-ચંદ્ર ( ૮ ) શ્રી સુવિધિનાથને મકર-મધર ( ૯ ) શ્રી શીતલનાથને શ્રીવત્સ (૧૦) શ્રી શ્રેયાંસનાથને ખગી ( ગેંડા ) ૧૧, ખારમા શ્રી વાસુપૂજ્યને માંહેષ-પાડા ( ૧૨ ) શ્રી વિમલનાથને વરાહ-ડુક્કર ( ૧૩ ) શ્રી અનંતનાથને સેન-સિંચાણા (૧૪) શ્રી ધર્માંનાથને વાનું લાંછન (૧૫) શ્રી શાંતિનાથને હરિષુ-મૃગ (૧૬) શ્રી ૐ'થુનાથને છાગ– અજ-બકરા (૧૭) શ્રી અરનાથને નોંઘાવત્ત સાથીયા નંદાવત્ત Ap Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ (૧૮) શ્રી મલ્લિનાથને કલશ-કુંભ (૧૯) શ્રી મુનિસુવ્રત સ્વામીને કપ–કાચબા (૨૦) શ્રી નમિનાથને નીલ કમલ (૨૧) શ્રી નેમિનાથને શંખ (૨૨) શ્રીપાવનાથને ફશ્વર-નાગૅદ્ર-સર્ષ (૨૩) શ્રી વમાનસ્વામીને સિંહ (૨૪) આ ચોવીશ લાંછન વીશ અનેંદ્રિોના ઉરૂ–સાથળના ભાગમાં રહેલાં જાણવાં. ૧૨૧-૧૨૨ા આ પ્રમાણે (૪૨) મું. દ્વાર સંપૂર્ણ. હવે ફણાનાં કારણ અને ફણે જણાવે છે. भूलम्-इग १ पण २ नव ३ य सुपासे, पासे फतिन्नि १ सग २ इगार ३ कमा । फणिसिज्जासुविणाओ १, फ. णिदंभन्तीइ २ नन्नेसु ॥ १२३ ॥ छाया-एक पञ्च नव च सुपाचे, पाईफणास्त्रयःसप्तैकादशक्रमात्। फणीन्द्रशय्या स्वप्नात् , फणीन्द्र भक्त्या नान्येषु ॥१२३॥ ભાવાર્થ–સાતમા શ્રીસુપાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર છત્રરૂપે એક, પાંચ અને નવ ફણાઓ હોય છે. તેમ જ તેવી શમા શ્રી પાર્શ્વનાથ પ્રભુના મરતકઉપર અનુક્રમે ત્રણ, સાત અને અગીયાર ફણાઓ હોય છે. તેનું કારણ એ છે કે સુપાર્શ્વનાથ ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ સ્વપ્નમાં એક, પાંચ અને સાત ફણાથી યુક્ત નાગશચ્યાઉપર સુતેલા પિતાના શરીરને જોયું. તે જ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યજી સુપાર્શ્વનાથચરિત્રમાં જણાવે છે કે – सुप्तमेकफणे पञ्च-फणे नवफणेऽपि च । नागतल्पे ददर्श स्वं, देवी गर्भे प्रवद्धिनि ॥ १॥ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૫ पृथ्व्या देव्यास्तदा स्वप्ने, दृष्टं तादृगुमहोरगम् । शक्रो विचक्रे भगवन्मूर्ध्निछत्रमिवाऽपरम् ॥ २ ॥ तदादिचाऽभूत्समवसरणेष्वपरेष्वपि । नाग एकफणः पञ्चफणोनवफणोऽथ वा ॥ ३ ॥ અ -શ્રીસુપાર્શ્વનાથ પૃથ્વી માતાના ગર્ભમાં વૃદ્ધિ પામ્ય તે પૃથ્વી માતા સ્વપ્નમાં એક ણા, પાંચ ફણા, નવ ફણાવાળી નાગશય્યામાં સુખે પાઢેલા પેાતાને જીવે છે તેમજ મહાન્ સપને પડખામાં રમતા જીવે છે તેમજ પ્રભુએ વ્રત લીધું ત્યારથી તેમજ કેવલી થયા ત્યારથી આરંભીને પ્રભુના મસ્તકઉપર છત્ર સમાન શર્ક—–ઇન્દ્ર ફેણાએ પાર કરતા હતા. વળી સમ વસરમાં અને અન્ય સમયમાં પણ તેવી જ રીતે અનુક્રમે એક ક્ષ્ણ, પાંચ ફણુ, અને નવ ફણાવાળું છત્ર ધારણ કરતા હતા. તેમજ તેવીશમા શ્રીપાર્શ્વનાથના મસ્તક ઉપર ધરણેન્દ્ર નાગરાજ પૂર્વ કરેલા ઉપકારનુ સ્મરણ કરતાછતા ખહુ ભક્તિ પૂર્ણાંક ત્રણ, સાત અને અગીયારણા રૂપછત્રને નિર તર ધારણ કરે છે. બીજા ખાવીશ તીર્થંકરાને છત્રરૂપ ફણાએ હેતિ નથી.૫૧૨૩ા સ્થાનક (૪૩) નું સમાપ્ત. હવે સતી "કરાનાંલક્ષણ તથા ગૃહાવાસમાં જ્ઞાન કહે છે. અને Acharya Shri Kailassagarsuri Gyanmandir ---- मूलम् - अट्टत्तरो सहस्सो, सव्वेसिं लवखणाइँ देहेसु । मइसुअओहि ति नाणा, जाव गिहे पच्छिमभवाओ । १२४ छाया - अष्टोत्तर सहस्रं सर्वेषां लक्षणानि देहेषु । मतिश्रुतावधि ज्ञानत्रयं यावद्गृहे पश्चिमभवात् ॥ १२४॥ ભાવા સ તીકરાના શરીરમાં એકહજાર આઠે લક્ષણ હાયછે તે માહ્યલક્ષણ જાણવાં For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ અભ્યંતર લક્ષણેા અનત હોય છે. વળી છેલ્લા દેવ ભવથી આરંભી સજીને જ્યાંસુધી ગૃહસ્થાવાસમાં રહેછે ત્યાં સુધી તેમને અતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હાય છે. જીનવરના લક્ષણરૂપ ચુમાલીશત્રુ' સ્થાનક અને ગૃહાવાસમાં રહેલા જીનેદ્રો અત્યાદિજ્ઞાનરૂપ પીસ્તાળીશમ્' સ્થાનક સપૂર્ણ ૪૪-૪૫ ૫ ૧૨૪ ૫ હવે જીને દ્રોના શરીરના વર્ણ કહે છે. मूलम् - परमवसुपुज्ज रत्ता, ससिसुविही सेअ नेमिमुणि काला। मल्ली पासोनोला, कणयनिहा सोल सेसजिणा ॥ १२५ ॥ छाया -- पद्मवासुपूज्यौ रक्तौ, शशिसुविधीश्वेतौनेमिमुनीकालौ । मल्लिपानी, कनकनिभाः षोडशशेष जिनाः ॥ १२५ ॥ ભાવા —પદ્મપ્રભુ અને વાસુપૂજ્ય એ અને જીનવા રક્તવર્ણ શરીરને ધારણ કરે છે, ચંદ્રપ્રભુ તથા સુવિધિનાથ એ બન્નેને શ્વેતવણું છે શ્રીનેમિનાથ તથા શ્રી મુનિસુવ્રત એ અનેનાં સ્વરૂપ કૃષ્ણવર્ણી છે. મલ્રિનાથ તથા શ્રીપાનાથનાં સ્વરૂપ નીલવર્ણાં છે તેમજ બાકીના શ્રી ઋષભદેવ, શ્રી અજીતનાથ, સભવનાથ, અભિન ંદન, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, શ્રીશીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનનાથ, ધમનાથ, શ્રીશાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ અને શ્રીવ માનસ્વામી એ સેળનાં સ્વરૂપ સુવર્ણ સમાન છે. ૫૧૨૫૫ા આ ચેાવીશ સ્વરૂપ વન નામે (૪૬ )મું સ્થાનક સમાપ્ત. જીનવરના હવે જીનવરાના તેમ જ ગણધરાદિ માંડલિક પર્યંત ઉત્તમપુરૂષાના અને દેવાના રૂપનું વર્ચુન કરે છે. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir وي मूलम्-सध्वसुरा जइ रूवं, अंगुहपमाणयं विउविज्जा । जिणपायंगुहं पइ १, न सोहए त जहिंगालो ॥१२६॥ गणहरआहारअणुत्तरा य, जाव वणचकिचासुबला । भंडलिया जा हीणा, छठाणगया भवे सेसा ॥ १२७ ॥ छाया-सर्वसुरा यदि रूप,-मङ्गष्ठप्रमाणकं विकुर्वेयुः । जिनपादाङ्गष्ठं प्रति, न शोभते तद्यथाऽङ्गारः ॥ १२६ ॥ ગળધરાડારાડનુચ, ચાવજતરવરિયામુવાડા माण्डलिका यावत्क्रमेणहीना; षट्स्थानगताभवेयुःशेषाः॥ ભાવાર્થ-સર્વ દે એકઠા થઈ સર્વરૂપના પરમાણુએને એકત્રિત કરી અંગુષ્ટમાત્ર પ્રમાણમાં વિકુ તે પણ તે રૂ૫ શ્રીજીનેંદ્રના પગના અંગુષ્ઠ (અંગુઠા) ની આગળ અંગારાની માફક શોભતું નથી. અર્થાત તે રૂપ ભગવાનના રૂપની આગળ નિસ્તેજ અંગારાની માફક દેખાય છે. જેમ કે બેંકોના સ્વરૂપથી ગણધરનું રૂપ ઘણું હીન–ઓછું હોય છે. તેમનાથી ચતુર્દશપૂર્વધરોએ વિકુલ્લે આહારકશરીર હીન હોય છે. તેનાથી અનુત્તર વિમાનવાસી દેવેનું રૂપ ઓછું હોય છે. તેમનાથી નવરૈવેયક દેવેનું નવમા આદિથી ઉત્ક્રમ વડે હીન હોય છે. તેમનાથી બારક૯પવાસી દેવાનું સ્વરૂપ ઉત્ક્રમથી હીન હોય છે. તેમનાથી જ્યોતિષ્ક દેવે રૂપથી ઉતરતા હોય છે. તેમનાથી ભવનપતિદેવેનું સ્વરૂપ હીન હોય છે. તેમનાથી વ્યંતર દેવેનું સ્વરૂપ હીન હોય છે. તેમનાથી ચક્રવતિ રાજાઓનું રૂપ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉતરતું હોય છે. તેમનાથી વાસુદેવેનું રૂપ ઉતરતું હોય છે. તેમનાથી બલભદ્ર અને તેમનાથી માંડલિક રાજાઓનું સ્વરૂપ હીન હોય છે. એ પ્રમાણે જીનેટથી આરંભી માંડલિક સુધીના ઉત્તમ પુરૂનું સ્વરૂપ અનુક્રમે હીન જાણવું બાકીના લેકે છ સ્થાનકને પ્રાપ્ત થયેલા-અપેક્ષાએ નાધિકરૂપ વાળા હોય છે. ૧૨૬-૧૨૭ળા જીતેંદ્રના રૂપ વર્ણન નામે સુડતાળીસમું સ્થાનક (૪૭) સમાપ્ત હવે મેંદ્રનુ બલ વર્ણન કરે છે. मूलम्--निवईहि बला बलिणो, कोडिसिलुक्खेवसत्तिणो हरिणो तदुगुणबला चक्की, जिणा अपरिमिअवला सव्वे ॥ हरिसंसयछेयत्थं, वीरेणं पर्याड बलं निययं । मेरुगिरिकपणेणं, हे उअभावा न सेसेहिं ॥ १२९ ॥ छाया--नृपतिभ्यो बलावलिनः, कोटिशिलोत्क्षेपशक्तयोहरयः। तद्विगुणबलाश्चक्रिणो-जिना अपरिमितबलाः सर्वे॥ १२८ हरिसंशयच्छेदार्थ, वीरेण प्रकटितं बलं निजकम् । मेरुगिरिकम्पनेन, हेत्वभावानशेषैः ॥ १२९ ॥ ભાવાર્થ––રાજાઓથી બલભદ્રનું બલ ઘણું અધિક હોય છે. તેમજ કેટિશિલા (કરોડ માણસેથી પણ ચલાયમાન ન થાય) તેવી ટિશિલાને ઉપાડવાની શકિત વાળા વાસુદેવો હોય છે. તેમનાથી દ્વિગુણશકિતવાળા ચકવતિ રાજાઓ હોય છે. અને તેમાંથી સર્વ જીનેશ્વરે અપરિમિત બળ વાળા હોય છે, અર્થાત જેમના બળનું પ્રમાણ થઈ શકતું નથી. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી ઈદ્રોના સંશયને છેદવા માટે શ્રીવીરપ્રભુએ મેરૂ ગિરિને કંપાવવા વડે પિતાનું બલ પ્રગટ કર્યું હતું. અન્ય જીનેશ્વરેએ કારણ નહીં હોવાથી પ્રગટ કર્યું નથી૧૩૦ જીનલ વર્ણન નામે અડતાળીસમું સ્થાનક સમાપ્ત. હવે ઉત્સધાંગુલ અને આ માંગુલ વડે જીતેંદ્રનું દેહપ્રમાણુ કહે છે. मूलम्--पणधणुसयर पनहसु ८,दस पणमु,५ पण हसु अ८ धणुहहाणी, नवकर २३ सत्तुस्सेहो २४, आयंगुलवीससय सब्वे २४॥१३०॥ उत्सेधांगुल देहमानं ४५-आत्मां गुलदेहमान ५० છાણ--પન્નરાતવ7: પન્નારણપુ, રાપન્ન પન્નાષ્ટમુર ધનુનિ नवकरसप्तोत्सेधा-वात्माङ्गलावशतिशतमिताःसर्वे ॥१३०॥ ભાવાર્થ-પ્રથમ અનવરશ્રીરૂષભદેવનું દેહપ્રમાણ પાંચસો (૧૦૦) ધનુષ ત્યાર પછી અજીતનાથથી આરંભી સુવિધિનાથ સુધી આઠ જીનેશ્વરના દેહનું પ્રમાણ અનુક્રમે પચાશ પચાશ ઓછું જાણવું, જેમકે-અજીતનાથને દેહ સાડાચારસે ધનુષ (૫૦) પ્રમાણ. સંભવનાથને દેહ ચારસો (૪૦૦) ધનુષ પ્રમાણ. શ્રી અભિનંદનને દેહ સાડાત્રણસે ધનુષ (૩૫૦) પ્રમાણ સુમતિનાથને દેહ ત્રણસો (૩૦૦) ધનુષ પ્રમાણુ પદ્મપ્રભને દેહ અઢીસ (૨૫૦) ધનુષ પ્રમાણ. સુપાર્શ્વનાથને દેડ બસો (૧૦૦) ધનુષ પ્રમાણ; ચંદ્રપ્રભને દેહ દેઢ (૧૫૦) ધનુષ પ્રમાણ છે. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવિધિનાથને દેહ (૧૦૦) ધનુષ પ્રમાણુ, ત્યાર બાદ પાંચ બેંકોમાં દશ દશ ધનુષ પ્રમાણ ઓછા ગણવા જેમકે શીતલનાથને દેહ નેવું (૯૦) ધનુષ પ્રમાણ, શ્રી શ્રેયાંસનાથને દેહ એંશી (૮૦) ધનુષ પ્રમાણુ શ્રીવાસુ પૂજ્યને દેહ સીતેર (૭૦) ધનુષ પ્રમાણે, શ્રી વિમલનાથને દેહ (૬૦) સાઠ ધનુષ પ્રમાણ શ્રી અનંતનાથને દેહ (૫૦) પચાસ ધનુષ પ્રમાણ ત્યાર બાદ આઠ જાનવર માં પાંચ પાંચ ધનુષ ઓછું જાણવું–જેમકે ધમનાથને દેહ પીસ્તાળીશ (૪૫) ધનુષ પ્રમાણે, શાંતિનાથને દેહ ચાળીશ (૪૦) ધનુષ પ્રમાણુ, કુંથુનાથને પાંતરીસ (૩૫) ધનુષ પ્રમાણ, અરનાથને દેહ ત્રીશ (૩૦) ધનુષ પ્રમાણ શ્રી મલિનાથને દેહ પચીશ (૨૫) ધનુષ પ્રમાણ. મુનિસુવ્રતનો દેહ વિશ(૨૦) ધનુષપ્રમાણ શ્રી નમિનાથને દેહ પંદર (૧૫) ધનુષ પ્રમાણ, શ્રી નેમિનાથનો દેહ દશ (૧૦) ધનુષ પ્રમાણ; શ્રી પાર્શ્વનાથને દેહ નવ હાથ પ્રમાણ જાણ તેમજ શ્રી મહાવીર સ્વામીને દેહ સાત હાથ પ્રમાણુ ઉન્નત જાણ, આ સર્વ પ્રમાણ ઉધાંગુલથી જાણવું, અને આત્માગુલના પ્રમાણથી સર્વે જીનેકો એક સે વીશ(૧૦૦)અંગુલના દેહવાળા હોય છે. ૧૨૯ ઉલેધાંગુલ અને આત્માંગુલદેહમાનનામે (૪૯–૧૦) સ્થાનકસમાપ્ત. હવે પ્રમાણગુલથી નવરાના દેહનુંમાન કહે છે. मूलम्-चउधणुबारसदुगं, उसहायंगुलपमाण अंगुलयं । ते उसहो वीससयं, बारंगुलहाणि जा सुविही ॥ १३१॥ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वीसंसदुअंगुलहाणि, जाव णतो तयद्ध जा नेमी। सगवीसंसा पासो, विरिगवीसंस पन्नासा ॥ १३२॥ બિમાળા માનમ પર I] . તે જોર્નિતિશત, રાજનગણુવિધિરૂ विंशत्यंशद्वयाङ्गलहानि-क्दिनन्त तद? यावन्नेमिः । સર્વાસા પામવીર #વિંદસ્યશા શારાપરા ભાવાર્થ –ઉત્સધઅંગુલથી નિયમિત કરેલાં ચાર ધનુષ અને એકધનુષના બારભાગ કરીને તેમાંથી મેં ભાગ સહિત શ્રી રૂષભદેવનું આત્મગુલ થાય છે. અને પ્રમાણુગુલ પણ તેજ ગણાય છે, પ્રથમ શ્રી કૃષભદેવને દેહ એકસેવીશપ્રમાણાંગુલ હોય છે, ત્યારબાદ અજીતનાથથી આરંભી સુવિધિનાથ સુધી આઠ જીનેટૅમાં બાર બાર અંગુલ ઓછા કરવા. જેમ કે શ્રી અજીતનાથને દેહ એક આઠ પ્રમાણુગુલને છે, સંભવનાથને દેવું છનુ (૬) પ્રમાણુગુલ, અભિનંદનને દેહ રાશી (૮૪) પ્રભાણગુલને છે. સુમતિનાથને દેહ તેર (૭૨) પ્રમાણે ગુલને છે. પદ્મપ્રભ સ્વામીને દેહ સાઠ (૬૦) પ્રમાણુંગુલ, શ્રીસુપાર્શ્વનાથને દેહ અડતાળીશ (૪૮) પ્રમાણુગુલ ચંદ્રપ્રભને દેહ છત્રીસ (૩૬) પ્રમાણુગુલ, સુવિધિનાથને દેહ ચાવીશ (ર૪) પ્રમાણાંગુલ છે. ત્યારબાદ શીતલનાથથી આરંભી શ્રી અનંતનાથ સુધી અશુલના વીશાંશ અધિક For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે અંગુલ હીન ગણવા અથત-શીતલનાથથી આરંભી અનતિનાથ સુધી બે પ્રમાણગુલ અને એક પ્રમાણગુલના પચાંશ ભાગ કરવા તેમાંથી વિશઅંશ બાદ કરવા જેમકે શ્રી શીતલનાથને દેહ એકવિશ અંગુલ અને એક પ્રમાણ ગુલના ત્રિશ અંશ પ્રમાણે છે, શ્રેયાંસનાથને દેહ એગgશ (૧૯) અંગુલ અને દશ (૧૦) અંશ, શ્રી વાસુપૂજ્યને દેહ સોળ અંગુલ (૧૬) અને ચાળીશ અંશ પ્રમાણ, વિમલ નાથને દેહ ચૌદ અંગુલ અને વિશ (૨૦) અંશ પ્રમાણ અનંત નાથને દેહ બાર (૧૨) અંગુલ પ્રમાણને છે, ત્યાર બાદ ધર્મનાથથી આરંભી શ્રી નેમિન સુધી તેનું અર્ધએટલે એક અંગુલ અને દશ અંશ દરેક જીનેંદ્રની અપેક્ષા એ ઓછું પ્રમાણ ગણવું જેમકે-શ્રી ધર્મનાથને દેહ દશ (૧૦) અંગુલ અને ચાળીશ (૪૦)અંશ પ્રમાણ, શાંતિનાથને દેહ નવ (૯) અંગુલ ત્રીસ (૩૦) અંશ પ્રમાણ કુંથુનાથને દેહ આઠ (૮) અંગુલ અને વિશ (૨૦) અંશ પ્રમાણ શ્રી અરનાથને દેહ સાત (૭) અંગુલ અને દશ (૧૦) અંશ પ્રમાણે. મલ્લિનાથને દેહ છ (૬) અંગુલ પ્રમાણ મુનિસુવ્રત ને દેહ ચાર (૪) અંગુલ અને ચાળીશ (૪૦) અંશ પ્રમાણ શ્રી નમિનાથને દેહ ત્રણ (૩) અંગુલ અને ત્રીશ (૩૦) અંશ પ્રમાણ શ્રી નેમિનાથને દેહ બે (૨) અંગુલ અને વીસ (૨૦) અંશ પ્રમાણને છે. શ્રી પાર્શ્વનાથને દેહ સત્તાવિશ અંશ પ્રમાણ છે. તેમ જ શ્રી મહાવીર સ્વામીને દેહ એક અંગુલના પચાશ અંશમાંથી એકવિશ અંશ પ્રમાણને છે. આ પચાશશ શબ્દ શ્રી શીતલજીનેંદ્રથી For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લઈ શ્રી મહાવીર સ્વામી પર્યત જાણ. ૧૩૧–૧૩૨ પ્રમાણુમુલ દેહ માને કહ્યું-સ્થાનક (૫૧) મું સંપૂર્ણ હવે છદ્રોને આહાર તથા વિવાહ કહે છે. मलम्--सव्ये सिसुणो अमयं, तो उत्तरकुरुफले गिहे उसहो । सेसा उ ओयणाई, भुंजिंसु विसिठमाहारं ॥ १३३ ॥ सव्वेसिं वयगहणे, आहारो उग्गमाइपरिमुद्धो। मल्लिं नेमि मुत्तं, तेसि विवाहो अ भोगफला ॥ १३४ ॥ छाया-सर्वे शिशवोऽमृतं, तत उत्तरकुरुफलैहे ऋषभः । शेषास्तु-ओदनादि, बुभुजिरे विशिष्टमाहारम् ॥१३३॥ सर्वेषां व्रतग्रहणे, आहारउद्गमादिपरिशुद्धः। मल्लिं नेमिं मुक्त्वा, तेषां विवाहश्च भोग्यफलात् ॥१३॥ ભાવાર્થ–સર્વજનવરે બાલ્યાવસ્થામાં દેવેંદ્રોએ પ્રભુના અંગુઠામાં સ્થાપન કરેલા અમૃતને આહાર કરતા હતા, ત્યાર બાદ કૌમાર–યૌવન અવસ્થામાં શ્રી ઋષભદેવ પ્રભુ દેવેંદ્રોએ ઉત્તર કુરૂક્ષેત્રમાંથી આણું આપેલ કલ્પવૃક્ષનાં સુન્દર ફળને આહાર કરતા હતા. બાકીના ત્રેવીસ તીર્થકરો એદિન–ભાત આદિ મધુર આહાર લેતા હતા. વળી સર્વ છનવરે વ્રત ગ્રહણ કર્યા પછી ઉમ્રમાદિક બેતાળીશદેષ ૨હિત–શુદ્ધ આહાર લેતા હતા, જીનવના આહાર સંબંધી બાવનમું સ્થાનક (પર) સમાપ્ત. શ્રી મલ્લિનાથ અને નેમિનાથ બંને જીનેંદ્ર વિના બાકીના બાવીશ જી નેદ્રોએ વિવાહ કર્યો હતો અને ભાગ્ય ફળના ઉદય હોવાથી તેમણે વિષય For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગવ્યા હતા.૧૩૩-૧૩૪ ત્રેપનમું (૫૩)વિવાહ સ્થાનક સંપૂર્ણ—હવે જીવવાના કુમાર અવસ્થામાં ગ્રહવાસ કાલનું માન કહે છે. मुहम्--चीस १ छारस २ पनरस ३, सड़दुवालस ४ दसेव ५ सड्सगा ६ । पण ७ अड्डाइयलक्खा ८, पुब्बसहसपन्न ९ पणवीसं १० ॥ १३५॥ समलक्खा इगवीसं ११, हार १२ पनर १३ सट्ट सत्त १४ सदुगं १५ । तो सहमा पणवीसा १६, पउणचवीस १७ इगवीसं १८ !! १३६ ॥ वाससयं मल्लिजिणे १९, पणसयरी २० पंचवोस २१ तिन्नि सया २२ । बासाइँ तीस २३ तीसं २४, कुमरतं अह निवइकालो ॥१३॥ छाया--विंशत्यष्टादशपञ्चदश, सार्द्धद्वादश दशैव सार्द्धसप्त । पश्चार्द्धद्वयलक्षाणि, पूर्वसहस्रपञ्चाशत्पश्चविंशतिः॥१३॥ समल क्षेकविंश-त्यष्टादशपञ्चदशसार्द्धसप्तसाद्विकम् । ततःसहस्रपञ्चविंशतिः, पादोनचतुर्विंशतिरेकविंशतिः॥१३६ वर्षशतं मल्लिजिने, पञ्चसप्ततिः पञ्चविंशतिनोणिशतानि । वर्षाणि त्रिंश-त्रिंशत्, कुमरत्वमथनृपतिकालः ॥१३७॥ ભાવાર્થ–શ્રી ઋષભદેવની કુમાર અવસ્થા વીશ લાખ પૂર્વની, (૧) શ્રી અજીતનાથ ભગવાનની કુમાર અવસ્થા અઢાર (૧૮) લાખ પૂર્વની (૨) શ્રી સંભવનાથને કુમાર ५४२ (१५) ५ पूर्व (3) भनिननन भार કાલ સાડા બાર (૧૨) લાખ પૂર્વ (૪) સુમતિનાથને કુમાર For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫ કાલ દશ (૧૦) લાખ પૂર્વ (૫) પાછળ કુમાર સાડા સાત (છા) લાખ પૂર્વ (૬) સુપાર્શ્વનાથને કુમાર કાલ પાંચ (૫) લક્ષ પૂર્વ, (૭) ચંદ્ર પ્રસ સ્વામીને કુમાર કાલ અઢી (શા) લક્ષ પૂર્વ (૮) સુવિધિનાથને પૂર્વ કાલ પચાશ (૫૦) હજાર ૫ (૯) શૌતલનાથ કુમાર કાલ પચીશ (૨૫) હજાર પૂર્વ (૧૦) શ્રેયાંસનાથને ક્ષાર કાલ એકવીશ (૧) લાખ વર્ષ (૧૧) શ્રી વાસુ પૂજ્યને કુમાર કાલ અઢાર (૧૮) લાખ વર્ષ (૧૩) શ્રી વિમલનાથને કુમાર કાલ પંદર (૧૫ ] લાખ વર્ષ ( ૧૩) શ્રી અનંતનાથને કુમાર કાલ સાડા સાત ( ) લાખ વર્ષ (૧૪) ધર્મનાથને કુમાર કાલ અઢી (શા) લાખ વર્ષ (૧૫) શ્રી શાંતિનાથને કુમાર કાલ પચીશ(૨૫) હજાર વર્ષ (૧૬) શ્રી કુંથુનાથને કુમાર કાલ પણ ચાવીશ [ ૨૩) હજાર વર્ષ (૧૭) શ્રી અરનાથને કુમાર કાલ એકવીશ (૨૧) હજાર વર્ષ (૧૮) શ્રી કુંથુનાથને કુમારસો (૧૦૦) વર્ષ (૧૯) મુનિસુવ્રત સ્વામીને કુમાર કાલ પંતેરસે (૫૦૦) વર્ષ (૨૦) શ્રી નમિનાથને કુમાર કાલ પચીસ (૨૫૦૦) વર્ષ (૨૧) શ્રી નેમીનાથને કુમાર કાલ ત્રણ (૩૦૦) વર્ષ (૨૨) શ્રી પાર્શ્વનાથને કુમાર કાલ ત્રીશ (૩૦) વર્ષ (૨૩) શ્રી વર્ધમાન સ્વામીને કુમાર કાલ ત્રીશ (૩૦) વર્ષ (૨૪) આ પ્રમાણે કુમાર અવસ્થાને કાલ કહ્યા, ત્યાર પછી નૃપતિપણાને કાલ કહેવામાં આવશે. કુમારવાસ કાલ સ્થાનક (૫૪)મું સમાપ્ત છે હવે રાજ્યકાલ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે. For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ मूलम् -- तेस द्विपुव्वलक्खा १ तिपन्न २ चउचत्त ३ सड्ढछत्तीस ४ । गुणतीस ५ सड्ढइगवीस ६, चउदस ७ सड्ढछ ८ अद्ध ९ द्धं १० ।। १३८ ।। छाया -- त्रिषष्टिपूर्वलक्षाणि, त्रिपञ्चाशच्चतुश्चत्वारिंशत्सार्द्ध षट् ત્રિશત્ । एकोनत्रिंशत्सा जैकविंशति श्रुतुर्दश सार्द्धपद्धर्द्धिम् ॥ ભાવા--શ્રી ઋષભદેવના રાજ્યકાલ ત્રેસઠ લાખ પૂર્વ (૨) અજીતનાથના રાજ્યકાલ એક પૂર્વીંગ અધિક ત્રેપન (૫૩) લાખ પૂર્વ (૩) સભવનાથના રાજ્યકાલ ચાર પૂર્વાંગ અધિક ચુ'માલીશ લાખ પૂર્વે અભિનદના રાજ્યકાલ આઠ પૂર્વાંગ સહિત સાડી છત્રીસ (૩૬ા) લાખ પૂર્વ (૪) સુમતિનાથના રાજ્યકાલ બાર પૂર્વાંગ અધિક એગળત્રીશ (૨૯) લાખ પૂર્વ (૫) પ્રશ્નપ્રભના રાજ્યકાલ સેાળ પૂર્વાંગ અધિક સાડી એકવીશ (૨૧૫) લાખ પૂર્વ (૬) સુપાર્શ્વ પ્રભુના રાજ્યકાલ વીશ પૂર્વાંગ અધિક ચૌદ (૧૪) લાખ પૂર્વ (૭) ચંદ્રપ્રભુને રાજ્યકાલ ચાવીશ પૂર્વાંગ અધિક સાડા છ (૬૫) લાખ પૂર્વ (૮) સુવિધિનાથના રાજ્ય કાલ અઠ્ઠાવીસ પૂર્વાંગ અધિક પચાશ (૫૦) હજાર પૂર્વ (૯) શ્રી શીતલનાથના રાજ્ય કાલ પચાસ (૫૦) હજાર પૂર્વ (૧૦) હવે પૂર્વક્તિ ગાથામાં પૂર્વાંગના ઉમેરા કર્યાં તેનીચેની ગાથાથી જણાવે છે. મુખ્યમ--નિયાગો ના સુીિ, પુËના વિાિનૈયા | For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इग १ चउ २ अड ३ वारस ४, सोळ ५ वीस ६ पर वीस ७ अडवीसा ८ ॥ १३९॥ छाया-अजिताधावत्सुविधिः,पूर्वाङ्गानि तावदिमान्यधिकज्ञेयानि एकचतुरष्टद्वादश-पोडशविंशतिचतुर्विशत्पत्यष्टाविंशतयः॥१३९। ભાવાર્થ–શ્રી અજીતનાથથી આરંભી શ્રી સુવિધિનાથ સુધી અનુક્રમે એક (૨) ચાર (૨) આઠ (૩) ભાર (૪) સોળ (૫) વીશ (૬) વીશ (૭) અને અઠ્ઠાવીશ (૮) પૂર્વાગ અધિક પ્રથમની સંખ્યામાં અધિક જાણવા તે પ્રમાણે પ્રથમની ગાથાને ભાવાર્થ દર્શાવ્યા છે. मूलम्--तो समेलक्ख दुचत्ता ११ तो सुन्नं तीस १३ पनर १४ पंच तओ १५ । सहस पणवीस १६ तत्तो, पउणचवीस १७ इगवीसं १८ ॥ १४० ॥ छाया---ततःसमलक्षाद्विचत्वारिंशत् , ततःशून्यं त्रिंशत्पञ्चदश पञ्च ततः । सहसपञ्चविंशति-स्ततःपादोनचतुर्विशतिरेकवि અતિઃ | ૨૪૦ | ભાવાર્થ––ત્યારબાદ શ્રી શ્રેયાંશનાથને રાજ્ય સમય બેતાળીસ લાખ (૪૨) વર્ષ (૧૧) બારમા શ્રી વાસુપૂજ્યને રાજ્યને અભાવ છે (૧૨) તેરમા શ્રી વિમલનાથને રાજ્ય સમય ત્રીશ (૩૦) લાખ વર્ષ [૧૩) શ્રી અનંતનાથને રાજ્ય સમય પંદર (૧૫) લાખ વર્ષ, (૧૪) પંદરમા શ્રી ધર્મનાથને રાજ્ય સમય પાંચ લાખ (૫) વર્ષ. (૧૫)સેળમાં શ્રી શાંતિનાથને રાજ્ય સમય પચીસ (૨૫) હજાર વર્ષ, For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir a (૧૬) સત્તરમા શ્રી કુંથુનાથના રાજ્ય સમગ્ર પેણી ગ્રેવીશ (૨૩) હૅજાર વર્ષ, (૧૭) અઢાર) અનાથના રાજ્ય સમય એકવીશ (૨૧) હજાર વર્ષ સુધી. मूलम् -- सुख १९ पनर २० पण २१ तत्तो, ति सुन्न २४ रज्जं च चक्किकालो वि । संतीकुंथुअराणं, सेसाणं नत्थि શક્ત્તિ || ૪૨ || (શયા: ૯૯ રાહઃ ॥૧૬॥ छाया --शून्यं पञ्चदशपञ्चततस्त्रिशून्यं राज्यञ्चचक्रिकालोऽपि । शान्तिकुन्ध्वराणां, शेषाणां नास्तिचक्रित्वम् ॥ १४१ ॥ ભાવાર્થ- ઓગણીશમા શ્રી મલ્લિનાથને શજ્ય સમયના અભાવ છે. (૧૯) વીશમા મુનિસુવ્રત સ્વામીના રાજ્યકાલ (૧૫) પન્નર હજાર વર્ષ ના શ્રી નમિનાથના રાજ્ય સમય પાંચ (૫) હજાર વર્ષોંના (૨૧)માવીશમા શ્રી નેમિનાથના રાજ્ય સમય શૂન્ય છે. (૨૨) શ્રી પાર્શ્વનાથ અને શ્રી વર્ધમાન સ્વામીના પણ રાજ્યસમય શૂન્ય છે. મા પ્રમાણે સવ તિથ કરાના રાજ્ય સમય જાણવા, તેમજ શ્રી શાંતિનાથ, શ્રી કંથુનાથ અને શ્રી અરનાથના ચક્રિત્વ (ચક્રવર્તિપણા) ના સમય તેમના રાજ્યસમય પ્રમાણે જાણવા. બાકીના એક્વીશ તીર્થંકરાને ચક્રિત્વના અભાવ છે. આ પ્રમાણે રાજ્ય અને ક્રિત્વ સમય નામે (૫૫-૫૬) એ એ સ્થાનક સમાપ્ત. લેાક્રાંતિક દેવાનાં નામ ને તેમનાં કાચ બતાવે છે. मूलम् - बंमि किन्हराई - अंतरडियन वविमाणवत्थव्वा । अठ्ठयराऊ भव्वा, लोयंतमुरा इभ भिहाणा ॥ १४२ ॥ – For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८e छाया - ब्रह्मणिष्णराज्य- न्तरास्थित नव विमानवास्तव्याः । अष्टसागरायुर्मव्या- लोकान्तसुरा इत्यभिधानाः ॥ १४२ ॥ ભાષા --પાંચમા બ્રહ્મદેવલાકમાં કૃષ્ણ રાજી છે તેના અંતરમાં રહેલાં નવ વિમાન છે. તેમાં રહેનારાં દેવા લેકાંતિક નામથી કહેવાય છે અને તે આઠ સાગરાપમ આયુષવાળા તથા તે ભવ્ય હૈાય છે હવે કૃષ્ણરાજીનું સ્વરૂપ પ્રવચન સારાદ્વાર ગ્રંથમાં ( પૃષ્ટ ૪૨.) માં જણાવેલુ છે તે નિચે મુજબ ગાથાઓ વડે જણાવે છૅ. તે આ પ્રમાણે, " पंचमकप्पे रिट्ठमि, पत्थडे अट्ठ कण्हराईओ । समचउसक्खोडयड़िओ, दो दो दिसिचके ॥१॥ पुव्वावर - उत्तरदाहिणाहिं, मझिल्लियाहिं पुट्ठाहिं । दाहिणउत्तरपुव्वावराओ बहिकण्हराईओ ।। २ ।। पुव्बावरा छळंसा, तसा पुण दाहिणुत्तरा बज्झा। अभितरचउरंसा, सव्वा वि अ कण्हराईओ || ३ || आयामपरिक्खेवेर्हि, ताण असंखजोअणसहस्सा । संखिज्जा सहसा पुण, विक्खंभे कण्डराईणं || ४ || ईसाणदिसाईसुं, एआणं अंतरेसु अट्ठसुवि । अट्ठ विमाणाइँ तहा, तम्मझे इक्कगविमाणं ||५|| अचि १ तह अचिमालि २, वइरोअण ३ पभंकरा य ४ चंदाभं ५ । सूराभं ६ सुकाभं ७ सुपइट्टाभं च ८ रिहाभं ९ ॥ ६ ॥ अहायरठिईआ, वसंति लोगंतिआ सुरा तेसु । सत्तट्ठभवभयंता, गिज्जंति इमेहिं नामेहिं ॥ ७ ॥ सारस्सय १ माइ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चा, २ वण्ही ३ वरुणा य ४ गद्दतोआ य ५ । तुसिआ ૨૮ ચૈવ કિા ય ૨ || ૮ || ૬ ચવાવાદ્દા ૭, पढमजुअलंमि सत्त उ, सयाणि बीयमि चउदस सहस्सा । तइए सत्त सहस्सा, नव चैव सयाणि सेसेसु ॥ ९ ॥ ભાવાથ --પાંચમા બ્રહ્મ દેવલાકના રિષ્ઠ નામના ત્રીજા પાથડામાં આઠ કૃષ્ણુરાજી છે. કૃ ણુરાજી એટલે સચિત્ત અને અચિત્ત પૃથ્વીકાયના પરિણામરૂપ રાજી એટલે શાશ્વત પરમાણુઓની ભીંત આકારે રહેલી પતિ, આ કૃષ્ણુરાજીએ ખટ્ટા-ખાટલાની માફક સમર્ચારસ હાય છે. પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એ ચારે દિશાએમાં ખએ કૃષ્ણુરાજી રહેલી છે. જેમકે પૂર્વ દિશામાં એક, દક્ષિણ દિશમાં એક, પશ્ચિમ દિશામાં એક અને ઉત્તર દિશામાં એક, વળી તેઓ તિરચ્છી વિસ્તાર પામેલી છે. તેમજ પૂર્વ અને દક્ષિણ વચ્ચે અગ્નિ કેશમાં એક, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનૈતા કાણુમાં એક, પશ્ચિમ અને ઉત્તર વચ્ચે વાયવ્ય કાણુમાં એક અને ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે ઇશાન કાણુમાં એક એમ એકદર મળી આઠે કૃષ્ણરાજીએ એકખીજી સાથે સ્પર્શ કરી રહેલી છે. વળી પૂર્વ અને પશ્ચિમ દિશાની કૃષ્ણરાજીએ છ હાંસ—ખૂણાવાળી છે અને દક્ષિણ ઉત્તરની ત્રણ ખુણાવાળી છે. આ કૃષ્ણરાજીએ બહારની સમજવી અને પૂર્વાદિ સ કૃષ્ણરાજી અભ્ય`તરથી ચતુરસ્ર (સમચારસ)છે. તેમ જ તે કૃષ્ણુરાજી સર્વ સ્થાનકે આયામ (લાંબી અને પરિધ ગાલાકાર આકાર For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. અસંખ્યાત યાજન સહસ્ર અને પહેાળામાં સંખ્યાત યાજન સહસ્ર છે. કાઈ એક દેવ ત્રણચપટી વગાડી એ જેટલા સમયમાં એકવીસવાર જમુદ્દીપની પ્રદક્ષિણા કરીશકે તે દેવ છ માસ સુધી કરે. પરિભ્રમણ કરે તા પણુ એક કૃષ્ણ રાજીના પાર પામી શકતા નથી, એવી વિશાલ કૃષ્ણરાજી છે. વળી તે આઠે દિશાના આઠઆંતરામાં આઠ વિમાન હાય છે અને એક વિમાન તેના મધ્યભાગમાં હાય છે. તે નવ વિમાનાનાં નામ- ઈંશાન કાણુમાં અશ્િ નામે વિમાન છે. (૧) પૂર્વ દિશામાં અચિષમાલીવિમાન છે (૨) અગ્નિકાણમાં વેરચન નામે વિમાન છે. (૩) દક્ષિણદિશામાં પ્રભંકર નામે વિમાન છે. (૪) નૈરૂતમાં ચદ્રાભ નામે વિમાન છે. (૫) પશ્રિમમાં સૂર્યંભ વિમાન છે (૬) વાયવ્યકાણમાં શુક્રાલ નામે વિમાન છે. (૭) ઉત્તરદિશામાં સુપ્રતિષ્ટ નામે વિમાન છે. (૮) મધ્યમાં રાભ નામે વિમાન છે. (૯) આ નવ વિમાનામાં આઠ સાગ૨ાપમ આયુષની સ્થિતાવાળા ઢાકાંતિક દેવા વસે છે. વળી તે સાત કે આઠભવે સંસારભ્રમણુ કરી મેક્ષે જાય છે. પહેલા એ વિમાનામાં સાતસા સાતસા, ત્રીજા ચેાથામાં ચઉદ હજાર, પાંચમા છઠ્ઠામાં સાત હજાર, સાતમા આઠમા નવમામાં નવહાર દેવા વસે છે, હવે ઢાકાંતિક દેવાનાં નામ ગ્રંથકાર જણાવે છે. मूलम् -- सारस्सय माइच्चा बण्हि वरुण गद्दतोय तुसिआ य । अव्वाबाह अगिव्वा, रिहा बोहिति जिणनाहे ॥ १४३ ॥ छाया --- सारस्वता आदित्या - वाहवरुणगदतोयतुषिताश्च । अव्याबाधाऽऽग्नेया-रिष्टा बोधन्ति जिननाथान् ॥१४३॥ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ભાવાથ-અર્ચિષ વિમાનમાં સારસ્વત નામે દેવા રહે છે. (૧) અર્ચિ ષમાળીવિમાનમાં આદિત્ય નામે ધ્રુવે રહે છે. (૨) વૈશચન નામે વિમાનમાં વન્તિનામે દેવ રહે છે. (૩) પ્રભ’કર વિમાનમાં વરૂણ ઢા રહે છે. (૪) ચંદ્રાલ વિમા નમાં બતાયનામે દેવા રહે છે, (૫) સૂર્યંભ વિમાનમાં તુષિતનામેદેવ રહે છે (૬) શુક્રાલ નામે વિમાનમાં અવ્યાબાધનામે દેવ રહે છે. (૭) સુપ્રતિવિમાનમાં અગ્નેય નામેદેવારહે છે. (૮) ષ્ટિનામે દેવા રહે છે. (૯) આ સ દેવા દીક્ષા સમયે તીથ કરાને બેધ આપે છે કે હે ભદ્રભાવવાળા જિનેશ્વરા. તમારા જય થાએ જય થાએ, એમ આશોષ પૂર્વક હે ભગવન્! આપ તી પ્રવર્તાવા એમ પ્રભુને વિનતિ કરે છે. લોકાંતિક દેવ નામ સત્તાવનમું સ્થાનક સપૂર્ણ (૫૭) હવે જિનેશ્વરાનું સાંવત્સરિક દાન કહે છે. → मूलम् - दिणि दिति जिणा कणगेगकोडि, अड लक्ख पायरासं जा । तं कोडितिसय अडसी, असोइलक्खा हवइ वरिसे ॥ १४४ ॥ छाया - दिने ददति जिनाः कनकैककोटयष्टलक्षाः प्रातराशं यावत् । तत्कोटित्रिशतमष्टाशीतिरशीतिलक्षा भवति वर्षे ॥ १४४ ॥ ભાવ——દરેક જીનેશ્વરા એક દિવસમાં પ્રભાતના પ્રથમ પ્રહરમાં એક કરોડ અને આઠ લાખ સુવર્ણમુદ્રાએનુ' દાન કરે છે તે દાન એક વરસ સુધી આપે છે. તેનું પ્રમાણુ એકદર એક વરસમાં ત્રણસે અઠાશી કરોઢ અઠયાસો લાખ (૩૮૮૮૦૦૦૦૦૦) થાય છે. ! ૧૪૪ ૫ For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ " तिन्नेक म कोडिसया, अट्ठासी अं च हुंति कोडीओ ॥ असि च सय सहस्सा, एअं संवच्छरे दिन्नं ॥ १ ॥ " સાંવત્સારિક દાન નામે અઠાવનમું સ્થાન (૫૮) સમાસ. દીક્ષાકલ્યાણકના માસાદિ નક્ષત્ર અને રાશિઓ કહે છે. मूलम् -- जम्मं व मासपक्खा, नवरं सुवयस्स सुद्धफग्गुणिओ । नमिवीराण वयंमी, कसिणा आसादमग्गसिरा ॥ १४५ ॥ छाया - जन्मवन्मासपक्षाः - परन्तु सुव्रतस्यशुद्ध फाल्गुनिकः । नमिवीरयोर्व्रतै, कृष्णावाषाढमार्गशीर्षौ ॥ १४५ ॥ ભાવાથ-સવ જિનેશ્વરાના જન્મ કલ્યાણકમાં જે માસ અને પક્ષ કહ્યા તેજ પ્રમાણે દીક્ષા કલ્યાણકમાં પણ માસ તથા પક્ષ જાણવા. વિશેષ માત્ર એટલેજ કે શ્રી નામિનાથ ના દીક્ષા કલ્યાણકમાં અષાઢ કૃષ્ણપક્ષ અને મહાવીર સ્વામીના દીક્ષા કલ્યાણકમાં માગ શીષ કુષ્ણ પક્ષ જાણવા. मूलम् - अहमि ९ नवमी २ पुनम ३ दुदसि ४ नवमि ५ तेरसी तिगं ८ छट्टी ९ । बारसि १० तेरसि ११ पनरसि १२, चउत्थि १३ चउदसि अ १४ तेरसीआ १५॥१४६॥ चउदसि १६ पंचमि १७ गारसि १९ बारसि अ २० नवमि २९ छठ्ठी अ २२ । एगारसि २३ दसमि २४ तिहि, वयंमि उडुरासिपुव्वं व ॥ १४७ ॥ छाया -- अष्टमी नवमी पूर्णिमा, द्वादशी नवमी त्रयोदशी त्रिकं षष्ठी । द्वादशी त्रयोदशी पञ्चदशी, चतुर्थी चतुर्दशी For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir च त्रयोदशी ॥ १४६ ॥ चतुर्दशीपञ्चम्येकादशी, द्वादशी च नवमी षष्ठी च । एकादशी दशमी तिथि-व्रतउडुराશયા-પુસિવ | ૨૪૭ . ભાવાર્થ–-ઋષભદેવના દીક્ષા કલ્યાણકમાં અષ્ટમી તિથિ (૧) અજીતનાથની નવમી તિથિ (૨) સંભવનાથની પુનમપૂર્ણિમા (૩) અભિનંદનની બારશ (૪) સુમતિનાથની નવમી (૫) પદ્મપ્રભસ્વામી સુપાર્શ્વનાથ, અને ચંદ્રપ્રભ એ ત્રણની તેરસ (૬-૭-૮) સુવિધિનાથની છઠ (૯) શીતલનાથની બારશ (૧૦) શ્રી શ્રેયાંશનાથની તેરશ (૧૧) વાસુપૂજ્યની પૂર્ણિમા (૧૨) વિમલનાથની થ (૧૩) અનંતનાથની ચૌદશ (૧૪) શ્રી ધર્મનાથની તેરશ, (૧૫) શ્રી શાંતિનાથની ચૌદશ (૧૬) શ્રી કુંથુનાથની પંચમી (૧૭) શ્રી અરનાની અગીયારશ (૧૮) શ્રી મલ્લીનાથની અગીયારસ (૧૯) શ્રી મુનિસુવ્રતની બારશ (૨૦) શ્રી નમિનાથની નવમી (૨૧) શ્રી નેમિનાથની છઠ (રર) શ્રી પાર્શ્વનાથની એકાદશી (૨૩) શ્રી મહાવીર સ્વામીની દશમ, આ પ્રમાણે દીક્ષા કલ્યાણકની તિથિઓ જાણવી. નક્ષત્ર તથા રાશિએ ચ્યવન સમયમાં જે કહેલી છે તે અહિં તણું જાણવી. વ્રત માસાદ (૫૯) વ્રત નક્ષત્ર (૬૦) અને વ્રતની રાશિઓ (૬૧) એ ત્રણ સ્થાનક સંપૂર્ણ હવે વ્રતગ્રહણ સંબંધી વય–અવસ્થા જણાવે છે. मूलम्-कुमरत्ते पढमवए, वमुपुज्जो मल्लि नेमि पासो य। वोरो वि अपव्वइया, सेसा पच्छिमवयंमि निवा ॥ १४८॥ નેમિનાથ પરશ (૨૦) અને અગીયારશ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया - कुपरत्वे प्रथमवयसि, वासुपूज्योमल्लिनेमीप विश्व | वीरोऽपि च प्रत्रजिताः, शेषाः पश्चिमवयसि नृपाः ॥ १४८ ॥ ળાવા વાસુપૂજ્ય નેમિનાથ, મલ્લિનાથ, નેમિનાય પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી એ પાંચ તી કરાએ કુમાર અવસ્થા–રાજ્ય ભાગળ્યા વિના જ પ્રથમ વયમાં દિક્ષા લીધી છે. માકીના આગણીશ અનેડ્રોજ રાજ્ય लोगवीने दीक्षा श्रभु ४. व्रत वय (१२) स्थान (१४८) मूलम् - सुमइस्स निच्चभतं, मल्लोपासा अहम आसि । वसुपुज्जरस चडत्थं वयंमि सेसाण छतवो ॥ १४९ ॥ छाया -- सुमतेर्नित्यभक्तं, मल्लिपाश्वयोरष्टममासीत् । वासुपूज्यस्य चतुर्थ, व्रते शेषाणां षष्ठतपः ॥ १४९ ॥ ભાવા —શ્રી સુમતિનાથને વ્રત્ત સમયે નિત્યભક્તભાજન હતું. શ્રી મલ્લીનાથ અને પાર્શ્વનાથને અઠ્ઠમ તપ હતું, અને બાકીના વીશ તીથ કરાએ વ્રત વિષે છઠે તમ કર્યું હતું. વ્રત તવ નામે (૬૩) મું સ્થાનક સમાપ્ત ૫૧૪૯ા વ્રતમહોત્સવકલ્યાણકમાં શિમિકાએનાં નામ કહે છે. मूलम् - सिबिया सुर्दसणा सुष्पभा य सिद्धत्थ अत्थसिद्धा य । अभयंकराय निव्वुइकरा, मणोहर मणोरमिया ॥ १५० ॥ सूरपहा सुक्कपहा, विमलपहा पुहवि देवदिना य । सागरदत्ता तह नागदत्त सव्वह विजया य ॥ १५१ ॥ तह वैजयंतिनामा, जयंति अपराजिया य देवकुरू । बारवर अ विसाला, चंदपहा नरसहसवुज्झा ॥ १५२ ॥ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ–વિ સુના સુરમા સિદ્ધાર્થસિદ્ધારા अभयरा च निवृत्तिकरी मनोहरा मनोरमिका च ॥१५०॥ સૂરમાં રામા, વિદ્યામાં પૃથ્વી તેવતિના જા सागरदत्ता तथा नागदत्ता सर्वार्था विजया च ॥१५॥ तथा वैयन्ती नामा, जयन्त्यपराजिता च देवकुरुः । द्वारवती च विशाला, चन्द्रप्रभा नरसहस्रोह्याः ॥ १५२ ॥ ભાવાર્થ_શ્રી ઋષભદેવની શિબિકા સુદર્શના, (૧) શ્રી અજીતનાથની શિબિઠા સુપ્રભા (૨) સંભવનાથની સિદ્ધાર્થી (૩) અભિનંદનની અર્થસિદ્ધા (૪) સુમતિનાથની અભયંકરા (૫) પદ્મપ્રભની નિવૃત્તિકર (૬) સુપાર્શ્વનાથની મનેહરા (૭) ચંદ્રપ્રભની મરમિકા (૮) સુવિધિનાથની સૂર પ્રભા, (૯) શીતલનાથની શુક્રપ્રભા (૧૦) શ્રી શ્રેયાંસનાથની વિમલપ્રભા (૧૧) વાસુપૂજ્યની પૃથ્વી નામે શીબિકા (૧૨) શ્રી વિમલનાથની દેવદિન્ના (૧૩) શ્રી અનંતનાથની સાગરદત્તા (૧૪) શ્રી ધર્મનાથની નાગદત્તા (૧૫) શ્રી શાંતિનાથની સર્વાથ (૧૬) શ્રી કુંથુનાથની વિજયા શિબિકા (૧૭) શ્રી અરનાથની વૈજયંતી (૧૮) શ્રી મલ્લીનાથની જયંતી (૧૯) મુનિ સુવ્રત સ્વામીની અપરાજીતા (૨૦) શ્રી નમિનાથની દેવકુરૂ (૨૧) શ્રી નેમિનાથની દ્વારવતી (૨૨) શ્રી પાર્શ્વનાથની વિશાલા (૨૩) શ્રી વર્ધમાન સ્વામીની ચંદ્ર પ્રા શિબિકા આ શિબિકાએ પ્રભુના દીક્ષા મહોત્સવ સમયે હજાર પુરૂષો ઉપાડે છે. વ્રતશિબિકા નામે (૬૪) મું સ્થાન સંપૂર્ણ. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પરિવારને કહે છે. www.kobatirth.org ૭ હવે છત સમયે સવ જીનેશ્વરાની સાથે દ્વીક્ષા લેનાર S Acharya Shri Kailassagarsuri Gyanmandir मुलम - वसुपुज्जो छसयजुओ, मल्ली पासो अ नरतिसयसहिया सहसजुओ उसो, इगु वीरो सेस सहसजुया ॥ १५३॥ छाया - वासुपूज्यः षट्शतयुतो - मल्लिः पार्श्वश्वनर त्रिशतसहितः ચતુઃસદાયુતઋષમોવીસેવાસદનયુતઃ ॥૨૧॥ ભાષા —શ્રી વાસુપૂજ્ય તીથ''કરે છમા પુરૂષની સાથે દીક્ષા લીધી. મલ્લીનાથ અને પાર્શ્વનાથ ભગવાને ત્રણસે પુરૂષો સાથે દીક્ષા લીધી. શ્રી ઋષભદેવ ભગવાને ચાર હજાર પુરૂષો સાથે દીક્ષા લીધી. ચરમ તીથંકર શ્રી મહાવીર દેવે એકાકીપણું વ્રત ગ્રહણ કર્યું હતું. અન્ય પરિવાર સાથે નહોતે, બાકીના ઓગણીશ તીથ કરાએ એકેક હજાર પુરૂષ પરિવાર સાથે દીક્ષા અંગિકાર કરી. ૧૫૩ા વ્રતપરિવાર (૬૫) મું સ્થાનક. હવે દીક્ષા મહે।ત્સવનાં નગર તથા વૃક્ષાનાં નામ અને તલાચમુષ્ઠિ કહે છે. मुलम - नेमी बारवईए, सेसा जम्मणपुरीसु पव्वइआ । सित्व उहो, विहारगेहंमि वसुपुज्जो ॥ १५५ ॥ तह पगाइ धम्मो, नीलगुहाए अ सुव्वयजिणिंदो । पासो अ आसमपए, वीरजिणो नायसंडमि ॥ १५५ ॥ સેત્તા સદસઁવળે, નિયવંતા, સોળતતણે સત્ત્વે । कयपंचमुद्विलोआ, उसहो चमुहिकलोओ ।। १५६ ।। For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया-नेमिरवत्यां, शेषा जन्मपुरीषु प्रत्रजिताः। सिद्धार्थवने ऋषभो-विहारगेहे वासुपूज्यः ।। १५४ ॥ तथा वप्रगायां धर्मों-नीलगुहायाञ्च सुव्रतजिनेन्द्रः । વિશાશ્રમ, વનિનો જ્ઞાત વરે છે ૫૬ છે शेषाः सहस्राम्रबने, निष्क्रान्ता अशोकतरुतले सर्वे । कृतपञ्चमुष्टिलोचा-ऋषभश्चतुर्मुष्टिकृतलोचः ॥ १५६ ॥ ભાવાર્થ–નેમિનાથ ભગવાને ઢારવતિ-દ્વારકા નગરીમાં દીક્ષા લીધી. અને બાકીના ત્રેવીશ તીર્થકરોએ જન્મ નગરીઓમાં વત ગ્રહણ કર્યું. તેમ જ ઋષભદેવ ભગવાન સિદ્ધાર્થ વનમાં વ્રતધારી થયા. શ્રી વાસુપૂજ્ય સ્વામી વિહારગેહ નામે વનમાં દીક્ષા લીધી. શ્રી ધર્મનાથ પ્રભુ વેપ્રગા નામે વનમાં, શ્રી મુનિસુવ્રત સ્વામી નીલગુહા નામે વનમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુ આશ્રમપદ નામે વનમાં અને બાકીના અઢાર અનેંદ્રો સહસાગ્ર વનમાં દીક્ષિત થયા. અને મહાવીર પ્રભુ જ્ઞાતખંડ નામ વનમાં દીક્ષા લીધી. સર્વ જીનેશ્વરએ અશોક વૃક્ષ નીચે દીક્ષા લીધી હતી. વળી શ્રી બહષભદેવ ભગવાને નિષ્ક્રમણ (વ્રત) સમયે ચાર મુટ્ટીઓથી લચ કર્યો છે અને બાકીના ત્રેવીસ તીર્થકરેએ પંચ મુછી લેચ કર્યો છે. ગત સંબંધી નગર (૬૬) વ્રત સંબંધી વન (૬૭) વ્રત સંબંધી વૃક્ષે (૬૮) વ્રત સંબંધી લેચ મુઠ્ઠીઓ (૬૯) મું સ્થાન સમાપ્ત. તે ૧૫૬ હવે વ્રત સંબંધી વેલા અને વ્રત સંબંધી જ્ઞાન કહે છે. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૯ मूलम् - सुमईसि अंसमल्लीनेमीपासाण दिक्ख पुत्रहे । सेसाण पच्छिमहे, जायं च चउत्थमणनाणं ॥ १५७ ॥ छाया - " सुमतिश्रेयांसमल्लिनेमिपार्श्वानां दीक्षा पूर्वाह्णे । शेषाणां पश्चिमा, जातं च चतुर्थमनो ज्ञानम् ॥ १५७ ॥ લાવા --સુમતિનાથ, શ્રેયાંસનાથ, મલ્લીનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ ભગવાનની દીક્ષા દિવસના પૂર્વ ભાગમાં અને બાકીના એગણીશ તીથંકરાની દીક્ષા અપરા કાળમાં થઇ હતી. તેમજ દીક્ષા સમયે સજિનવરાને ચેાથુ મનઃ પયાઁવ જ્ઞાન થયું હતું. વ્રત વેલા વ્રતજ્ઞાન (૭૧) સુ` સમાસ. હવે દૃષ્ય અને દેવ દૃષ્યની સ્થિતિ કહે છે. '' Acharya Shri Kailassagarsuri Gyanmandir '' मूलम् -सक्को अ लक्खमुल्ले, सुरदूर्स ठवइ सव्वजिण खंधे । वीरस्स वरिसमहियं, सयावि सेसाण तस्स टिई ॥ १५८ ॥ આવા—શય જાસૂયૅ, સુમૂળું, સ્થાવયતિ સર્વનિનશન્યે । वीरस्य वर्षमधिकं सदापि शेषाणां तस्यस्थितिः ॥ १५८ ॥ ભાવા——દીક્ષા ૠમયે સજિનેશ્વરાના સ્કધ (ખભા) ઉપર સૌધર્મેન્દ્ર લક્ષ સાનૈયાની કિંમતવાળુ દેવ કૃષ્ણ (વસ્ત્ર) ને સ્થાપન કરે છે. તે દેવ દૃષ્યની સ્થિતિ શ્રી મહાવીર સ્વામીને એક માસ અધિક એક વર્ષ સુધી અને આકીનાં તેવીશ તીર્થંકરાને સદાકાળ-મેક્ષે ગયા ત્યાં સુધી ધ્રુવ દૃષ્ય (વજ્રની) સ્થિતિ જાણવી. (१) संवच्छरं साहिअं मासं चीवरधारीहोत्था, ” इतिकल्पसू टीकायाम् ॥ દેવ દૃષ્ય સ્થાપના (૭૨) અને તેની સ્થિતિ (૭૩) સુ` સ્થાનક ા સ પૂર્ણ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org आहे . ૧૦ હુંયે જિનેશ્વરેશના પારણા સમયે દ્રવ્ય અને તેના સમય Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलम् - सहस्स य इक्खुरसो, सेसाणं पारणंमि परमन्नं । तं वरिसेणुसहस् य, सेसजिणाणं तु बीअदिने ॥ १५९ ॥ छाया - ऋषभस्यचेक्षुरसः, शेषाणांपारणे परमान्नम् । तद्वर्षेणर्षभस्य च, शेष जिनानान्तु द्वितीयदिने ॥ १५९ ॥ ભાવાથ —શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ પારણામાં *ક્ષુ (શેરડીના રસ જાણવા. અને બાકીના અજીતાદિ તેવીશ તી કરેનાં પારણામાં પરમાનં (ક્ષીર) હાય છે એમ જાણવુ તે પારણું ઋષભદેવ ભગવાને એક વર્ષની અંતે કર્યુ. હતું. એને બાકીનાં તીર્થંકરાએ ખીજે દિવસે કર્યુ હતું. પ્રથમ પારણાનાં દ્રવ્ય (૪) અને પ્રથમ પારણાના સમય નિય (एच) साये स्थान समाप्त. હવે જીનેદ્રોના પારણાં કયા નગરમાં થયાં તેનાં નામ सतावे हे. मूलम् -हत्थिणपुरं अउज्झा, सावत्थी तह अउज्झ विजयपुरं । वंभत्थलं च पाडलिसंडं तह पउमसंडं च ॥ १६० ॥ सेअपुरं रिपुरं, सिद्धत्थ महापुरं च धन्नकर्ड । तह वद्धमाण सोमणस, मंदिरं चैत्र चक्कपुरं ॥ १६१ ॥ रायपुरं तह मिहिला, रायगिहं तह य होइ वीरपुरं । बारवई कोयकर्ड, कुल्लागं पारणपुराई ।। १६२ | For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया -- हस्तिनापुरमयोध्या, श्रावस्तीतथाऽयोध्याविजयपूरम् । ब्रह्मस्थलं पाटलिखण्डं, तथा पद्मखण्डञ्च ॥ १६० ॥ श्वेतपुरिष्टपुरं, सिद्धार्थ महापुरं च धान्यकडम् | तथा वर्द्धमानसौमनस्यं, मन्दिरं चैव चक्रपुरम् ॥१३१॥ राजपुरं तथा मिथिला, राजगृहं तथा च भवति वीरपुरम् । દ્વારવતી જોવાટ, ઝુલ્કાનું વારનપુરfન || {ફર / ભાવા --થી ઋષભદેવનું પારણુ હસ્તિનાપુરમાં થયું (૧) અને અજીતનાથનું અયે ધ્યામાં (૨) સંભવનાથનું શ્રાવસ્તી નગરીમા (૩) શ્રી અભિનંદનું અયાયાનગરીમાં (૪) સુમતિ નાથનુ વિજયપુરમાં (૫) પદ્મપ્રભસ્વામીનું બ્રહ્મસ્થળમાં (૬) સુપાર્શ્વનાથનું પાટલીખંડ નગરમાં (૭) ચંદ્રપ્રભનું પદ્મખંડમાં (૮) સુવિધિનાથનું શ્વેતપુરમાં, (૯) શ્રી શીતલનાથનું રિષ્ટપુરમાં (૧૦) શ્રેયાંસનાથનુ પારણું સિદ્ધપુરમાં (૧૧) વાસુપૂજયનું મહાપુરમાં (૧૨) શ્રી ત્રિમલનાથનું ધાન્યકકમાં (૧૩) શ્રી અનતનાથનું વમાનપુરમાં (૧૪) શ્રી ધનાથનું સૌમનસપુરમાં (૧૫ શ્રી શાંતિનાથનુ મંદિરપુરમાં (૧૬) શ્રી કુંથુનાથનું ચક્રપુરમાં (૧૭) શ્રી અરનાથનું રાજપુર નગરમાં (૧૮) શ્રી મલ્લીનાથનુ મિથિલા નગરીમાં (૧૯) શ્રી મુનિસુવ્રત સ્વામીનું રાજગહ નગરમ! (૨૦) શ્રી નમિ. નાથનુ વીરપુરમાં (૨૧) શ્રી નેમિનાથનુ દ્વારકા નગરીમાં (૨૨) શ્રીપાર્શ્વનાથનું કેોષકટકનગરમાં (૨૩) શ્રીમહાવી૨ ભગવાનનું કાલાક સંનિવેશમાં ઉપર કહેલા નગરામાં સર્વ For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ જીનેશ્વરનાં પારણાં થયાં હતાં. પારણકનગર નામે (૭૬) મું રથાનક સમાપ્ત છે હવે જીનેશ્વરને પ્રથમ ભિક્ષા આપનારનાં નામ કહે છે– मूलम्--सिज्जंस बंभदत्तो, सुरिंददत्तो अइंददत्तो अ। पउमो अ सोमदेवो, महिंद तह सोमदत्तो अ ।। १६३ ॥ पुस्सो पुणवसू तह, नंद सुनंदो जओ अविजओ अ। तत्तो अ धम्मसीहो, सुमित्त तह वग्धसीहो अ॥ १६४ ॥ अवराइअ विससेणो, अवंभदत्तो अदिन्न वरदिन्नो । धन्नो बहुलो अ इमे, पढमजिणभिक्खदायारो ॥१६॥ छाया-श्रेयांसोब्रह्मदत्तः, सुरेन्द्रदत्तश्वेन्द्रदत्तश्च । पद्मश्वसोमदेवो-महेन्द्रस्तथासोमदत्तश्च ॥ १६३ ॥ पुष्यः पुनर्वसुस्तथा, नन्दसुनन्दौ जयश्वविजयश्च ।। ततश्वधर्मसिंहः, सुमित्रस्तथा व्याघ्रसिंहश्च ।। १६४॥ अपराजितोविश्वसेनश्च, ब्रह्मदत्तश्च दिन्नवरदिन्नौ । धन्योबहुलश्चेमे, प्रथमाभिक्षादातारः ॥ १६५॥ ભાવાર્થ-પ્રથમ શ્રીષભદેવ ભગવાનને પારણું કરાવનાર શ્રેયાંસકુમાર, (૧) શ્રી અજીતનાથને પ્રથમ પારણે मिक्षा हाता ब्रह्माहत्त (२) श्री समनाथने सुरेंद्रहत्त (3) શ્રી અભિનંદનદેવને ઇંદ્રદત્ત (૪) શ્રી સુમતિનાથને પદ્મ (૫) प्रसने सोमव (६) सुपाश्वनाथने महेंद्र () यद्रअमन सोमहत्त (८) सुविधनाथने ५०५ (८) श्री शीतल. નાથને પુનર્વસુ (૧૦) શ્રી શ્રેયાંસનાથને નંદ (૧૧) બારમા For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ વાસુપૂજ્યને સુનંદ (૧૨) શ્રી વિમલનાથને જય (૧૩) શ્રી અનંતનાથને વિજ્ય (૧૪) પંદરમા શ્રી ધર્મનાથ સ્વામીને ધર્મસિહ (૧૫) શ્રી શાંતિનાથને સુમિત્ર (૧૬) શ્રી કુંથુનાથને વ્યાઘસિંહ (૧૭) શ્રી અરનાથને અપરાજીત (૧૮) ઓગ સમા શ્રી મલ્લિનાથને વિશ્વસેન (૧૯) શ્રી મુનિસુવ્રત સ્વામીને બ્રહ્યદત્ત (૨૦) શ્રી નમિનાથને દિન (૨૧) શ્રી નેમિનાથને વરદિન (૨૨) શ્રી પાર્શ્વનાથને ધન્ય નામે વણિક (૨૩) ચાવીસમા મહાવીર સ્વામીને બહુલ બ્રાહ્મણ એ પ્રમાણે ચોવીસ તીર્થકરે ને પ્રથમ પારણે શિક્ષા આપનાર જાણવા ૧૦૩૧૬૪૧૬પા પ્રથમ ભિક્ષાદાતૃનામ (૭૭) સીતેતરમું સ્થાનક સંપૂર્ણ. હવે તે ભિક્ષા આપનારની ગતિ કહે છે. मूलम्-अ य तब्भवसिद्धा, सेसा तम्मि उ भवे व तइए वा। सिज्झिस्संति सगासे, जिणाण पडिवनपवज्जा ॥१६६॥ छाया-अष्टौ च तद्भवसिद्धाः, शेषास्तस्मिन्नेवभवे तृतीये वा। सेत्स्यन्ति सकाशे, जिनानां प्रतिपन्नप्रव्रज्याः ॥१६६॥ ભાવાર્થ-ઋષભાદિ આઠ જીનવને પ્રથમ ભિક્ષા આપનારા આઠભવ્યાત્માઓ તેજ ભવમાં એક્ષે ગયા. બાકીના નવમા સુવિધિનાથથી આરંભી સેળ અનવરોને પ્રથમ ભિક્ષા દાતા સોળ ભથ્થામાએ તેજભવમાં અથવા ત્રીજા ભવમાં નવરેની પાસે ચારિત્ર અંગીકાર કરી મોક્ષે ગયા વા જશે. ૧૬દા એ પ્રમાણે પ્રથમ ભિક્ષાદાતૃગતિ (૭૮) મું સ્થાનક For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ સંપુર્ણ થયું છે. હવે ભિક્ષાદાન સમયે પંચ દીવ્ય પ્રગટ થયાં તથા વસુધારા વૃષ્ટિ જણાવે છે–– मृलम्-पण दिवा जलकुसुमाण, बुडि वसुहार चेलउक्खेवो । दुंदुहिझुणी मुराणं, अहो सुदाणं ति घोसणया ॥१६७॥ छाया-पञ्चदिव्यानि जलकुसुमानांवृष्टि-सुधाराचेलोत्क्षेपः । दुन्दुभिर्ध्वनिः सुराणा, महो?सुदानं त्रिघोषणया ॥१६॥ ભાવાર્થ-જનવરોને ભિક્ષાદાન સમયે દાન આપનારના ઘેર પાંચ દિવ્ય પ્રગટ થાય છે. તે નીચે મુજબ જલ અને પુષ્પોની વૃષ્ટિ (૧) વસુધા-સાડા બાર કરોડ સેનયાની વૃષ્ટિ (૨)ચેલ–વસ્ત્ર વૃષ્ટિ (૩) દેવેએ કરેલો દંભી નાદ (૪) “અહ? સુદાન” એ પ્રમાણે દેવેએ ત્રણવાર ધોષણા કરે છે. ૧૬૮ ઈતિ પ્રથમ ભિક્ષા દિવ્યનામે (૯) એગણાશીમું સ્થાનક સંપુર્ણ. હવે વસુધારાનું પ્રમાણ કહે છે. मूलम्-सड दुवालसकोडी-मुवन्नवुट्टी य होइ उक्कोसा। लक्खा सट्टदुवालस, जहनिया होइवमुहारा ॥१६८॥ छाया-सार्द्धद्वादशकोटी, सुवर्णदृष्टिश्च भवत्युत्कृष्टा । लक्षाः सार्द्धद्वादश, जघन्यका भवति वसुधारा ॥१६॥ | ભાવાર્થ-ઉત્કૃષ્ટથી સાડા બાર કોડ સુવર્ણની વૃષ્ટિ હોય છે અને જધન્યથી સાડા બાર લાખ સુવર્ણ વૃષ્ટિ હેાય છે. આ પ્રમાણે વસુધરાનું પ્રમાણ કહ્યું છે. ૧૬૮ વસુધારા પ્રમાણુ નામ (૮૦) સ્થાનક. સંપૂર્ણ For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ હવે નવરના તીર્થોમાં ઉત્કૃષ્ટ તપ કહે છે. मूलम्-बार ह छमास तवो, गुरु आइमज्झचरिमतित्थेसु । तेसि बहुभिग्गहा दबमाइ वीरस्सिमे अहिआ ॥१६९॥ છાયા-દ્વારાSevલાસાતવ િમધ્યમ રામતીર્થેy तेषांबवभिग्रहा द्रव्यादयोवीरस्येमेऽधिकाः ॥१६९।। ભાવાર્થ આદિ તીર્થકર શ્રી ઋષભદેવના તીર્થમાં ઉત્કૃષ્ટતપ બારમાસ ( વાર્ષિક તપ) મધ્યમ એટલે અજીતનાથથી આરંભી શ્રી પાર્શ્વનાથ સુધી બાવીશ તીર્થકરેનાતીર્થોમાં ઉત્કૃષ્ટ તપ આઠમાસનું જાણવું. અને શ્રી મહાવીર દેવના તીર્થમાં ઉત્કૃષ્ટ તપ છ માસનું જાણવું તીર્થોત્કૃષ્ટ તપ (૮૧)મું સ્થાનક સંપૂર્ણ તેમજ તે ચોવીસ તીર્થકરોએ કરેલા અભિગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ બહુ પ્રકારના જાણવા અને શ્રી મહાવીર દેવે કરેલા અભિગ્રહો તે તેથી અધિક છે તે આગળની ગાથામાં કહેવાશે. ૧૬લા मूलम् अचियत्तग्गहनिवसण, निच्चं वोसहकाय मोणेणं । पाणीपत्तं गिहिवंदणं, अभिग्गहपणगमे ॥१७०॥ छाया-अप्रीतिमद् गृहनिवसनं, नित्यं व्युत्सृष्टकायमौनेन । पाणिपात्रंगृहिवन्दन-मभिग्रहपञ्चकमेतत् ॥१७०॥ ભાવાર્થ–અપ્રીતિવાળા એટલે જેના આવાસમાં રહેવાથી રહામાને અપ્રીતિ થાય તેવા ગૃહસ્થના ઘેર For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૬ ( ઉપાશ્રય ) માં મ્હારે નિવાસ કરવા નહી', [૧] હમેશાં કાયાને સરાવી—શરીર સંબધી મમત્વ ત્યાગ કરી અપ્રતિબદ્ધ વિહાર કરવા. [૨] તેમજ મૌનપણું ધારણુ કરી આત્મ ધ્યાનમાં સ્થિર રહેવુ, [૩] પેાતાના હસ્ત ( હાથ ) રૂપ પાત્રમાં આહાર લેવે, અર્થાત્ અન્ય પાત્રના સર્વથા ત્યાગ [૪] ગૃહસ્થના અભ્યુત્થાનાદિ વિનયસત્કાર કરવા નહી (૫) આ પાંચ અભિગ્રહ શ્રી મહાવીર સ્વામીના બીજા તીથ કરેાથી અધિક જાણવા. ॥ ૧૭ અભિગ્રહ નામે (૮૨) મું સ્થાનક સંપૂર્ણ હવે જીનેશ્વરીની વિહાર ભૂમિ કહે છે, मूलम् - आरियमणारिएयुं, पढमस्स य नेमिपासचरिमाणं । સેમાળ ગામ, બચત્તે વિદ્વારો ગ્ ॥૭॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया - आर्याsनार्येषु, प्रथमस्य च नेमिपार्श्वचरिमाणाम् । शेषाणामार्येषु, छद्मस्थत्वे विहारश्च ॥ १७१ ॥ Mighte ભાવા પહેલા શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને ચરમ-છેલ્લા ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર દેવના વિહાર આય તથા અનાય દેશામાં થયા હતા. અને બાકીના વીશ [૨૦] તીથંકરાએ આય દેશેામાંજ વિહાર કર્યાં હતા એમ જાણવું. આ વિહાર છા સ્થપણામાં જાણવા. કૈવલ જ્ઞાન થયા પછી નહી. ૫૧૭૧૫ ઇતિ વિહાર ભૂમિ સ્થાનક [૮૩] મુ* સંપૂર્ણ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०७ હવે સર્વ નવરાના છઘપણામાં કાળનું માન मूलम-वाससहस्सं १ बारस २ चउदस ३ अठार ४ वीस ५ वरिसाई । मासा छ ६ नव ७ तिन्नि अ ८, चउ ९ तिग १० दुग ११ मिक्कग १२ दुगं च ॥१७२।। ति १४ दु १५ इक्कग १६ सोलसगं १७, वासा तिनि अ १८ तहेव होरत्तं १९ । मासेकारस २० नवगं २१, चउपन्न दिणाइ २२ चुलसीई २३ ॥१७३॥ पक्खहियस बारस २४. वासा छउमत्थकालपरिमाणं । उग्गं च तवोकम्म, विसेसओ वद्ध माणस्स ॥१७४॥ छाया-वर्षसहस्रं द्वादश-चतुर्दशाष्टादशविंशतिवर्षाणि । मासाः षण्णवत्रयश्च, चतुस्त्रिकद्विकमेकद्विकंच ॥१७२॥ त्रिद्वयेकानिषोडश-वर्षाणि त्रीणि च तथैवाहोरात्रम् । मासैकादशनवकं, चतुष्पश्चाशदिनान्यशीतिः ॥१७॥ पक्षाधिकसार्द्धद्वादश, वर्षाणिच्छद्मस्थकालपरिमाणम् । उग्रं च तपः कर्म, विशेषतो वर्द्धमानस्य ॥१७॥ ભાવાર્થ–ષભદેવ ભગવાનને એક હજાર વર્ષ છવાસ્થપણાને કાળ જાણો (૧) શ્રી અજીતનાથને બાર વર્ષ सुधी । (२) श्री सनवनाथनो यौह वर्ष (3) श्री मलिનંદનને અઢાર વર્ષ (૪) શ્રી સુમતિનાથને વીસ વર્ષ (૫) . स्वामीना (६) भास, सुपाव नायना नव [6) भास.. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ ચંદ્રપ્રભના ત્રણ માસ (૮) શ્રી સુવિધિનાથના ચાર માસ (૯) શ્રી શીતલનાથને ત્રણ માસ (૧૦) શ્રી શ્રેયાંસનાથના છદ્મસ્થ સમય એ માસ (૧૧) શ્રી વાસુપૂજ્ય સ્વામીના એકમાસ (૧૨) શ્રી વિમલનાથના છદ્મસ્થ સમય એ માસ (૧૩) શ્રી અનંતનાથને (૩) ત્રણ વર્ષ (૧૪) શ્રી ધનાથને એ વ [૧૫] શ્રી શાન્તીનાથનેા (૧) એક વર્ષ (૧૬) શ્રી કુંથુનાથના સેાળ વર્ષ (૧૭) શ્રી અરનાથના ત્રણ વર્ષ (૧૮) શ્રી મલ્લિનાથના છદ્મસ્થ કાલ અહારાત્ર-દિવસ રાત્રિ (૧૯) શ્રી મુનિસુવ્રતસ્વામિના અગીયાર માસ (૨૦) શ્રી નમિનાથના નવ માસ નેમિનાથના ચાપન દિવસ (૨૨) શ્રી પાર્શ્વનાથને ચારાશી દિવસ (૨૩) અને શ્રી મહાવીર સ્વામીના છદ્મસ્થ સમય બાર વર્ષ અને સાડા છ માસ અધિક જાણવા. (૨૪) વળી સજીનેદ્રોનું તપ ઉગ્ર હતું તેમાં વમાન સ્વામીનું તપ: અને ક` સમૂહ ઘણુંજ ઉગ્ર હત. ૧૭૨ ૧૭૩૧૭૪૫ નીચે પ્રમાણે શ્રી વોર ભગવાનના તપનું પ્રમાણ કહે છે. मूलम् - वयदिणमेगं पुनं, छमासिअं बीअयं पणदिणूणं । नव च मासि दुतिमासिअ अड्डाइज्जपासिआ दुन्नि | ॥૨૭॥ छ दुमासिअ दु दिवडूयमासिअ बारस तहेगमासी अ । નાવત્તર દ્રુમાસિગ, પદમા વાઢમે હૈં ૨૫ ૨૭૬ // दो चर दस खमणेहिं, निरंतरं भद्दमाइपडिमतिगं । दुसयगुणतीस छट्टा, पारणया तिसगुणवन्ना ॥ १७७॥ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ छाया-व्रतदिनमेकंपूर्ण, पाण्मासिकं द्वितीयं पञ्चदिनोनम् । नव चातुर्मासिकानि देत्रिमासिके साईद्विमासिके द्वे॥१७५ पद्विमासिकानि द्वे सार्द्धमासिके द्वादश तथैकमासिकानि । द्विसप्ततिर मासिकानि, प्रतिमाद्वादशाष्टमैश्च ॥१७६॥ द्विचतुर्दशक्षपणे-निरन्तरं भद्रादिप्रतिमात्रिकम् । द्विशतकोनत्रिंशच्छष्टानि, पारणकानि त्रिशतैकोनपञ्चाशत् ભાવાર્થ–-શ્રી મહાવીર સ્વામીએ દીક્ષા દિવસે ચતુભક્ત–ઉપવાસ કર્યો હતો. એક છ માસિક પૂર્ણ કર્યું, (૧) બીજું પાંચ દિવસ ઓછા છ માસિક (૨) નવ ચાતુર્માસિક ઉપવાસ (૩) બે માસિક (૪( બે અઢી માસિક (૫) છ દ્વિમાસિક (૬) બે દોઢ માસિક (૭) બાર એક માસિક (૮) બનેર પક્ષક્ષમણ (અર્ધ માસક્ષમણ ) (૯) અઠ્ઠમ ભક્તવડે બાર પ્રતિમાઓ ( ૧૦ ) બે, ચાર અને દશ ઉપવાસવડે આંતરરહિત ભદ્ર, મહાભદ્ર અને સર્વતે ભદ્ર એ ત્રણ પ્રતિમાઓ અનુક્રમે વહન કરી હતી. તેમજ બસો અને ઓગણત્રીશ છઠભક્ત કર્યા હતાં, સાડાબાર વર્ષ અને પંદર દિવસમાં એકંદર ત્રણસો અને ઓગણપચાશ (૩૪૯) પારણા થયાં હતાં. છસ્થ કાલમાન નામે (૮૪) મું સ્થાનક સમાપ્ત છે ગા૧૭૭ હવે પ્રમાદકાલ અને ઉપગેને કહે છે, मूलम्-वीरु ? सहाण २ पमाओ, अंतमुहुत्तं तहेव होरत्तं । अवसग्गा पासस्स य, वीरस्स य न उण सेसाणं ॥१७८॥ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११० छाया-वीरर्षभयोः प्रमादो-ऽन्तमुहूर्त तथैवाहोरात्रम् । उपसर्गाः पार्श्वस्य, वीरस्य च न पुनः शेषाणाम् ॥१७८॥ ભાવાર્થ-મહાવીર ભગવાનને છઘસ્થ અવસ્થામાં પ્રમાદકાળ અંતમુહૂર્તને, તેમજ ઋષભદેવ પ્રભુને પ્રમાદ કાળ અહોરાત્રનો. બાકીના બાવીસ ઇનવરોને પ્રમાદકાળને અભાવ છે. શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીને દેવ, મનુષ્ય અને તિર્યંચ-પશુજાતિએ કરેલા અનેક ઉપસર્ગો થયા છે બાકીના તીર્થકરોને ઉપસર્ગને અભાવ છે. પ્રમાદa (८५) ५सर्ग (८६)भुं स्थान सभात. હવે કેવલજ્ઞાનના પ્રાસાદ નક્ષત્ર તથા રાશિઓ मूलम्-फग्गुणिगारसि किण्हा, सुद्धा एगारसी अ पोसस्स । कत्तियबहुला पंचमि, पोसस्स चउद्दसी धवला ॥१७९॥ चित्ते गारसि पुन्निम, तह फग्गुणकिन्हछठिसत्तमिआ। सुद्धा कत्तिअतइआ, पोसंमि चउद्दसी बहुला ॥१८॥ माहेऽमावसि सिअविअ, पोसे मासंमि धवलछटी अ। वइसाहसामचउदसि, पोसे पुन्निम नवमि सुद्धा ॥१८॥ सिअचित्ततइअ कत्तिअ,-बारसि एगारसि अ मग्गसिरे। फग्गुणबारसि सापा, मग्गंमि इगारसी विमला ॥१८२॥ आसोअमावसी चित्तबहुल, चउत्थि विसाहसिअदसमी। केवलमासाइ इमे, भणिया पुव्वं व उडुरासी ॥१८३॥ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ छाया-फाल्गुनकृष्णैकादशी, शुद्धैकादशी च पौषस्य । कार्तिकबहुलापञ्चमी, पौषस्य चतुर्दशी धवला ॥१७९।। चैत्रैकादशी पूर्णिमा, तथा फाल्गुन कृष्णषष्ठीसप्तमिका । कार्तिकशुद्धतृतीया, पौषस्य चतुर्दशी बहुला ॥१८०॥ माघेऽमावास्या श्वेतद्वितीया, पौषे मासे धवलषष्ठा । वैशाखश्यामचतुर्दशी, पौषे पूर्णिमा शुद्ध नवमी ।।१८१॥ श्वेता चैत्रतृतीयाकार्तिक-द्वादश्येकादशी च मार्गशीर्षे । फाल्गुनश्यामा द्वादशी, मार्गएकादशो विमला ॥१८२॥ आश्विनामावस्या चैत्र-बहुल चतुर्थी वैशाखश्वेतदशमी। केवलमासादय इमे, भणिताः पूर्वमिवोडुराशयः ॥१८३॥ ભાવાર્થ–શ્રી ઋષભદેવ ભગવાનના કેવલ જ્ઞાન કલ્યાણકના દિવસે ફાગણ વદી એકાદશી (૧) તેમજ શ્રી અજીતનાથના કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે પિષ સુદિ એકાદશી (૨) શ્રી સંભવનાથને કાર્તિક વદી પાંચમ (૩) શ્રા અભિનંદનને પિશ સુદી ચૌદશ (૪) શ્રી સુમતિનાથને ચિત્ર સુદિ એકાદશી (૫) શ્રી પદ્મપ્રભુને ચૈત્ર સુદિ પૂર્ણિમાએ કેવલ જ્ઞાન જાણવું (૬) શ્રી સુપાર્શ્વનાથને ફાગણ વદિ છઠે (૭) શ્રી ચંદ્રપ્રભુને ફાગણ વદિ સાતમે (૮) શ્રી સુવિધિનાથને કાર્તિક સુદિ ત્રીજે (૯) શ્રી શીતલનાથને પિષ વદિ ચતુર્દશી (૧૦) શ્રી શ્રેયાંસનાથને મહા વદી અમાસે (૧૧) બારમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનને મહા સુદિ બીજે (૧૨) શ્રી વિમલનાથને પિસ સુદિ છઠે (૧૩) શ્રી અનંતનાથને વૈશાખ વદિ ૧૪ For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ ચૌદશે (૧૪)શ્રી ધર્મ નાથને પાત્રમાસની પૂર્ણિમાએ (૧૫) શ્રી શાંતિનાથને પે।ષ સુદિ નવમીએ (૧૬) શ્રી કુંથુનાથને ચૈત્ર સુદ ત્રીજ (૧૯) શ્રી અરનાથ સ્વામીને કાર્તિક સુદિ બારશે (૧૮) શ્રી મલ્લિનાથને માશીષ સુદ એકાદશીએ (૧૯) પીશમા શ્રી મુનિ સુવ્રતસ્વામીને ફાગણ વદી ખારશે (૨૦) શ્ર! નમિનાથને મા શીષ સુદ એકાદશીએ (૨૧) શ્રી નેમિનાથને આસે વદિ અમાસે (૨૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનને ચૈત્ર વહ્નિ ચેાથે (૨૩) શ્રી મહાવીર સ્ત્રીને વૈશાખ સુદિ દશમીના દિવસે કેવલજ્ઞાન કલ્યાણક જાણવું. એ પ્રમાણે કેવલ જ્ઞાન સબંધી નક્ષત્ર અને રાશિએ પૂર્વની માફક એટલે ચ્યવન કલ્યાણકમાં જે કહ્યાં છે તે પ્રમાણે જાણવાં, કેવલજ્ઞાન મસાદિ (૮૭) જ્ઞાન નક્ષત્ર (૮૮) જ્ઞાન માશ (૮૯)મુ સ્થાનક સંપૂ હવે કેવલ જ્ઞાન સ’બધી ઉત્પત્તિ સ્થાને કડે છે. મૂઢમ—વરોસનેમી, નૈમિત્રઢ માજી નિને । દેવનાગુત્તા, સેમાળ સમ્મટા” મુ॥ ૨૮ छाया - वीरर्षभनेमीनां, नृभिकाबहिः पुरिमतालउज्जयन्ते । વૈવલજ્ઞાનોપત્તિ, રોવાળાં બન્મસ્થાનેવુ॥ ૮॥ C . ભાવા શ્રી મહાવીર ભગવાનને તૃભિકા નગરીની બહાર કેવલજ્ઞાન પ્રગટ થયું હતું, શ્રી ઋષભદેવને પુરિમ-તાલ નગરમાં અને શ્રી નેમિનાથને ઉજ્જયંત (ગિરિનાર) પત ઉપર કેવલ જ્ઞાન પ્રગટયું. તેમજ ખાકીના એકવીશ તીર્થંકરાને પાતપેાતાના જન્મસ્થાનના નગરીમાં પ્રગટ થયું હતુ એ જાણવું. ૫૧૮૪૫ For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ કેવલ જ્ઞાન સંબંધી નગર નામે (૯૦)મું સ્થાનક સમાપ્ત હવે કેવલ જ્ઞાન સંબંધી વન (ઉદ્યાન ભૂમિ) शवे छे. मूलम्-उसहस्स य सगडमुहे, उजुवालिअनइतडंमि वीरस्स । सेसजिणाणं नाणं, उप्पन्नं पुण वयवणेसु ॥ १८५ ॥ छाया-ऋषभस्यचशकटमुखे, ऋजुवालुकानदीतटेवीरस्य । शेषजिनानां ज्ञान,-मुत्पन्नं पुनव्रतवनेषु ॥ १८५ ॥ ભાવાર્થ-શ્રી ઋષભદેવ ભગવાનને શકટમુખ નામે ઉદ્યાનમાં કેવલજ્ઞાન પ્રગટ થયું અને શ્રી મહાવીર સ્વામીને જુવાલુકા નામે નદીના કીનારે થયું હતું. તેમજ બાકીના આવીશ તીર્થકરને વ્રત–દીક્ષા કાલના વનમાં કેવલ જ્ઞાન થયું હતું. કેવલ જ્ઞાનેત્તિવન નામે (૯૧) મું સ્થાનક संपूर्थ હવે કેવલ જ્ઞાનસંબંધી વૃક્ષનાં નામ કહે છે. मूलम्--नग्गोह १ सत्तवन्नो २, साल ३ पिआलो ४ पि यंगु ५ छत्ताहे ६ । सिरिसो ७ नागो ८ मल्ली ९, पिडंख १० तिंदुयग ११ पाडलया १२ ॥ १८६ ।। जंबू १३ असत्थ १४ दहिवन्न १५ नंदि १६ तिलगा य १७ अंबग १८ असोगो १९ । चंपग २० वउलो २१ वेडस २२ धाइअ २३ सालो अ २४ नाणतरू ॥ १८७॥ छाया-न्यग्रोधः सप्तपर्णः, शाल:प्रियाल प्रियंगुः छत्राभः । सिरीषोनागोमल्लीः, पिलङ्घतिन्दुकपाटलिकाः ॥१८७॥ For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ जम्ब्वश्वत्थदधिपर्ण-नन्दीतिलकाचामकोऽशोकः। चम्पकबकुलो वेतस-धातकीसालाश्च ज्ञानतरवः ॥१८६॥ જાવા–શ્રી ઋષભદેવ ભગવાનને ચોધ (વડ) વૃક્ષની નીચે કેવલજ્ઞાન પ્રગટ થયું, (૧) શ્રી અજીતનાથને સપ્તપર્ણ નામે વૃક્ષની નીચે (૨) શ્રી સંભવનાથને સાલ નામે વૃક્ષની નીચે (૩) શ્રી અભિનંદન જીનને પ્રિયાલ વૃક્ષ નીચે (૪) શ્રી સુમતિનાથને પ્રિયંગુ (રાયણ) તરૂ નીચે (૫) શ્રી પદ્મપ્રભને છત્રાભ (છત્રાકાર) વૃક્ષ નીચે (૬) શ્રી સુપાર્શ્વનાથને શિરીષ વૃક્ષ નીચે (૭) શ્રી ચંદ્રપ્રભને નાગ (નાગકેસર) વૃક્ષ નીચે (૮) શ્રી સુવિધિનાથને મલ્લી તરૂ નીચે (૯) શ્રી શીતલનાથને પિલુંખ નામે વૃક્ષ નીચે (૧૦) શ્રી શ્રેયાંસનાથને સિંદુક વૃક્ષ નીચે (૧૧) શ્રી વાસુપૂજ્યને પાટલક વૃક્ષ નીચે (૧૨) શ્રી વિમલનાથને જંબુ (જાંબૂ) વૃક્ષ નીચે (૧૩) શ્રી અનંતનાથને અશ્વત્થ (પિંપળે) વૃક્ષ નીચે (૧૪) શ્રી ધર્મનાથને દધિપર્ણ નામે વૃક્ષ નીચે (૧૫) શ્રી શાંતિનાથને નંદી નામે વૃક્ષ નીચે (૧૬) શ્રી કુંથુનાથને તિલક વૃક્ષ નીચે (૧૭) શ્રી અરનાથને આમક (આમ્ર) વૃક્ષ નીચે (૧૮) શ્રી મલ્લિનાથને અશોક વૃક્ષ નીચે (૧૯) શ્રી મુનિસુવ્રતસ્વામીને ચંપક વૃક્ષ નીચે (૨૦) શ્રી નમિનાથને બકુલ વૃક્ષ નીચે (ર૧) શ્રી નેમિનાથને વેતસ વૃક્ષ નીચે (૨૨) શ્રી પાર્શ્વનાથને ધાતકી (ધાવડી) વૃક્ષ નીચે (૨૩) કરી મહાવીર સ્વામીને શાલવૃક્ષ નીચે કેવલ જ્ઞાન થયું હતું. કેવલ જ્ઞાનોત્પત્તિ વૃક્ષ કથન (૯૨) મું સ્થાન સંપૂર્ણ. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ હવે તે વૃક્ષનું પ્રમાણ જણાવે છે. मूलं-तै जिणतणुबारगुणा, चेइअतरुणो वि नवरि' वीरस्स। चेइअतरुवरि साला, एगारसघणुहपरिमाणो ॥१८८॥ छाया-ते जिन तनोद्वादशगुणाः-चैत्य तरवोपि नवरं वीरस्य। चैत्थतरुपरि शाल, एकादश धनुः परिमाणः ॥१८८॥ ભાવાર્થ–-આ જ્ઞાન વૃક્ષે ભગવાનના શરીરના પ્રમાણથી બાર ગુણ મહેતા હોય છે, ચૈત્ય વૃક્ષપણ જ્ઞાનવૃક્ષના જેટલાજ પ્રમાણુવાળું હોય છે, પરંતુ ભગવાન શ્રી મહાવીર દેવના ચિત્ય વૃક્ષની ઉપર સાલ વૃક્ષ અગીયારગણું પ્રમાણમાં વિશેષ હોય છે ૧૮૮ જ્ઞાનવૃક્ષ પ્રમાણ કથનરૂપ [૩૬ મું સ્થાનક સંપૂર્ણ. હવે સર્વ જીવર સંબંધી કેવલ જ્ઞાનના સમયે તપશ્ચર્યા પ્રમાણુ કહે છે. मूलम्--अहमभत्तंमि कए, नाणमुसहमल्लिनेमिपासाणम् । वसुपुज्जस्स चउत्थे, सेसाणं छहभत्ततवो ॥ १८९ ॥ छाया--अष्ठमभक्ते कृते ज्ञानमृषभमल्लिने मिपानाम् । वासुपूज्यस्य चतुर्थे, शेषाणांषष्ठभक्ततपः ॥ १८९ ॥ ભાવાર્થ—અઠ્ઠમનું તય કરે છતે શ્રી ઋષભદેવ, મલિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પાર્વનાથ ભગવાનને કેવલ જ્ઞાન પ્રગટ થયું. ચતુર્થભક્તિ કરે છતે શ્રીવાસુપૂજ્ય સ્વામીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને બાકીના ઓગણીશ તીર્થંકરના For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવલ જ્ઞાન કલ્યાણકમાં ષષ્ઠ (છઠ્ઠ) ત૫ જાણવું. તે ૧૮૯ સર્વ જીનવનું જ્ઞાન તપ નામે (૯૪)મું સ્થાનક સમાપ્ત. હવે જીનેશ્વરના કેવલ જ્ઞાનની ઉત્પત્તિને સમય જણુવે છે. मूलम्--नाणं उसहाईणं, पुव्वण्हे पच्छिमण्हि वीरस्स । (ज्ञानवेला)॥९॥ सव्वेसि पि अठारस,न हुंति दोसा इमे ते अ॥१९०॥ छाया--ज्ञानमृषभादीनां पूर्वाह्नपश्चिमाहि वीरस्य ॥ सर्वेषामप्यष्टादश, न सन्ति दोषा इमे ते च ॥ १९० ॥ ભાવાર્થ-શ્રી ઋષભ આદિ તેવીશ બેંકોને દિવસના પૂર્વભાગમાં પ્રથમ પ્રહરમાં કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, અને ચોવીશમાં શ્રી મહાવીર સ્વામીને દિવસનાં પશ્ચિમ ભાગમાં છેલ્લા પ્રહરમાં કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. એમ જાણવું. કેવલ જ્ઞાન સમય નામે (૫) દ્વાર સંપૂર્ણ છે હવે અઢાર દેષ જણાવે છે–તથા–સર્વ જીનેશ્વરને સર્વથા અઢાર દેષ હોતા નથી. તે દેષ નામ પૂર્વ નીચેની ગાથામાં જણાવે છે मूलम् --पंचेव अंतराया, मिच्छत्तमनाणमविरई कामो । ___ हासछग रागदोसा, निद्दा द्वारस इमे दोसा ॥ १९१॥ छाया-पश्चैवान्तरया-मिथ्यात्वाऽज्ञानमविरतिः कामः । हास्यादिषडागद्वेषौ, निद्राष्टादशेमेदोषाः ॥ १९१॥ ભાવાર્થ–પાંચ અંતરાયદાનાંતરાય (૧) લાભાંતરાય (૨) વીતરાય (૩) ભેગાંતરાય (૪) અને ઉપભેગાંતરાય For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ (૫) મિથ્યાત્વ (૬) અજ્ઞાન (૭) અવિરતિ (૮) કામ (૯) તેમજ હાસ્યાદિ છ દેષ-હાસ્ય (૧૦) રતિ (૧૧) અરતિ (૧૨) ભય (૧૩) શેક (૧૪) દુગંછાજુગુપ્સા (૧૫) રાગ (૧.) દ્વેષ (૧૭) અને નિદ્રા (૧૮) આ અઢાર દેષ કેવલિ ભગવાનને હેતા નથી. હવે પ્રકારતરથી અઢાર દેવ જણાવે છે. मूलम्-हिंसाइतिगं कीला, हासाईपंचगं चसकसाया । મમરાના, નિદા જિમ ફુગ રોસા ??રા छाया-हिंसादित्रिकंक्रीडा, हास्यादिपञ्चकं चतुष्कषायाः। मदमत्सरमज्ञानं, निद्राप्रेमेति च दोषाः ॥ १९२ ॥ ભાવાર્થ–હિંસાદિ ત્રણ દોષ-હિંસા (૧) મૃષાવાદ (૨) અદત્તાદાન (૩) કીડા (૪) હાસ્યાદિ પાંચ-હાસ્ય (૫) રતિ (૬) અરતિ (૭) શોક (૮) ભય (૯) ચાર કષાય-ક્રોધ (૧૦) માન (૧૧) માયા (૧૨) લેભ (૧૩) મદ (૧૪) મત્સર (૧૫) અજ્ઞાન (૧૬) નિદ્રા (૧૭) પ્રેમ (૧૮) આ પ્રમાણે અઢાર દેષ જાણવા. એવી રીતે સર્વ જીવોની નિર્દોષતા નામે (૬)મું સ્થાનક સમાપ્ત. હવે વીસ તીર્થકરોના અતિશય જણાવે છે. मूलम् --जम्मप्पभिई चउरो, जिणाण इक्कार घाइकम्मखो। सुरविहिअइगुणवीसं, चउतीसं अइसया उ इमे ॥१९॥ छाया--जन्मप्रभृतिचत्वारो-जिनानामेकादशघातिकर्मक्षयात् । सुरविहितैकोनविंशति-श्चतुत्रिंशदतिशयास्त्विमे ॥१९३॥ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ ભાવાસ જીનેશ્વરાને જન્મથી આર ભી ચાર– અતિશય હાય છે, ચાર ઘાતિ કર્મના ક્ષય થવાથી અગીયાર અતિશય પ્રગટ થાય છે. અને દેવા એ ભક્તિવડે કરેલા ઓગણીશ અતિશય હાય છે એમ એક દર મળી ચાતરીશ (૩૪) અતિશય હાય છે. હવે ચાતરીશ અતિશયાનું વિસ્તાર પૂર્વક વર્ણન કરે છે. मूलम् -- सेअमलामयरहियं देहं सुहगंधरूत्रसंजुत्तं । निव्विस्समबीभच्छं, गोखीरनिहं रुहिरमंसं ॥ १९४ ॥ न य आहारनिहारा, अइसयरहिआण जंति दिट्ठिपहे । सासो अ कमलगंधो, इअ जम्मा अइसया चउरो ॥ १९५॥ छाया - स्वेदमलाssमयरहितो - देहः शुभगन्धरूपसंयुक्तः । निर्वित्रमविभत्सं, गोक्षीरनिभं रुधिरमांसम् ॥ १९४ ॥ न च आहारनिहारा - वतिशयरहितानां यातोदृष्टिपथे । श्वासश्चकर्मलगन्ध-एतेजन्मनोऽतिशयाश्चत्वारः ॥ १९५॥ પ્રથમ ભાવા --~સ જીનવરાના દેહ સ્વેદ-પ્રસ્વેદ, મલમેલ અને આમય–રાગ રહિત હૈાય છે, તેમજ શુભ ગદ્યસુગધ અને શુભ રૂપથી સુશોભિત હાય છે. આ અતિશય (૧) દુર્ગંધ રહિત, દેખાવમાં સુંદર, ગાયના દુધ સમાન ઉજ્વલ રૂધિર તથા માંસ પણ હોય છે. આ ખીન્ને અતિશય (૨) આહાર-ભેાજનઅને નિહાર–મલત્યાગ એ અને ચમ ચક્ષુષવાલા પ્રાણિઓ ને દૃષ્ટિગોચર થતા નથી. આ ત્રીજો For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ અતિશય (૩) વળી શ્વાસ–પ્રાણવાયુ કમલના ગંધ સમાન ઉત્તમ સુગંધિ આપે છે આ ચોથા અતિશય (૪) આ ચાર અતિશય જીનેંદ્રોને જન્મથી આરંભી સ્વાભાવિક હોય છે. હવે ઘનઘાતિ કર્મોને ક્ષય થવાથી પ્રગટ થતા અગિયાર અતિશય જણાવે છે. मुलम्-तिरिनरसुराण कोडाकोडीओ मिति जोयणमहीए । सव्वसभासाणुगया, वाणी भामंडलं पिटे ॥ १९६ ॥ रुयवइरईइमारी, डमरदुभिक्खं अवुटिअइवुठो। जोयणसए सवाए, न हुति इअ कम्मखयजणिया ॥१९७॥ छाया-तिर्यग्नरसुराणां, कोटाकोटयोमान्तियोजनमह्याम् । सर्वेषां भाषानुगता, वाणी भामण्डलं पृष्ठे ॥ १९६॥ रुजोवैरेतिमारी-डमरदुर्भिक्षमवृष्टिरतिवृष्टिः । योजनशते सपादे, नभवन्त्येते कर्मक्षयजनिताः ॥१९भ।। ભાવાર્થ—-એક જન–ચાર ગાઉ પ્રમાણુવાળા સમવસરણની ભૂમિમાં તિર્યંચ, મનુષ્ય અને દેવેની કેટાકાટી સંખ્યામાં સમાઈ શકે છે, પરંતુ શ્રી જીતેંદ્ર ભગવાનના મહિમાથી કોઈપણ જીવને પરસ્પર બાધા-પીડા થતી નથી આ પ્રથમ અતિશય (૧) દેવ અસુર અને મનુષ્યાદિ શર્વ પ્રાણુઓ ભગવાનની વાણુને પોતપોતાની ભાષા વડે સ્પષ્ટ સમજે છે. અન્યત્ર પણ કહ્યું છે કે, રે સૈવ નર નારી, રાવ૨ars રાવરીના तियश्चोपि हि तैरवीं, मेनिरे भगवद्विरम् ॥१॥ ભાવાર્થ––વીતરાગ ભગવાન સમવસરણમાં બેસી For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ ભવ્ય જીવાને તારવા માટે ચૈાજનગામિની વાણી વડે ઉપદેશ આપે છે ત્યારે તે પરિષમાં બેઠેલા દેવા ભગવાનની વાણીને દૈવી ભાષા તરીકે માને છે, મનુષ્યા માનવભાષા માને છે, શખર-ભીલ્લ જાતિના લેાકા પેાતાની શખરી ભાષા સમજે છે અને તિર્યંચા પશુ તિર્યંચાની ભાષા પ્રમાણે સમજે છે. આ બીજો અતિશય (ર) તેમજ ભગવાનના પૃષ્ટ ભાગમાં પાછળ પ્રભામંડળથી સુÀાભિત ભામલ પ્રગટ થાય છે. આ ત્રીજો અતિશય (૩) વીતરાગ ભગવાન જ્યાં આગળ વિરાજમાનહાય છે ત્યાંથી આરંભી સવાસેા (૧૨૫) ચેાજન પ્રમાણુ ક્ષેત્રમાં રાગ મારી વિ. રહેતા નથી (૪) તેમજ સવાસે ચાજન સુધી કેાઈ પ્રાણીઓમાં વરભાવના રહેતી નથી (૫) સવાસા ચેાજનની અંદર કાંઇ (ઇતિ) એટલે ઉપદ્રવ–ઉત્પાત રહેતા નથી, (૬) એ પ્રમાણે મારી–મરકીના રોગ થતા નથી (૭) ડેમર (અકસ્માત્ ઉત્પાત) થતા નથી (૮) દુભિ ક્ષ-દુકાલના સંભવ હાતા નથી (૯) અવૃષ્ટિ-વૃષ્ટિના અભાવ થતા નથી (૧૦) અતિવૃષ્ટિ અતિશય દુઃખકારક વૃષ્ટિ પણ થતી નથી (૧૧) અર્થાત—સમાનભાવે થાય છે. સવાસેા ચેાજન ભૂમિમાં પૂર્વકિત રાગ આદિ કાઇ પણ ઉપદ્રવ થતા નથી. આ અગીયાર અતિશય ઘાતિ ક્રના ક્ષયથી ઉત્પન્ન થયેલા જાણવા. હવે દેવાએ કરેલા આગણીશ અતિશયને જણાવે છે. मूलम् - पायारतिगमसोगो - सीहा सण धम्मचक्क चउरुवा । छच्चत्तयचमरदुंदुहि-रयणझया कणयपरमाई ॥ १९८ ॥ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ पणवन्नकुसुमवुठी, सुगंधजलवुट्टि वाउ अणुकूलो । छ रिउ पण इंदियत्था-णुकूलया दाहिणा सउणा ॥१९९॥ नहरोमाण अवुट्टी, अहोमुहा कंट या य तरुनमणं मुरकोडिजहण्णेण वि, जिगंतिए इअ सुरेहिं कया।॥२०॥ छाथा--पाकारत्रिकमशोकः, सिंहासनधर्मचक्रचतूरूपाणि । छत्रत्रयचामरदुन्दुभि-रत्नध्वजकनकपद्मानि ॥ १९८॥ पञ्चवर्णकुसुमदृष्टिः, सुगन्धजलवृष्टिर्वायुरनुकूलः । षड्तुपञ्चेन्द्रियार्था-अनुकूला दक्षिणाः शकुनाः ॥१९९॥ नखरोम्णामद्धि-रधोमुखारकण्टकाश्वतरुनमनम् । मुरकोटीजघन्येनाऽपि, जिनान्तिके एते सुरकृताः ॥२०॥ ભાવાર્થ–-કેવલ જ્ઞાન પ્રગટ થયા પછી તીર્થકર ભગવાન સમવસરણમાં બેસી દેશના આપે છે તે સમવસરણ ત્રણ ગઢથી સુશોભિત ઇંદ્રાદિક દેવતાઓ તૈયાર કરે છે. આ પ્રથમ અતિશય (૧) પછી તે સમવસરણની અંદર અશોક વૃક્ષ બનાવે છે (૨) પાદપીઠ સહિત સિંહાસન રચે છે. (૩) તેમજ આકાશગામી-અતિશય ઉન્નત ધર્મ ચક્ર બનાવે છે (૪) નંદ્રના સરખાં ચાર સ્વરૂપ બનાવે છે એટલે એક પ્રભુનું મૂલ સ્વરૂપ અને ત્રણ બાજુએ બીજા ત્રણ રૂપ વિકુવે છે એટલે તે ચારે દિશાઓમાં સન્મુખ પ્રભુ દેખાય છે. (૫) પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર ધારણ કરે છે. (૬) પ્રભુની ચારે બાજુએ દેવચામર વીંઝે છે, (૭) દેવ દુંદુભિ-દિવ્ય વાજીંત્રને નાદ થાય છે (૮) રત્નમય વિજઈંદ્રદવજને દેખાવ થાય છે (૯) પ્રભુના ચરણ સ્થાપન થાય For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ત્યાં ત્યાં નવીન સુવણુનાં કમલ સ્થાપન કરે છે. (૧૦) પાંચે વર્ણીના પુષ્પાની વૃષ્ટિ થાય છે, (૧૧) સુગધજલની વૃષ્ટિ થાય છે (૧૨) વાયુ પણ અનુકૂલ વાય છે. (૧૩) છ એ ઋતુએ એક સાથે પોતપાતાના ગુણો પ્રગટ કરે છે અને પાંચ ઈંદ્રિયા —શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શ અનુફૂલપણે મનને આનંદ આપનાર થાય છે (૧૪) પ્રભુને સ શત્રુના-પક્ષિઓ પ્રદક્ષિણ થાય છે (૧૫) નખ અને રામની વૃદ્ધિ થતી નથી અર્થાત્ પ્રભુના નખ તથા રામ-કેશ વધતા નથી (૧૬) પ્રભુ વિહાર કરે છે ત્યારે કંટક (કાંટા) નીચે સુખે થાય છે (ન વાગે તેવા થાય છે ) (૧૭) તેમજ વીતરાગ ભગવાન્ વચરે છે ત્યારે તવર (વ્રુક્ષા) નીચા નમે છે (૧૮) જીનેદ્ર ભગવાનની પાસેજ જધન્યપણે (ઓછામાં ઓછા) એક કરોડ દેવા રહે છે. આ એગણીશ અતિશય દેવાએ કરેલા જાણવા. પ્રથમથી સર્વ એકત્રિત કરીએ તા એકશ્વર ચાતરીશ અતિશય થયા. ૫૧૯૮૫ ૫૧૯૯ા૨૦૦ના मूलम् -- ते चउरो व अवाया - वगमाइसओ दुरंतघाइखया । नाणाइसओ आइसओ वयणस्सइसओ अ ॥ २०१ ॥ छाया -- ते चत्वारो वाऽपायाऽपगमाऽतिशयो दुरन्तघातिक्षयात्। ज्ञानाऽतिशयः पूजाऽतिशयो वचनस्याऽतिशयश्च ॥ २०२ ॥ ભાવા ——અથવા દુરંત દુઃખ વડે દૂર કરવા લાયક ઘાતિ કાંના સર્વથા ક્ષય થવાથી પ્રમમ અપાયાપગમ દુઃખાના સથા વિનાશ થવા તે અપાયાપગમ નામે અતિ શય પ્રગટ થાય છે (૧) તેમજ ખીજો જ્ઞાનાતિશય ભૂત, For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ ભવિષ્ય અને વર્તમાનકાલ વતિ સર્વપદાર્થોને દ્રવ્ય અને પર્યાય ભાવથી યથાર્થ જણાવનાર તે જ્ઞાનાતિશય (૨) ઈંદ્રાદિ સર્વ દેવ વિગેરે તેથી પૂજ્ય હવાથી પૂજાતિશય નામે ત્રીજે અતિશય (૩) વળી એમના વચનમાં નિર્દોષતા તેમજ સંદેહાદિ કેઈ પ્રકારને વ્યભિચાર નહિ હોવાથી એ વચનાતિશય, આ પ્રમાણે ચાર અતિશય પણ જીનવને કેવલ્ય અવસ્થામાં પ્રગટે છે. એમ ચાર અતિશય પણ જાણવા નવરાના ચોતરીશ અતિશય નામે સત્તાણું (૭) મું સ્થાનક સંપુર્ણ. હવે તેમની વાણુના પાંત્રીસ ગુણે બતાવે છે. मूलम्--वयणगुणा सग सहे, अत्थे अडवीस मिलिअ पणतीस। ___ तेहि गुणेहि मणुन्नं, जिणाण वयणं कमेण इमं ॥२०२॥ છાયા-વરનગુના સારા-ડપેંડવિંરતિતિાપરિત તૈrળનોજ્ઞવિનાનાં વન રોમેજિમ ૨૦૨ ભાવાર્થ–-વીતરાગ ભગવાનના વચન સંબંધી ગુણ શબ્દમાં સાત હોય છે અને અર્થમાં અઢાવીશ હોય છે. એમ બંને મળી એકંદર પાંત્રીશ ગુણ કહ્યા છે. તે પાંત્રીશ ગુણે વડે જીતેંદ્ર ભગવાનનું વચન બહુ મનહર હોય છે. વળી તે જીનવનું વચન આગળની ગાથાઓથી કહેવામાં આવશે. અર્થાત કેવલ ગુણે સ્પષ્ટ પણે કહેવામાં નહી આવે પણ જે ગુણો સહિત વચન કહેવામાં આવશે. ર૦રા मूलम्--वयणं सकारगमीर-घोसउवयारुदत्तयाजुनं । पडिनायकरं दक्खिन्न-सहिअमुवणीअरायं च ॥२०॥ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૪ " वचनं संस्कृतगम्भीर - घोषोपचारोदात्ततायुक्तम् । प्रतिनादकरं दाक्षिण्य - सहितमुपनीतरागञ्च ॥ २०३॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા—વીતરાગ ભગવાનનું વચન સંસ્કૃતાદિ લક્ષણેાથી શુદ્ધિ યુક્ત હેાય છે (૧) ગંભીર ઘાષ કરતા મેઘની માક બહુ સુંદર નાદવાળુ હાય છે (ર) ઉપચાર યુક્ત હાય છે. અર્થાત્ ગ્રામ્યભાષા જેવું હાતુ નથી (૩) ઉદાત્તતા સહિત એટલે ઉચ્ચ વૃત્તિ યુકત હોય છે. (૪) પ્રતિનાઃ— પ્રતિધ્વનિ યુકત હોય છે (૫) દાક્ષિણ્ય-સરલતા સહિત હોય છે, કિચિત્માત્ર પણ વક્ર ભાવવાળું હાતું નથી. (૬) અને ઉપનીત રાગ-માલવ, કૈશકયાદિ માલકાશ ગ્રામ રાગ સહિત હૈાય છે. (૭) આ સાત ગુણા શબ્દની અપેક્ષાએ · જાણવા. ૫૨૦ગા હવે અની અપેક્ષાએ અઠ્ઠાવીસ ગુણા કહે છે. मूलम् - सुमहत्थं अव्वाहय - मसंसयं तत्तनिद्विअं सिहं । पच्छाचियं पडिहयपरुत्तरं हिययपीइकरं ||२०४॥ अन्नुन्नसाभिकखं, अभिजायं अइसिणिद्धमहुरं च । ससलहा परनिंदा - वज्जिअमपइनपसरजुअं ॥२०५॥ पयडक्खरपयवकं, सत्तपहाणं च कारगाइजुअं । ठविविसेसमुआरं, अणेगजाई विचित्तं च ॥ २०६ ॥ परमम्म विब्भमाई - विलंबवुच्छेयखे अर हिअं च । अदुअं धम्मत्थजुयं, सलाइणिज्जं च चित्तकरं ॥ २०७॥ छाया-सुमहार्थमव्याहत - मसंशयं तत्त्वनिष्ठितं शिष्टम् । प्रस्तावोचितप्रतिहत- परोत्तरं हृदयप्रीतिकरम् || २०४ || For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir अन्योऽन्य साभिकांक्ष-मभिजातमतिस्निग्धमधुरश्च । स्वश्लाघापर निंदा-वर्जितमप्रकीर्णप्रसरयुतञ्च ॥२०५॥ प्रकटाक्षरपदवाक्यं, सभ्वप्रधानञ्चकारकादियुतम् । स्थापितविशेषमुदार-मनेकनातिविचित्रञ्च ॥ २०६॥ परमविभ्रमादिविलंबच्युच्छेद खेदरहितञ्च । अद्भुतधर्मार्थयुतं, श्लाघनीयञ्चचित्रकरम् ॥२०७॥ ભાવાથ——વળી તે તીર્થંકર ભગવાનનું વચન સમ્યક પ્રકારે વિશેષ અર્થ વાળુ' હાય છે. (૮) તેમજ પૂર્વાપર વાકયાની સાપેક્ષા એ વિરૂદ્ધતા રહિત હૈાય છે (૯) શ્રોતા એને કોઈ પ્રકારના સંશય ન થાય તેવું સદેહ રહિત હોય છે (૧૦) તેમજ તત્ત્વનિષ્ઠ—યથા વિવક્ષિત વસ્તુ સ્વરૂપને અનુસરનાર હોય છે (૧૧) શિષ્ટ-અભિમત સિદ્ધાંતમાં કહેલા અંયુકત હોય છે, અથવા શિષ્ટતાનું સૂચક હોય છે (૧૨) પ્રસ્તાવ-દેશકાલ તે ઉચિત હાય છે (૧૩) અન્ય પ્રતિવાદી લેાકેાએ કુતર્કથી કરેલા દોષ ગ્રસ્ત પ્રશ્નોના યાગ્ય ઉત્તર આપવામાં પ્રભુનું વચન પ્રખલ હોવાથી તેમનું વચન અન્ય દૂષણ રહિત હાય છે (૧૪) શ્રી વીતરાગનું વચન સજીવેાના હૃદયમાં પ્રીતિ-આનંદ આપનાર થાય છે (૧૫) પરસ્પર એક બીજા સાથે પદ્મ અને વાખ્યાની સાપેક્ષતાયુક્ત હાય છે (૧૬) અભિજાત—વકતાના અથવા પ્રતિપાદન કરવા લાયક અર્થની ભૂમિકાને અનુસરનાંરૂં પ્રભુ વચન હેાય છે (૧૭) પ્રભુનું વચન અતિશય સ્નિગ્ધ અને મધુર હોય છે. ધૃત અને સાકર વિગેરેના સચાગની For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ બહુ સુખકારી હોય છે (૧૮) શ્રી વીતરાગનું વચન પિતાની લાઘા-સ્તુતિ અને પરની નિંદા રહિત હોય છે. [૧૯) પ્રભુનું વચન સુસંબદ્ધ અને સત્ પ્રસારવાળું હોય છે– અર્થાત્ ભગવાનના વચનમાં ચોગ્ય સંબંધ હોય છે અને ઘણે વિસ્તાર હેતે નથી (શબ્દાડંબર ૨હિત) (૨૦) પ્રભુના વચનમાં વર્ણ, પદ અને વાની સ્પષ્ટતા હોય છે (૨૧) પ્રભુનું વચન મુખ્ય સત્વગુણવાળું હોય છે (૨૨) પ્રભુનું વચન ષટકારક, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલ, વચન અને લિંગાદિથી ચુકત હોય છે (૨૩) પ્રભુનું વચન અન્યની અપેક્ષાએ વિશેષ અર્થને સ્થાપન કરે છે, તેમજ વિશેષણ સહિત વિશેષ ભાવને જણાવે છે (૨૪) શ્રી વીતરાગનુ વચન ઉદાર-અભિધેય અર્થની ઉદારતા અતુચ્છતા જણાવે છે (૨૫) ભગવાનની વાણું અનેક પ્રકારની ભિન્ન ભિન્ન વસ્તુઓને પ્રકાશ કરનારી હોવાથી તેમજ નાના પ્રકારના વિભિન્ન અર્થને આશ્રય હોવાથી વિચિત્ર પ્રકારની છે. (૨૬) પ્રભુની વાણ કેઈના મર્મને ઉઘાડનારી હોતી નથી અર્થાત્ અન્ય જીવને આઘાત થાય તેવી ગુહ્ય વાર્તા ભગવાનની વાણીમાં આવતી નથી. સમત્વભાવ પ્રગટ કરનારી છે. (૨૭) પ્રભુની વાણી વક્તા પુરૂષના મનને તથા શ્રોતાઓના મનને ભ્રાંતિ ઉપજાવતી નથી તેમજ વિક્ષેપાદિ માનસિક દેને પ્રગટ કરતી નથી અર્થાત્ રિથરતા આપનારી છે. (૨૮) પ્રભુની વાણ માં પદ, વાકય અને વર્ણાદિની સ્થાપના વિલંબ રહિતયથાવસ્થિતિ ઉચ્ચારણ હોય છે. (૨૯) શ્રી વીતરાગ પ્રભુનું વચન ચુછેદ રહિત વચન રચનાથી પરિપૂર્ણ પ્રમાણ ચુકત હોવાને લીધે વિવક્ષિત અર્થની સિદ્ધિ કરે છે. (૩૦) For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુનું વચન બેદરહિત હોય છે અર્થાત વિના પ્રયાસે ગ્રહણ કરી શકાય તેવું હોવાથી બહુ સુખદાયક હોય છે. (૩૧) પ્રભુની વાણી અદ્દભુત અર્થ જણાવનારી હોવા છતાં મનને ચંચલતા-અસ્થિરતામાં લઈ જવી નથી. (૩૨) પ્રભુની વાણી ધર્મ અને અર્થના તાત્વિક સ્વરૂપને સપષ્ટ જણાવનારી છે (૩૩) પ્રભુની વાણી પૂર્વોક્ત ગુણેના સંબંધને લીધે બહુ વખાણવા લાયક છે (૩૪) તેમજ બેંકનું વચન નિરંતર નવીન નવીન આશ્ચર્ય કરનારું છે. અર્થાત શ્રોતાતથા વકતાઓને નવીન ભાવના ઉપજાવે છે (૩૫) આ પ્રમાણે શ્રી જીતેંદ્ર ભગવાનની વાણીના સાત શબ્દનિષ્ઠ અને અઠ્ઠાવીશ અર્થનિષ્ઠ એમ ઉભય મળી પાંત્રીશ ગુણે કહ્યા. સ્થાનિક લ૮) મું સમાપ્ત. હવે પ્રભુના આઠ પ્રાતિહાય કહે છે. मूलम्-किंकिल्लि १ कुसुमवही २, दिव्यज्झुणि ३ चामरा ४ ऽऽसणाई च ५ । भावलय ६ भेरि ७ छत्तं ८, जिणा. ण इअ पाडिहेराई ८॥ २०८॥ छाया-कङ्केल्लिाकुसुमदृष्टि-दिव्यध्वनिश्चामराणि च । भावलयं भेरिः छत्रं, जिनानामिति प्रातिहार्याणि।।२०८॥ ભાવાર્થ-કકેલિ–અશોકવૃક્ષ (૧) પુષ્ય વૃષ્ટિ (૨) દિવ્યધ્વનિ એટલે દેસના સમયે ભવ્યાત્માઓને આનંદ આપનાર પ્રભુની સવ બાજુએ દેવતાઓ તથા ઇક્રોએ ભકિત વડે વીંઝાતા ચામર (૪) આસન એટલે સુવર્ણ અને For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ રત્નમય પ્રભુને બેસવાનું સિંહાસન (૫) ભાવલય–પ્રભુના મસ્તકની પાછળ પ્રભા એટલે કાંતિનું મંડલ જેને ભામંડલ કહે છે. અર્થાત પ્રભુની કાંતિ અપાર હોવાથી ભવ્ય લોકોની દષ્ટિએ અંજાઈ જાય નહીં તે માટે દેવતાઓ સર્વકાંતિને એકત્રિત કરી ભામંડલ તરીકે પ્રભુની પાછળ સ્થાપન કરે છે (૬) ભેરી-દુભિ નાદ દેવતાઓ કરે છે જેથી પ્રભુને જ્ઞાન મહત્સવ પ્રગટ થાય છે (૭) પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર દેવતાઓ સ્થાપન કરે છે (૮) આ પ્રમાણે સર્વ જીનવરના આઠ પ્રાતિહાર્ય જાણવા સ્થાનક (૯) મું સંપૂર્ણ છે ૨૦૮ - હવે તીર્થ સંબંધી ઉત્પત્તિ જણવે છે. मूलम् तेवीसाए पढमे, बीए वीरस्स पुण समोसरणे । संघोपढमगणहरो, सुअं च तित्थं समुप्पन्नं ॥ २०९ ।। छाया--त्रयोविंशतेः प्रथमे, द्वितीये वीरस्यपुनःसमवसरणे । संघः प्रथमगणधरः श्रुतश्चतीर्थ समुत्पन्नम् ॥ २०९ ॥ ભાવાર્થ-શ્રી ઋષભદેવથી આરંભી ત્રેવીશ તીર્થકરે ને પ્રથમ સમવસરણમાં ભવ્યાત્માઓને દેશનાદાન સમયે તીર્થની ઉત્પત્તિ થઈ અને વીસમા શ્રી મહાવીર સ્વામીને બીજા સમવસરણમાં દેશના આપતાં તીર્થોપત્તિ થઈ છે. તીર્થ એટલે સાધુ. સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર મળીને સંઘ તેમજ પ્રથમ ગણધર અને શ્રત (દ્વાદશાંગ) એ ત્રણની સ્થાપના રૂપ તીર્થ જાણવું. તીર્થોત્પત્તિરૂપ (૧૦૦) મું સ્થાનક સમાસ, For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३ હવે તીર્થ પ્રવૃત્તિનો મલ જણાવે છે. मूलम्-इगतिस्था जा तित्यं, बीअस्सुप्पज्जए अता नेयो। विल्लतित्थकालो, दुसमंत पुण चग्मतित्थं ॥२१०॥ केवलिकालेण जुओ, इगस्स बीयस्स तेण पुण हीणो। अंतरकालो नेओ, जिणाण तित्थस्स कालो वि ॥२१॥ उसहस्स य तित्थाओ, तित्यं वीरस्स पुचलक्खहियं । अयरेगकोडिकोडी, बावीससहस्सवासूणा ॥ २१२॥ काया-एकतीर्थाधावतीर्थ, द्वितीयस्योत्पद्यते तावज्ज्ञेयः । पूर्वस्य तीर्थकालो-दुःषमान्तं पुनश्चरमतीर्थम् ॥ २१०॥ केवलिकालेन युत-एकस्य द्वितीयस्य पुनहींनः । अन्तरकालो ज्ञेयो-जिनानां तीर्थस्य कालोऽपि ॥२१॥ ऋषभस्य च तीर्थात , तोथै वीरस्य पूर्वलक्षाधिकम् । सागरैककोटाकोटी, द्वाविंशतिसहस्रवर्षाना ॥ २१२॥ भावार्थ-४ ती ४२-३ तीथ २॥ तथा બીજા તીર્થકરનું તીર્થ જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પૂર્વ તીર્થકરના તીર્થને કાલ જાણ. વળી વિશેષમાં એટલું સમજવું કે ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનું તીર્થ દુખમકાલ [પાંચમા આરા) ના અંત સુધી છે. એટલે એકવીશ હજાર વર્ષ પ્રમાણવાળો પાંચમો આરો જાણ. ત્યાં સુધી તીર્થ પ્રવૃત્તિ પણ જાણવી. બીજા બાકીના તીર્થકરેના સંબંધમાં તે પૂર્વ તીર્થકરના કેવલિકાલથી આરંભી તેમની પાછળ થનાર તીર્થકરને કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી તીર્થકાળ જાણુ, " અર્થાત્ ! એટલે અંતર કાળ જાણ, તેમજ જીવના તીર્થોનેકાલ પણ તેટલે જ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ જાણવા. શ્રી ઋષભદેવ અને શ્રી અજીતનાથના અંતર કાલ પચાશ લાખ કરોડ સાગરોપમના છે. તે શ્રી ઋષભદેવના એક હજાર વર્ષ ઓછાં એક લાખ પૂર્વ કૈવલ કાલ છે તે સહિત અને શ્રી અજીતનાથના દૈવલિકાલ ખાર વહીન એક પૂર્વાંગ કમી કરીને એક લાખ પૂર્વ પ્રમિતકાલ હીન કરવા. તેમજ એક લાખ પૂર્વ એક પૂર્ણાંક, એક હજાર અને બાર વષ હીન કરી એક લાખ પૂર્વ અધિક પંચાશ લાખ કાટી સાગરાપમ કાલ સુધી જાણવા. તેના ભાવ આ પ્રમાણે, (૫૦) લાખ કેાટી સાગરોપમ અને ( ૮૩૯૯૦૧૨ ) વષ અધિક શ્રી ઋષભદેવ પ્રભુને તીય પ્રવૃત્તિકાલ જાણવા. એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ સુધી તી પ્રવૃત્તિની ભાવના કરવી. શ્રી ઋષભદેવના તીથી શ્રી મહાવીર ભગવાનના તીથ પ્રવૃત્તિ કાલ બાવીશ હજાર વર્ષ આછાં એક પુત્ર લાખ અધિક એક કાડાકોડી સાગરોપમ પ્રમાણે જાણવા. તે આ પ્રમાણે શ્રી ઋષભદેવના કેવલિ પર્યાય એક હજાર વર્ષ હીન એક લાખ પૂર્વ. ત્યારબાદ ત્રણ વર્ષ અને સાડા આઠ માસ વ્યતીત થયા પછી સુખસદુઃખમ નામે ત્રીજો આશ સમાપ્ત થાય છે. ત્યાર બાદ ખેતાળીશ હજાર વર્ષ રહીન એક કાડાકેાડી સાગરાપમ પ્રમાણ દુઃખમ સુખમ નામે ચાથે આરેા સમાપ્ત, ત્યાર પછી એકવીશ હજાર વર્ષ પ્રમાણ દુઃખમ નામે પાંચમા આ સંપૂણૅ થાય. આ સર્વ સંખ્યા એકત્રિત કરવાથી શ્રી ઋષભદેવના તી ને આર્ભી શ્રી મહાવીર સ્વામીના તીની સમાપ્તિ બાવીશ હેાર વર્ષ એાછાં કરી એક કાટાકાટી સાગરોપમ, એક લાખ પૂર્વ વર્ષ અને સાડા For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧ આઠ માસ જાણવી. ૫૨૧૦ ૫ ૨૧૧ ૫ ૨૧૨ ના તીથ પ્રવૃત્તિ કાલ નામે (૧૦૧) મું સ્થાનક સમાપ્ત Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે તીથ ગ્યુચ્છેદ કાલ જણાવે છે. मूलम् - इग १ इग २ तिगे ३ ग ४ तिग ७ इग, ६ इंगंस इअ गारपलिअचभागे । बिंति न्ने इअ पलिए, सुवि७ हाइ सततित्थते ॥ २१३॥ छाया - एकैकत्रिक त्रिकैकैकांशा इत्येकादशपल्यचतुर्थभागाः । ब्रुवन्त्यन्य इति परयानि, सुविध्यादीनां सप्ततीर्थान्ते ॥ ૨૨૨ ॥ ભાવાથ-એકપચાપમના ચાર ભાગ કરવા, તેમાંના એક ભાગ શ્રીસુવિધિનાથના તીર્થ ના બ્યુચ્છેદ કાલ જાણવા (૧) શ્રી શીતલનાથના તીના વ્યુઇકાલ પત્યેાપમના ચેાથા ભાગ જાણવા (૨) શ્રી શ્રેયાંસનાથના તીને બ્યુચ્છેદ કાલ પચેાપમના ત્રણ ભાગ ( પાર્થેા પચેપમ ) જાણવા (૩) શ્રી વાસુપૂજ્યના તીના વ્યુચ્છેદ કાલપચાપમના ચેાથેા ભાગ જાણવા (૪) શ્રી વિમલનાથના તીર્થના ન્યુઝેનકાલ પત્યેાપમના ત્રણ ભાગ ( પાણી પલ્યાપમ) જાણવા. (૫) શ્રી અનંતનાથના તીથૅના બ્યુચ્છેદ કાલ પત્યેાપમના ચાથે ભાગ ( પા ૫૫મ ) જાણવા (૬) શ્રી ધનાથના તીના વ્યુચ્છેદકાલ પચે ૫મના ચેાથે ભાગ ( પાપલ્યેાપમ ) જાણવા. આ એકદર ચતુર્થાંશ એકઠા કરીએ તા અગીયાર એકાંશ થાય એટલે તે પાણા ત્રણ પલ્યાપમ બુચ્છેદ્ર કાલ જાણવા. અહી' કેટલાક અન્ય આચાય પત્યેાપમના, ચતુર્થાંશને બદલે પળ્યેાપમ - For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર ન્યુચ્છેદ કાલ ગણે છે. એટલે એમના મત પ્રમાણે સુવિધિનાથના એક પચેપમ, શ્રીશીતલનાયના એક પળ્યેાપમ, શ્રી યાંસનાથના તીર્થ વ્યુચ્છેદ કાલ ત્રણ પલ્યાપમ શ્રી વાસુપુજ્યના તીથ ન્યુચ્છેદ કાલ એકપળ્યેાપમ શ્રી વિમલનાથના તીથ બ્યુચ્છેદ કાલ ત્રણ પચેપમ, શ્રીઅનંતનાથના તીથ વ્યુચ્છેદ કાલ એક પચેાપમ. શ્રી ધર્માંનાથના તીથ ન્યુચ્છેદ કાલ એક પલ્યાપમ જાણવા, એ પ્રમાણે સુવિધિ આદી સાત જીનવાના તીના મત સમયે તીથ ન્યુચ્છેદ કાલ નવે. ॥ ૨૧૩ ૫ સ્થાનક (૧૦૨)નું સમાપ્ત. હવે પ્રથમ ગણધરાનાં નામ કહે છે. मूलम् - पुंडरीअ १ सीहसेणा २, चारूरू ३ वज्जनाह ४ चमरगणी ५ । सुज्ज ६ विदन्भो ७ दिनो ८, वराहओ ९ नंद १० कुच्छुभ ११ सुभूमा १२ ॥ २१४॥ मंदरु १३ जसो १४ अरिठ्ठो १५, चक्काउह १६ संब १७ कुंभ १८ भिसओ अ १९ । मल्ली २० सुंभो २१ वरदच २२ अज्जदिन्नि २३ दभूइगणी २४ ॥२१५॥ આચા—ગુજરીજા સિંહસેન-આવેગનામશ્રમનિઃ । सुद्योतविदर्भ दिन्ना- वराहको नन्द कौस्तुभसुभूमाः ॥ २१४॥ મન્ત્ર થશોઽનિષ્ઠા-ચાયુધોવÎમમિષનાથ । मल्लिः शुंभोवरदत्त - आर्यदत्त इन्द्रभूतिगणिः ॥ २१५ ॥ ભાવાર્થ-શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણુધર પુંડરીક નામે જાણવા (૧) ખીજા શ્રી મજીતનાથના પ્રથમ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ ગણધર સિહંસેન ( ૨) ત્રીજા પ્રભુ શ્રીસ’ભવનાથના પ્રથમ ગણધર ચારૂરી (૩) ચેથા શ્રી અભિનદનના પ્રથમ ગણધર વજનાભ ( ૪ ) શ્રી સુમતિનાથના ચમરગણી (૫) શ્રી પદ્મપ્રભના સુદ્યોત (૬) શ્રીસુપાશ્વનાથના વિઠ્ઠલ (૭) શ્રી ચદ્રપ્રભના દિન્નગણિ (૮) સુવિધિનાથના વરાહ ગણી (૯) શ્રીશીતલનાચના પ્રથમ ગણધર નંદ (૧૦) શ્રી શ્રેયાંસનાથના કૈાસ્તુભ (૧૧) શ્રી વાસુપૂજ્યના સુભ્રમ ( ૧૨ ) શ્રી વિમલનાથના મંદરગણી (૧૩) શ્રી અન ંતનાથના યશોગણી (૧૪) શ્રી ધમનાથના અષ્ટિ (૧૫) શ્રી શાંતિનાથના ચક્રાયુધ (૧૬) શ્રી કુંથુનાથના શબગણી (૧૭) શ્રી અનાથના ૐ લગણી (૧૮) શ્રીમદ્ઘિનાથનાભિષજગી (૧૯) શ્રી મુનિસુવ્રતના મલ્લિગણી (૨૦) શ્રી નમિનાથના શુભ ગણી (૨૧) શ્રી નેમિનાથના વરદત્ત ગણી (૨૨) શ્રી પાર્શ્વનાથના આ દત્ત ગણી (૨૩) અને ચાવીશમાશ્રીમહાવીર સ્વામીના ઈંદ્રભૂતિગણુર (૨૪) ॥ ૨૧૪૫ ૨૧૫ ૪ એ પ્રમાણે સર્વે જીનવાના પ્રથમ ગણધરાનાં નામ જાણવાં. સ્થાનક (૧૦૭) નું સમાપ્ત. હવે પ્રથમ પ્રવૃત્તિની ( મુખ્ય સાધ્વી) એનાં નામ કહે છે. . मूलम् - - बंभी १ फग्गुणि २ सामा ३, अजिआ ४ तह कासवी ५ रई ६ सोमा ७ । सुमणा ८ वारुणि ९ सुजसा १०, धारिणि ११ धरणी १२ धरा १३ पउमा १४ ॥ २१६ ॥ अज्जसिवा १५ सुइ १६ दामिणि १७ रक्खिअ १८ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ बन्धुमइ १९ पुप्फवइ २० अनिला २१ । जखदिन्न २२ पुप्फचूला २३, चंदणबाला २४ पवत्तणिया ॥२१७॥ छाया-ब्राह्मी फाल्गुनी श्यामाऽ-जिता तथा काश्यपी रतिःसोमा। मुमना वारुणी मुयशा-धारिणी धरणी धरा पद्मा ॥२१६॥ आर्या शिवा श्रुति र्दामिनी,रक्षिका बन्धुमती पुष्पवत्यनिला। यक्षदत्ता पुष्पचूला, चंन्दनवाला प्रवर्त्तिन्यः ॥२१७॥ ભાવાર્થ-શ્રી ઋષભદેવ પ્રભુની પ્રવત્તિનીનું નામ બ્રાહ્મી (૧) બીજા શ્રી અજીતનાથ પ્રભુની ફાળુની (૨) ત્રીજા શ્રી સંભવનાથની શ્યામા (૩) ચોથા શ્રી અભિનંદનની અજીતા (૪) પાંચમા શ્રીસુમતિનાથની કાશ્યપી (૫) શ્રી પદ્મપ્રભુસ્વામીની રતિ (૬] શ્રી સુપાર્શ્વનાથની સેમાં [૭] શ્રી ચંદ્રપ્રભસ્વામીની સુમના (૮) શ્રી સુવિધિનાથની પ્રથમ પ્રવતિની વારૂણ (૯) શ્રી શીતલનાથની સુયશા (૧૦) શ્રીશ્રેયાંસનાથની ધારિણી (૧૧) શ્રી વાસુપૂજ્યની ધારણ નામે પ્રવર્તિની (૧૨) શ્રી વિમલનાથની ધરા (૧૩) શ્રી અનંતનાથની પદ્મા (૧૪) શ્રી ધર્મનાથની આયશિવા (૧૫) શ્રી શાંતિનાથની શ્રુતિ (૧૬) શ્રી કુંથુનાથની દામિની (૧૭) શ્રી અરનાથની રેણિકા (૧૮) શ્રી મલિનાથની બંધુમતી[૧૯] શ્રી મુનિસુવ્રતસ્વામીની મુખ્ય સાધ્વી પુષ્પવતી (૨૦) શ્રી નમિ નાથનીઅનિલા (૨૧) શ્રી નેમિનાથની યક્ષદત્તા (૨૨) શ્રી. પાશ્વનાથની પુષ્પચૂલા (૩) શ્રી મહાવીરસ્વામીની મુખ્ય પ્રવત્તિની ચંદનબાળા. આ ચોવીસ નવરની મુખ્ય પ્રવત્તિની (સાવી)ઓ જાણવી. ૨૧૬ ૨૧૭ પ્રથમ પ્રવત્તિની નામક (૧૪) મું સ્થાનક સમાપ્ત, For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ હવે તીર્થંકરાના મુખ્ય શ્રાવક અને શ્રાવિકાઆનાં નામ કહે છે. मूलम- सेअंस नंद सुज्जा, संखो उसहस्स नेमिमाईणं । ससुभद्दा महसु - व्वया सुनंदा य सुलसो य ॥२१८॥ गणहरपवत्तिणीओ, पढमा भणिआ जिणाण सध्धेसि । सड्ढा सड्ढी अ पुणो- चउण्ह सेसाणमपसिद्धा ॥२१९॥ छाया - श्रेयांस नंद सुद्योत - शंखा ऋषभने म्यादीनाम् । श्राद्धी सुभद्रा महासु-व्रता, सुनन्दाच सुलसाच ॥२१८॥ गणधर प्रवर्त्तिन्यः, प्रथमा भणिता जिनानां सर्वेषाम् । श्राद्धाः श्राद्धचचपुन-चतुर्णी शेषाणामप्रसिद्धाः ॥ २१९ ॥ ભાવા -શ્રીઋષભદેવ ભગવાનના પ્રથમ શ્રાવક શ્રયાંસ (૧) શ્રી નેમિનાથના નંદ નામે (૨) શ્રી પાર્શ્વના થના સુધોત (૩) શ્રી મહાવીર સ્વામીના શંખ નામે શ્રાવક જાણુવા, તેમજ શ્રી ઋષભદેવની પ્રથમ શ્રાવિકા સુભદ્રા (૧) શ્રી નેમિનાથની મહાસુત્રતા (૨) શ્રી પાર્શ્વપ્રભુની સુન દા અને શ્રીમહાવીર સ્વામીની સુલસા શ્રાવિકા જાણવી. સ જીનવર સબંધી પ્રથમ ગણધર તથા પ્રથમ પ્રવત્તિની (મુખ્ય સાધ્વી)એ કહી તેમજ શ્રી ઋષભદેવ તથા નેમિનાથ આદિ ચાર તીર્થંકર સંબંધી મુખ્ય શ્રાવક તથા મુખ્ય શ્રાવિકા કહી છે અને બાકીના (૨૦) વીસ તીર્થંકરા સંબ’ધી શ્રાવક શ્રાવિકાઓનાં નામ આગમમાં અપ્રસિદ્ધ હૈાવાથી જણાવ્યાં નથી. ॥ ૨૧૮ ॥ ૨૧૯ ॥ પ્રથમ શ્રાવક નામે (૧૦૫) સુ અને પ્રથમ શ્રાવિકા નામે (૧૦૧)રું સ્થાનક સમાસ For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७६ હવે સ અનેાના ભક્તરાજાઓનાં નામેા જણાવે છે. मूलम् -- भरह १ सगर २ मिअसेणा, अ ३ मित्तविरिओ ४ अ सच्चविरिओ ५ अ ॥ तह अजिअसेणराया ६ दानविरिय ७ मघवराया ९ य ॥ २२० ॥ जुद्धविरिय ९ सिमंधर १० तिविद्धविह ११ दुविट्टु १२ असयंभू १३ ॥ पुरिमुत्तमविण्हू १४ पुरिससोहु १५ कोणायलनिवो अ १६ ।। २२१ ॥ निवइकुबेर १७ सुभूमा १८ जिअ १९ विजयमहोअ २० चक्किहरिसेणो २१ ॥ कण्हो २२ पसेणई २३ सेणिओ २४ य जिणभत्तरायाणो ॥ २२२ ॥ छाया - भरतः सगरो मृगसेनश्च मित्रवीर्यश्च सत्यवीर्यश्च ॥ तथाऽजित सेनराजा, दानवीर्योमघवा राजा च ॥ २२० ॥ युद्धवीर्यः सीमन्धर, त्रिपृष्ठविष्णुद्विपृष्ठश्वस्वयम्भूः ॥ पुरुषोत्तमविष्णुः पुरुष - सिंहः कोणालकनृपश्च ॥ २२१ ॥ नृपतिकुबेरः सुभूमोs - जितोविजयमहथ चक्रिहरिषेणः ॥ कृष्णः प्रसेनजित् श्रेणिकच जिनभक्तराजाः ॥ २२२ ॥ ભાવાથ—(૧) શ્રી ઋષભદેવના ભકત રાજા ભરત ચક્રવર્તી હેતે (૨)તેમજ શ્રીઅજીતનાથનો સગર ચક્રવતી ભક્ત રાજા હતા (૩) સંભવનાથના મિત્રસેન (૪) અભિનદનના મિત્રલીય (૫) સુમતિનાથના સત્યવીય (૬) પદ્મપ્રભુના અજીતસેન રાજા (૭) સુંપાયનાથના દાનવીય (૮) શ્રી ચંદ્રપ્રભના મઘવારાજા For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) શ્રી સુવિધિનાથને યુદ્ધવીય (૧૦) શ્રી શીતલનાથને સીમધર રાજા (૧૧) શ્રી શ્રેયાંસનાથને ત્રિપૃષ્ઠવિષ્ણુ (૧૨) શ્રી વાસુપૂત્રને હિપૃષ્ઠસજા ભકત હત (૧૩) શ્રી વિમલનાથને સ્વયંભૂરાજા (૧૪) શ્રી અનંત નાનપુરૂષોત્તમ વિષ્ણુ (૧૫) શ્રી ધર્મનાથને પુરૂષસિંહ રાજા ભકત હતા (૧૮) શ્રી શાંન્તિનાથને મેણાલકરાજા ભકત હતા (૧૭) શ્રી કુંથુનાથને ભક્ત કુબેરરાજા હતે (૧૮) શ્રી અરનાથને સુભમ રાજા ભક્ત હતે (૧૯) શ્રી મલ્લિનાથને અજીતરાજા ભકત હત ૨૦ શ્રી મુનિસુવ્રત દેવને વિજચમહરાજા ભકત હતે (૨૧) શ્રી નમિનાથને હરિષણ ચક્રવૃતી રાજ ભકત હતું (૨૨) શ્રી નેમિનાથને ભકતરાજા કૃષ્ણ વાસુદેવ હતે (૨૩) શ્રી પાર્શ્વનાથને પ્રસેનજીતરાજા (૨૪) શ્રી મહાવીર દેવને ભકત રાજા શ્રેણિક હતો. આ વીસ તીર્થકરોના ચેવિશ પરમભકત રાજાઓ હતા. હવે આ રાજાએ પિતાના નગર પ્રત્યે તીથકર દેવનું ગમન થાય ત્યારે તેની વધામણી લાવનારને જે તુષ્ટિદાન આપે છે તે જણાવે છે ” मृलम्-वितीइ सङ्कबारस, लक्खे पीईइ दिति कोडीओ।। चकी कणयं हरिणो रययं निवई सहसलक्खे ॥२२३॥ भत्तिविहवाणुरूवं, अन्ने वि अदिति इन्भमाईया । सोऊणजिपाममर्ण, निउत्तमणिउत्तएसंवा ॥ २२४ ॥ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છાયા--જા દ્વારા ત્યાં રતિ ટi - ત્રિાઃ નર-નવૃત્ત સહસ્ત્રાઉન રરર भक्तिविभवानुरूप-मन्येपिददतीभ्यादयश्च ॥ श्रुत्वाजिनागमनं, नियुक्तानियुक्तेषु वा ॥ २२४ ॥ ભાવાર્થ-જીનવર ઉપર ભકતીરાગથી પ્રભુનું ગમન પોતાના નગર તરફ થાય ત્યારે તે વધામણી લાવનારને તે ભકતરાજાએ પ્રસન્ન થઈને મોટું દાન આપે છે. તેમાં ચક્રવતી મહારાજાએ સાડા બાર લાખ વૃત્તિદાન આપે છે, તેમજ સાડાબાર કરોડ સોનામહોરનું પ્રીતી દાન આપે છે, વાસુદે વૃત્તિ દાનમાં સાડા બાર લાખ અને પ્રીતિ દાનમાં તેટલા કરેડ રૂપીઆ આપે છે. અર્થાત્ વધામણી લાવનારને આપે છે. તેમજ સામાન્ય રાજાઓ વૃત્તિદાન સાડાબાર હજાર અને પ્રીતીવડ સાડાબાર લાખ રૂપિઆનું દાન આપે છે. તેમજ બીજા નગરશેઠ અમાત્ય અને સેનાપતિ વગેરે પિતાના વૈભવ અને ભકતીને અનુસરીને વધારે મણી લાવનારને દાન આપે છે તે વધામણી લાવનાર પિતાના નેકર તરીકે કેઈ કામમાં જોડાએલ હેચ અગર તે જોડાયા વિનાને હોય તે પણ તેને મહેસું દાન આપે છે . ૨૨૩ છે ૨૨૪ ભકતરાજાના નામ તથા દાન કથન રૂ૫ ૧૦૭ મું સ્થાન સંપૂર્ણ થયું છે હવે પ્રભુના શાસનમાં રક્ષક તરીકે જાયેલા યક્ષેનાં નામ ગણાવે છે, मूलम्--जक्खा गोमुह महज-क्ख तिमुह जक्खेस तुंबख्कुसुमो। मायंग विजयअजिया-बंभो मणुएसर कुमारो ॥२२॥ छम्मुह पयाल किन्नर, गरुडो गंधव्वतह य जक्खिदो॥ सकुबेर वरुणभिउडी,गोमेहोपासमायंगो ॥२२६॥ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ छाया- यक्षा गोमुखो महायक्ष-त्रिमुखो यक्षेशस्तुंबरु कुसुमः॥ मातंगो विजयोऽजितोब्रह्मा मनुजेश्वरः कुमारः ॥२२५।। षण्मुखः पातालः किन्नरो,गरुडोगन्धर्वस्तथा च यक्षेन्द्रः । ॥ सकुबेरोवरुणो भ्रकुटिगोमेधःपार्थोमातङ्गः ॥२२६॥ ભાવાર્થ–-શ્રી ઋષભદેવના શાસનમાં રક્ષક્યક્ષ ગોમુખ નામે છે ૧ શ્રી અજીતનાથના શાસનમાં મહાયક્ષ નામે રક્ષક છે ૨ શ્રી સંભવનાથના શાસનમાં ત્રિમુખ છે, ૩ શ્રી અભિનંદનના શાસનમાં યક્ષેશ ૪ અને શ્રી સુમતિનાથના શાસનમાં તુંબરૂ ૫ શ્રી પદ્મપ્રભના શાસનમાં કુસુમ ૬ શ્રી સુપાશ્વનાથના શાસનમાં માતંગ ૭ શ્રીચંદ્રપ્રભના શાસનમાં વિજય ચક્ષ ૮ શ્રીસુવિધિનાથના શાસનમાં અજીત યક્ષ ૯: શ્રી શીતલનાથના શાસનમાં બ્રહ્મા યક્ષ ૧૦ શ્રી શ્રેયાંસનાથના શાસનમાં મનુજેશ્વર ૧૧ શ્રી વાસુપૂજ્યના શાસનમાં કુમાર યક્ષ છે ૧૨ શ્રી વિમલનાથના શાસનમાં ષમુખ યક્ષ છે. ૧૩ શ્રી અનંતનાથના શાસનમાં પાતાલ યક્ષ છે ૧૪ શ્રી ધર્મનાથના શાસનમાં કિન્નર યક્ષ છે ૧૫ શ્રી શાંતિનાથના શાસનમાં ગરૂડ યક્ષ છે ૧૬ શ્રી કુંથુનાથના શાસનમાં ગધર્વ યક્ષ છે ૧૭ શ્રી અરનાથના શાસનમાં યક્ષેન્દ્ર યક્ષ છે ૧૮ શ્રીમહિનાથના શાસનમાં કુબેર યક્ષ છે ૧૯ શ્રી મુનિ સુવ્રત સ્વામીના શાસનમાં વરૂણ યક્ષ છે ૨૦ શ્રી નમિનાથના શાસનમાં ભ્રકુટી ' યક્ષ છે ૨૧ શ્રી નેમિનાથના શાસનમાં પાર્શ્વ યક્ષ છે ૨૩ શ્રી મહાવીરદેવના શાસનમાં માતંગ યક્ષ છે ૨૪ આ યક્ષે ચોવીશ જીનેશ્વરના શાસનમાં રક્ષક For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણવા છે ૨૨૫ ૫ રર૬ યક્ષ નામ કથન રૂ૫ ૧૮ મું સ્થાન પૂર્ણ હવે શાસનની દેવીઓનાં નામ જણાવે છે. मूलम्--देवीओचकेसरि १, अजिया २ दुरिआरि ३ कालि ४ महाकाली ५ ॥ अच्चुअ६ संता ७ जाला ८, मुतारया ९ सोग १० सिरिवच्छा ११ ॥ २२७ ॥ पवरा १२ विजयं १३ कुस१४प-भइत्ति १५निब्वाणि १६ अच्चुया १७ धरणी १८॥ वइरु १९ दृदत्त २० गंधा-रि २१ अंब २२ पउमाबई २३ सिद्धा २४ ॥ २२८ ॥ છવા-વ્યવનિતા તારિક પરિણા I अच्युता शान्ता ज्वाला,सुतारकाऽशोकाश्रीवत्सा॥२२७॥ प्रवरा विजयाऽङ्कुशा प्रज्ञप्ति निर्वाण्यच्युता धरणी ॥ वैरोटया दत्तागान्धार्यम्बा पद्मावती सिद्धा ॥२२८॥ ભાવાર્થ-જનશાસનની રક્ષણ કરનારી દેવીઓનાં નામ આ પ્રમાણે છે. શ્રી ઋષભદેવના શાસનમાં ચકેશ્વરી ૧, શ્રી અજીતનાથના શાસનમાં અછતા દેવી (અછતબલા) ૨. શ્રી સંભવનાથના શાસનમાં દુરિતારી ૩. શ્રી અભિનંદનના શાસનમાં કાલી ૪.શ્રી સુમતિનાથના શાસનમાં મહાકાલી પ. શ્રી પદ્મપ્રભના શાસનમાં અય્યતા ૬. શ્રી સુપાર્શ્વનાથના શાસનમાં શાન્તા ૭. શ્રી ચંદ્રપ્રભના શાસનમાં જવાલા ૮. શ્રી સુવિધિનાથના શાસનમાં સુતારકા ૯ શ્રી શીતલનાથના For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યના શાસક અસનાથના ૨ વિમલનાથના ૧૪ શાસનમાં અશોકા ૧૦. શ્રી શ્રેયાંસનાથના શાસનમાં શ્રીવત્સા ૧૧. શ્રી વાસુપૂજ્યના શાસનમાં પ્રવરા (ચંડા) ૧૨. શ્રી વિમલનાથના શાસનમાં વિજ્યા ૧૩. શ્રી અનંતનાથના શાસનમાં અંકુશા ૧૪. શ્રી ધર્મનાથના શાસનમાં પ્રજ્ઞપ્તિ ૧૫. શ્રી શાંતિનાથના શાસનમાં નિર્વાણી ૧૬, શ્રી કુંથુનાથના. શાસનમાં અય્યતા ૧૭. શ્રી અરનાથના શાસનમાં ધરણદેવી ૧૮. શ્રી મહિલનાથના શાસનમાં વૉટયા ૧૯, શ્રી મુનિ સુવ્રતસ્વામીના શાસનમાં દત્તા ૨૦. શ્રીનમિનાથના શાસનમાં ગાંધારી દેવી ૨૧. શ્રી નેમિનાથના શાસનમાં અંબિકા દેવી ૨૨. શ્રી પાર્શ્વનાથના શાસનમાં પદ્માવતી દેવી ૨૩. શ્રી મહાવીર સ્વામીના શાસનમાં સિદ્ધા (સિદ્ધાયિકા) દેવી ૨૪. એ ગ્રેવીસ દેવીઓ જીનેશ્વર પ્રભુના. ભકતાના દુઃખેને દૂર કરે છે અને ધર્મ કરવામાં સહાય. કરે છે. અને મિથ્યાત્વી દેવેએ કરેલા ઉપસર્ગોને દૂર કરે છે ૨૨૭ ૨૨૮ છે. જનશાસનની દેવીઓનાં નામ ગણના રૂપ ૧૦૯ મું સ્થાનક પૂર્ણ થયું. હવે પ્રભુના ગણ તથા ગણથરની સંખ્યા જણાવે છે. मूलम्--चुलसीई १ पण नवई २, बिहियसयं ३ सोलहिथ सयं च ४ सयं ५ ॥ सगहियसउ ६ पण नवई ७,. तिणवइ ८ ठासी ९ गसि १० छसयरी ११ ॥ २२९ ॥ छावठी १२ . समवन्ना १३. पन्न १४ तिचत्ता १५ छत्तीस १६ प्रण तीसा १७॥ तित्तीस१८ For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ર हावीसा, १९ टार २० सतरि २१ गार २२ दस २३ नवय २४ ।। २३० ॥ गण गणहरसंख इमा, वीरस्सइगारगणहरा नवरं ॥ चउदससया दुवन्ना, सव्र्व्वं के गणहरा हुँति ॥ २३१ बं ८ रष्टाशीति ९ छाया - चतुरशीतिः १ पञ्चनवति षोडशाधिकशतं ४ च शतं ४ च शतं ६ पञ्चनवति ७- त्रिनवति रेकाशीतिः १० षट्सप्ततिः ११ ॥ २२९ ॥ षट्षष्टिः १२ सप्तपञ्चाशत् १३ पञ्चाशत् १४ त्रिचत्वारिंशत् १५ पटू त्रिंशत् १६ पञ्चत्रिंशत् १७ त्रयस्त्रिंश १८ दष्टाविंशति १९ रष्टादशं २० सप्तदशैका २१ दश २२ दश २३ नवच २४ || २३१ || गणगणधर संख्या एषा, वीरस्यैकादशगणधरा नवरं ॥ चतुर्दशशत द्विपञ्चाशत्सर्वाङ्के गणधरा भवन्ति ॥ २३१ ॥ २, द्वर्य |धकशतं ३ ५ ॥ सप्ताधिकशतं ભાવા શ્રી ઋષભદેત્રના ચારાશી ગણુ તથા ગણધર ચારાસી હતા ૧. શ્રી અજીતનાથના એકસાને બે ગણુ તથા ગણુધર પણ એકસે એ હતા ર. શ્રી સ’ભવનાથના એકસાને એ ગણુ તથા ગણધર હતા 3. श्री सुमतिनाथना એકસાસાળ ગણુ તથા ગણધર હતા, ૪ શ્રી અભિનંદનના ગણુ તથા ગણપર સૈા હતા ૫. શ્રી પદ્મપ્રભના ગણુ તથા ગણુધર એકસાને સાત હતા ૬. શ્રી સુર્પાર્શ્વનાથના ગણ તથા અણુધર પંચાણુ હતા છ. શ્રી ચંદ્રપ્રભુના ગણુ તથા For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ ગણધર અઠ્ઠાથી હતા શ્રી શીતલનાથના ગણ તથા ગણુધર એકાશી હતા, ૧૦. શ્રી શ્રેયાંસનાથના ગણ તથા ગણધર છોતેર હતા ૧૧. શ્રી વાસુપૂજયના ગણ તથા ગણધર છાસઠ હતા ૧૨, શ્રી વિમલનાથના ગણ તથા ગણધર સત્તાવન હતા ૧૩, શ્રી અનંતનાથના ગણ તથા ગણધર પચાસ હતા ૧૪. શ્રી ધર્મનાથના ગણ તથા ગણધર બેતાલીસ હતા ૧૫. શ્રી શાંતિનાથના ગણ તથા ગણધર છત્રીસ હતા ૧૬. શ્રી કુંથુનાથના ગણ તથા ગણધર પાંત્રીસ હતા ૧૭. શ્રી અરનાથના ગણ તથા ગણધર તેત્રીસ હતા ૧૮. શ્રી મહિનાથના ગણ તથા ગણધર અઠ્ઠાવીસ હતા ૧૯. શ્રી મુનિ સુવ્રતસ્વામીના ગણ તથા ગણધર અઢાર હતા ૨૦. શ્રી નમિનાથના ગણ તથા ગણધર સત્તર હતા ૨૧. શ્રી નેમિનાથના ગણ તથા ગણધર અગીયાર હતા ૨૨. શ્રી પાર્શ્વનાથના ગણ તથા ગણધર દશ હતા ૨૩, શ્રી મહાવીરસ્વામીના ગણ તથા ગણધર અગીઆર હતા ૨૪. સર્વ જીનેશ્વરોના ગણ તયા ગણધરની સંખ્યા સરખી જ હોય છે પરંતુ શ્રી મહાવીરસ્વામીના સંબંધમાં એટલું વિશેષ છે કે તેમના ગણુ નવ છે અને ગણધર અગીયાર છે. આ ચોવીસ જીનેશ્વરના ગણની સંખ્યા ( ૧૪૫૦ ) અને ગણધર ચૌદસો ને બાવન (૧૪૫૨ ) ની સંખ્યામાં છે ૨૨૯ , છે ૨૩૦ ૨૩૧ સર્વ નવરના ગણ તથા ગણુધરની સંખ્યારૂપ ૧૧૦ તથા ૧૧૧ સ્થાનકો પૂર્ણ થયાં. હવે સર્વે નવરાના મુનિઓની સંખ્યા જણાવે છે. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ मूलं चुलसिसइस १ तोलरूखा, इग २ दो ३ तिन्निव ४ तिन्निवीसा य ५ ॥ तिन्नियतीसा ६ तिन्निअ, ७ सहृदुगं ८ दुन्नि ९ इगलक्खो १० ॥ २२२ ॥ सहसा चुलसि ११ बिसत्तरि, १२ अडसट्टि १३ छसहि १४ तहय चउसठ्ठी ॥ १५ बासहि १६ सहि १७ पन्ना १८, चचा १९ तीसाय २० वीसाय २१ ॥ २३३ ॥ अठ्ठार २२ सोल २३ चउदस २४, सहसा उसहाइयाणमुणिसंखा || अट्ठावीसं लक्खा अडयाल सहस्सस वंके ॥ .२३४ ॥ छाया - चतुरशीति सहस्राणि ततोलक्षमेकं द्वेत्रीण्येव त्रीणिविंशतिश्च ।। त्रीणि च त्रिंशत् त्रीणि च सार्द्ध द्वे द्वे एकलक्षं ॥ २३२ ॥ सहस्राणि चतुरशीतिर्द्विसप्तति रष्टषष्टिः ष षष्टिस्तथा च चतुःषष्टिः ॥ द्विषष्टिः षष्टिः पञ्चाशत्, चत्वारिंशत् त्रिंशच्च विंशतिश्व ॥ २३३ ॥ अष्टादश षोडश चतुर्दश सहस्राणि ऋषभादीनां मुनि संख्या ॥ अष्टाविंशतिलक्षाण्यष्टचत्वारिंशत्सहस्त्राणि सर्वाङ्के ॥ २३४ ॥ ભાષા -શ્રી ઋષભનાથને ચારાથી હજાર સાધુની સખ્યા૧. શ્રી અજીતનાથને એક લાખ ૨. શ્રી સંભવનાથને એ લાખ, ૩. શ્રી અભિનદનને ત્રણ લાખ ૪. શ્રી સુમતિનાથને વધુ લાખ વીસ હશ્વર પુ. શ્રી પદ્મપ્રભુને ત્રણ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ લાખ ને તેત્રીસ હજાર ૬. શ્રી સુપાર્શ્વનાથને ત્રણ લાખ ૭. શ્રી ચંદ્રપ્રભને અઢી લાખ ૮. શ્રી સુવિધિનાથને બે લાખ ૯. શ્રી શીતલનાથને એક લાખ ૧૦. શ્રી શ્રેયાંસનાથને રાસી હજાર ૧૧. શ્રી વાસુપૂજ્યને તેર હજાર ૧૨. શ્રી વિમલનાથને અડસઠ હજાર ૧૩. શ્રી અનંતનાથને છાસઠ હજાર ૧૪. શ્રી ધર્મનાથને ચેસઠ હજાર ૧૫, શ્રી શાંતિનાથને બાસઠ હજાર ૧૬. શ્રી કુંથુનાથને સાઠ હજાર ૧૭. શ્રી અરનાથને પંચાવન હજાર ૧૮. શ્રી મલ્લિનાથને ચાલીસ હજાર ૧૯. શ્રી મુનિસુવ્રતસ્વામીને ત્રીસ હજાર ૨૦. શ્રી નેમિનાથને વીસ હજાર ૨૧. શ્રી નેમિનાથને અઢાર હજાર ૨૨, શ્રી પાર્શ્વનાથને સેળ હજાર ૨૩. શ્રી. મહાવીર દેવને ચૌદ હજાર સાધુની સંખ્યા જણાવી છે. ૨૪ એપ્રમાણે ઋષભદેવ આદી ચોવીસે કનવરના સાધુની સંખ્યા અઠાવીસ લાખ અડતાલીસ હજારની થાય છે, ૧ ૨૩૨ ૫ ૨૩૩ મે ૨૩૪ છે મુનિ સંખ્યા ગણનારૂપ ૧૧૨ મું સ્થાનક પૂર્ણ થયું. હવે સર્વ જીનવની સાધવીઓની સંખ્યા કહે છે. मुलं-संजइलख्खातिन्निय १ तिन्नियतीसाय २ तिन्नि छत्तीसा३.छच्चयतीसा४ पंचय,तीसा५ चत्तारि-वीसाय६ ॥२३५॥ चउरोतीसा ७ तिनिअ, सीया ८ इगलक्ख वीस सहसहिओ ९ ॥ लक्खोयसंजइ छगं १० लक्खोतिसहस्स ११ लक्खोय १२ ॥ २३६ ॥ इगलक्खो असया १३, सहसबिसही १४ बिसहि चउर. ૧૦ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ सया १५। इगसहि छसय १६सही,छसया १७ सट्टीम १९ पर्णपन्ना १९ ॥२३७॥ पन्न २० इग चत्त २१ चत्ता २२ अडतीस २३ छतीस२४ सहस सव्वग्गे। चउ आललक्खसहसा, छायाला चउसया छहिया ॥२३८॥ छाया-संयतीनां त्रिलक्ष, त्रीणि च त्रिंशत् त्रीणि पत्रिंशत् । ष च त्रिंशत् पञ्च च, त्रिंशत् चत्वारि विंशतिश्च ॥२३५॥ चत्वारि त्रिंशत् त्रीणिचाशीतिरेकलशं विशतिसहस्राधिकं ॥ लक्षं च संयतीषट्कं लक्षं,त्रीणि सहस्राणि लक्षं च ॥ २३६ ॥ एकलक्षमष्टशतं सहस्राणि द्विषष्टि द्विषष्टिः चतुः शतम् ।। एकषष्टिः षट्शतं षष्टिश्च पञ्च पश्च पञ्चाशत् ॥ २३७॥ पश्चाशदेकचत्वारिंशत् चत्वारिंशदष्टत्रिंशत् पत्रिंशत् सहस्राणि सर्वाङ्के । चतुश्चत्वारिंशल्लक्षाणिषट् चत्वारिंशत् सहस्राणि चत्वारिशतानि षडधिकानि ॥ २३८ ।। ભાવાર્થ––શ્રી ઋષભદેવની સાધ્વીઓની ત્રણ લાખની સંખ્યા ૧, શ્રી અજીતનાથની ત્રણ લાખ ત્રીસ હજાર ૨. શ્રી સંભવનાથની ત્રણ લાખને છત્રીસ હજાર ૩. શ્રી અભિનંદનની છ લાખ ને ત્રીસ હજાર ૪. શ્રી સુમતિનાથની પાંચ લાખને ત્રીસ હજાર ૫. શ્રી પદ્મપ્રભની ચાર લાખ ને વીસ હજાર ૬. શ્રી સુપાર્શ્વનાથની ચાર લાખ ને ત્રીસ હજાર ૭. શ્રી ચંદ્રપ્રભની ત્રણ લાખ એંસી હજાર ૮. શ્રી સુવિધિનાથની એક લાખ વીસ હજાર ૯૦ શ્રી શીતલનાથની એક For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ લાખ ને છ હજાર ૧૦. શ્રી શ્રેયાંસનાથની એક લાખ ને ત્રણ હજાર ૧૧. શ્રી વાસુપૂજ્યની એક લાખ ૧૨. શ્રી વિમલનાથની એક લાખ અને આઠસો ૧૩. શ્રી અનંતનાથની બાસઠ હજાર ૧૪. શ્રી ધર્મનાથની બાસઠ હજાર ને ચાર ૧૫. શ્રી શાંતિનાથની એકસઠ હજાર છસો ૧૭. શ્રી કુંથુનાથની સાઠ હજાર છસે ૧૭. શ્રી અરનાથની સાઠ હજાર ૧૮. શ્રી મલિનાથની પંચાવન હજાર ૧૯. શ્રી મુનિ સુવ્રતજીની પચાસ હજાર ૨૦. શ્રી નમિનાથની એકતાલીસ હજાર ૨૧. શ્રી નેમિનાથની ચાલીસ હજાર ૨૨ શ્રી પાર્શ્વનાથની અડત્રીસ હજાર ૨૩. શ્રી મહાવીરદેવની છત્રીસ હજાર ૨૪. આ પ્રમાણે ચોવીસ તીર્થકરોની સાવીને પરીવાર એકંદર ચુંવાલીસ લાખ છત્રીસ હજાર ચારસો ને છે (૪૪૩૬૪૦૬) સંખ્યાને જાણ. | ૨૩૫ ૨૩૬ ર૩૭ ! ર૩૮ છે આ વિષે બીજા આચાર્યોને આ પ્રમાણે મત છે. मूलं--बितिन्ने सुविहाइसु, छसुतितिइगइगइगेगलक्खुवरिं ॥ कमसोअसी असी वीस, छत्तिसहस्सा सया अठ्ठ ॥ ૨૨૨ .. छाया--बुवन्त्यन्ये सुविध्यादिषु षटमुत्रीणित्रीण्येकैक मेकैकं लक्षोपरि ॥ क्रमतोऽशीतिरशीति-विंशतिः षट् त्रीणि सहस्राणि शतान्यष्ट ॥ २३९ ॥ ભાવાર્થ––બીજા આ પ્રમાણે કહે છે કે શ્રીસુવિધિ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ નાથથી છ તીર્થકરોનાવિષે આ પ્રમાણે સાધવી એને પરિવાર છે. શ્રીસુવિધિનાથને ત્રણ લાખ અને એંસી હજાર, શ્રી શીતલનાથને ત્રણલાખ અને એંશી હજાર, શ્રી શ્રેયાંસનાથને એક લાખ ને વીસ હજાર. શ્રી વાસુ પૂજ્યને એક લાખ ને છ હજાર. શ્રી વિમલનાથને એક લાખ ને ત્રણ હજાર અને શ્રી અનંતનાથને એક લાખ ને આઠસો. આ પ્રમાણે સાધ્વીઓને પરીવાર હતા. સાધ્વી સંખ્યા ગણના રૂપ ૧૧૩ મું સ્થાન પૂર્ણ થયું. હવે નવરના શ્રાવકેની સંખ્યા જણાવે છે. मूलं-उसहस्स तिन्निलक्खा, अजियाइसुदुन्निकुंथुमाएगो।। तदुवरि कमेण सहसा,पण अडनईअ तिणउई ॥२४०॥ अडसी इगसी छसयरि,सगवन्ना पंन्नतहइगुणतीसो ॥ इगुणनबइ इगुणासी, पनरसअडछचउचत्तावा ॥२४॥ नबइ गुणासी चुलसी, तेसीअ बिसत्तरीअ सयरी ॥ गुणहत्तरी चउसही, गुणसट्टिसहस्ससट्टाणं ॥२४२॥ छाया-ऋषभस्य त्रीणि लक्षायजितादिषु द्वे कुन्थ्वादिवेकं ।। तदुपरिक्रमेणसहस्राणि, पञ्चाष्टनवतिस्त्रिंनवतिः ॥ २४० ॥ अष्टाशीत्येकाशीती षट् सप्ततिः, सप्त पञ्चाशत् पञ्चाश दथैकोनत्रिंशत् ॥ एकोननवतिरेकोनाशीतिः, पञ्चदशाऽष्टषट्चत्वारिंशद्वा ॥ २४१ ॥ नवत्येकोनाशीतित्यशीतिश्च द्विसप्ततिरेकोनसप्ततिः ससतिश्चतुः षष्टयेकोनषष्टिः सहस्राणि श्रादानां ॥२४२।। For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ ભાવાર્થ-શ્રી ઋષભદેવની શ્રાવક સંખ્યા ત્રણ લાખ પાંચ હજાર ૧. શ્રી અજીતનાથને બે લાખ અઠાણું હજાર ૨. શ્રી સંભવનાથને બે લાખ ને ત્રાણું હજાર ૩. શ્રી અભિનંદનને બે લાખ ને અડ્ડાસી હજાર ૪. શ્રી સુમતિનાથને એ લાખ એંસી હજાર ૫. શ્રી પદ્મપ્રભને બે લાખ ને છોતેર હજાર ૬. શ્રી સુપાર્શ્વનાથને સત્તાવન હજાર ૭. શ્રી ચંદ્રપ્રમને બે લાખ ને પચાસ હજાર ૮. શ્રી સુવિધિનાથને બે લાખ ઓગણત્રીસ હજાર ૯ શ્રી શીતલનાથને બે લાખ નેવાસી હજાર ૧૦. શ્રી શ્રેયાંસનાથને બે લાખ ને અનાએંસી હજાર ૧૧, શ્રી વાસુપૂજ્યને બે લાખ પંદર હજાર ૧૨. શ્રી વિમલનાથને બે લાખ ને આઠ હજાર ૧૩. શ્રી અનંતનાથને બે લાખ ને છ હજાર ૧૪. શ્રી ધર્મનાથને બે લાખ ચાર હજાર ૧૫ શ્રી શાંન્તિનાથને બે લાખ નંઉહજાર ૧૬ શ્રી કુંથુનાથને એક લાખ અગ્નાએંસી હજાર ૧૭ શ્રી અરનાથને એક લાખ ચોરાશી હજાર ૧૮ શ્રી મલ્લિનાથને એકલાખને એંસીહજાર ૧૯ શ્રી મુનિસુવ્રત સ્વામીને એક લાખ બેંતરહજાર ૨૦ શ્રી નેમિનાથને એક લાખ સીતારહજાર ૨૧ શ્રી નેમિનાથને એક લાખ અને તેર હજાર ૨૨ શ્રી પાર્શ્વનાથને એક લાખ ચોસઠહજાર ૨૩ શ્રી મહાવીરસ્વામીને એક લાખ ઓગણસાઠ હજાર ર૪ શ્રાવકની સંખ્યા હતી. ર૪૦ ૫૨૪૧ ૨૪રા શ્રાવક સંખ્યા કથન રૂપ ૧૧૪ મું સ્થાન પૂર્ણ થયું હવે શ્રાવિકાની સંખ્યા જણાવે છે For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫e मूलं-लक्खा पण १ पण २ छच्चय, तिमपंचयनवसुचउर नव सु तिगं। सड़ीण कमा तदुवरि, सहसा चउपन्न १ पणयाला २ ॥ २४३ ॥ छत्तीस ३ बीसा ४ सोळस, ५ पण ६ तिनवईअ ७ इगनवाई ८ इगहत्तरि ९ अडवन्ना १०, अडयाल ११ छत्तीस १२ चउवीसा १३ ॥२४४॥ चउदस १४ तेरस १५ तिनवइ १६, एगासीई १७ बिसत्तरी १८ सयरी १९॥ पन्न २० डयाल २१ छतीसौ २२, गुणयाल २३: हारस २४ सहस्सा ॥२४५॥ छाया-पञ्चलक्षं पंचषट च, त्रिषु पञ्च नवसु चत्वारि नव सु त्रीणि ॥ श्राद्धीनां क्रमात्तदुपरि, सहखाणि चतुः पञ्चाशत् पञ्चचत्वारिंशत् ॥ २४३ षट्त्रिंशत् सप्तविंशतिःषोडष पञ्चत्रिनवतिश्चैकनवतिः॥ एक सप्ततिरष्ट पञ्चाशदष्ट चत्वारिंशत् चतुर्विशतिः ॥ २४४ ॥ चतुदेश त्रयोदशत्रिनवति श्चैकाशीति द्विसप्ततिः सप्ततिः ।। पञ्चाशदष्टचत्वारिंशत् ,षत्रिंशदेकोनचत्वारिंशदष्टा दश सहस्राणि ॥ २४५ ॥ ભાવાર્થ-શ્રી ઋષભદેવને પાંચ લાખને ચિપનહજાર શ્રાવિકાને પરિવાર હતે ૧ શ્રી અજીતનાથને પાંચ લાખ પીસ્તાલીસ હજાર. ૨ શ્રી સંભવનાથને છ લાખ છત્રીશહજાર ૩ શ્રી અભિનંદનને પાંચ લાખને સત્તાવીસ હજાર ૪ શ્રી For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ સુમતિનાથને પાંચ લાખને સેળહજાર ૫ શ્રી પદ્મપ્રભુને પાંચ લાખ પાંચ હજાર ૬ શ્રી સુપાર્શ્વનાથને ચાર લાખ ત્રાંહજાર ૭ શ્રી ચંદ્રપ્રભને ચાર લાખ એકહજાર ૮ શ્રી સુવિધિનાથને ચાર લાખ ઈકેતેર હજાર ૯ શ્રી શીતલનાથને ચાર લાખને અઠ્ઠાવન હજાર ૧૦ શ્રી શ્રેયાંસનાથને ચારલાખ ને અડતાલીસ હજાર ૧૧ શ્રી વાસુપૂજ્યને ચાર લાખ છત્રીસ હજાર ૧૨ શ્રી વિમલનાથને ચાર લાખચોવીસ હજાર ૧૩ શ્રી અનંતનાથને ચાર લાખ ચૌદ હજાર ૧૪ શ્રીધર્મનાથ પ્રભુને ચાર લાખને તેર હજાર ૧૫ શ્રી શાંન્તિનાથને ત્રણ લાખ ત્રાંસુહજાર ૧૬ શ્રી કુંથુનાથને ત્રણ લાખ એકાસીહજાર ૧૭ શ્રી અરનાથને ત્રણ લાખ બેતેર હજાર ૧૮ મલિલનાથને ત્રણ લાખને સીત્તેર હજાર ૧૯ શ્રી મુનિસુવ્રત સ્વામીને ત્રણ લાખને પચાસ હજાર ૨૦ શ્રી નમિનાથને ત્રણ લાખને અડતાલીસ હજાર ૨૧ શ્રી નેમિનાથને ત્રણ લાખ છત્રીસ હજાર રર શ્રી પાર્શ્વનાથને ત્રણ લાખને ઓગણચાલીસ હજાર ૨૩ શ્રી મહાવીર સ્વામીને ત્રણ લાખ અઢાર હજાર ૨૪ શ્રાવિકાનો પરીવાર હત ાર૪૩ ધાર૪૪ ૨૪૫ હવે સર્વજીવવાના શ્રાવક તથા શ્રાવિકાની કુલ સંખ્યા જણાવે છે. मूलं-पणपन्नलक्ख अडया-लीससहस्सा य सावया सव्वे ।। इगकोडी पण लक्खा, अडतीस सहस्सस ઘરકા छाया-पञ्च पञ्चाशल्लक्षाण्यष्ट चत्वारिंशत्सहस्राणि श्राद्धाः सर्वे । एककोटीपञ्च लक्षाण्यष्टत्रिंशत्सहस्राणि श्राद्धयः ૨૪૬ . For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ ભાવાર્થ—–સર્વજનવરના શ્રાવકની સંખ્યા પંચાવન લાખ અડતાલીસ હજાર (૫૫૪૮૦૦૦ ) ની જાણવી અને શ્રાવિકાઓની સંખ્યા એક કોડ પાંચ લાખ અડત્રીસ હજાર (૧૫૩૮૦૦૦) જાણવી ૨૪૬ શ્રાવકાની સંખ્યા ગણના રૂપ ૧૧૫ મું સ્થાન પૂર્ણ હવે સર્વ જીનવરોના કેવલીની સંખ્યા જણાવે છે मूलं-उसहस्सवीससहसा १,वीसंबावोस वावि अजिअस्स २॥ पनरस ३ चउदस ४ तेरस ५, वारसि ६ ढारसदस ७ दस ८ तओअ ॥ २४७ ।। पणसरि ९ सपरि १० पणसहि ११ सठि १२ पणपन्न १३ पन्न १४ पणयाला १५ ॥ तेआला १६ बत्तीसा १७ दुवीसवातोअ अडवीसं १८ ॥ २४८ ॥ बावीस १९ ठार २० सोलस २१, पणरस २२ दस २३ सगसया केवलिणो॥ सव्वग्गमेगलक्खो , छहत्तरीसहससयमेगं ॥ २४९ ॥ छाया--ऋषभस्यविंशतिसहस्त्राणिविंशतिः विंशतिर्वाप्यजि तस्य ॥ पञ्चदश चतुर्दश त्रयोदश द्वादशैकादश दश ततश्च ॥ २४७ ॥ पञ्चसप्ततिस्सप्ततिः पञ्चषष्टिः षष्टिः पश्चपञ्चाशत्पश्चाशत्पञ्च चत्वारिंशत् ॥ त्रिचत्वारिंशद्वात्रिंशद् द्वाविंशतिर्वाऽष्टाविंशतिः ॥ २४८॥ द्वाविंशत्यष्टादश षोडशपञ्चदश दश सप्तशतानि केवलिनः ॥ सर्वाग्रमेकं लक्षंषट्सप्ततिसहस्राणि शतमेकं ॥२४९॥ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ ભાવાર્થ–શ્રી કષભદેવને વીસ હજાર કેવલીની સંખ્યા ૧ શ્રી અજીતનાથને વીસહજાર અથવા મતાંતરે બાવીસ હજાર કેવલીઓની સંખ્યા હતી ૨શ્રી સંભવનાથને પંદર હજાર ૩ શ્રી અભિનંદનને ચૌદ હજાર ૪ શ્રી સુમતિનાથને તેર હજાર ૪ શ્રી પદ્મપ્રભને બાર હજાર ૬ શ્રી સુપાર્શ્વનાથને અગીયાર હજાર ૭ શ્રી ચંદ્રપ્રભને દશહજાર ૮ શ્રી સુવિધિનાથને સાત હજારને પાંચસે ૯ શ્રી શીતલનાથને સાત હજાર ૧૦ શ્રી શ્રેયાંસનાથને છહજારને પાંચસે ૧૧ શ્રી વાસુપૂજ્યને છહજાર ૧૨ શ્રી વિમલનાથને પાંચ હજારને પાંચસો ૧૩ શ્રી અનંતનાથને પાંચ હજાર ૧૪ શ્રી ધર્મનાથને ચાર હજારને પાંચસો ૧૫ શ્રી શાંતિનાથને ત્રેતાલીસે ૧૬ શ્રી કુંથુનાથને બત્રીસો ૧૭ શ્રી અરનાથને બાવીસો અથવા અઠ્ઠાવીસ ૧૮ શ્રી મલ્લિનાથને બાવીસે ૧૯ શ્રી મુનિસુવ્રતસ્વામીને અઢાર ૨૦ શ્રી નમિનાથને સોળસે ૨૧ શ્રી નેમિનાથને પંદરસો ર૨ શ્રી પર્વનાથને એક હજાર ર૩ અને શ્રી મહાવીર સ્વામીને સાતસો ૨૪ કેવલીની સંખ્યા જાણવી. સર્વ જીનવના સર્વ કેવલીઓની સમગ્ર સંખ્યા. એક લાખ છેતેર હજાર એકસો (૧૭૬૧૦૦) અથવા મતાંતરે એક લાખ તેતેરહાર પાંચસો (૧૭૩પ૦૦) કેવલી સંખ્યા જાણવી. ર૪છા ર૪૮ રિલા કેવલી સંખ્યા ગણના રૂપ ૧૧૬ મું સ્થાન પૂર્ણ. હવે નવરના મનઃ પર્યવજ્ઞાનીની સંખ્યા જણાવે છે. मूलं-मण नाणि बारसहसा, ससग सयाइँ सड छसया वा ॥ तत्तोबारससहसा, पणसयपंचसयसड्डा वा ॥ २५० ॥बार For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ सहस सड़सयं ३ एगारससहस छसयपंचासा ४ ॥ दशसहस सड़ चउसय ५ तो दससहसाय तिन्नि सया ६॥२५१॥ सड़ा इगनवइसया ७ असीइ ८ पन्नत्तरीइ ९ पणसयरी १०॥ सट्ठी ११ सट्ठी १२ पणपन्न १३ पन्न १४ पणयाल १५ चत्तसया १६ ।। २५२ ॥ चहिय तितीससया १७ इगवन्नहिया य पंचवीससया १८ ॥ सङ्घसतरसथ१९ पनरस २० बारस पन्नहिय सट्ठीवा २१ ॥२५३।। दश २२ सङ्कसत्त २३ पणसय २४ सव्वे मणनाणि एग लक्खाय ॥ पणयालोससहस्सा, पंचसया इगनवइअहिया ॥२५४॥ छाया-मनोज्ञानिनो द्वादशसहस्राणि, सार्द्धसप्त शतानि सा षट् शतानि वा ॥ ततोद्वादशसहस्राणि पञ्चशतंपञ्चशतंसार्द्धवा ॥ २५० ॥ द्वादशसहस्त्राणि सार्द्धशत मेकादशसहस्राणि षट्शतानि पञ्चाशत् ॥ दशसहखाणि सार्द्ध चतुः शतानि ततोदशसहस्त्राणि च त्रिशतानि । २५१॥ सार्दैकनवतिशतान्य शीतिः पञ्चसप्ततिः पञ्चसप्ततिः ॥ षष्टिः षष्टिः पञ्चपञ्चाशत् पश्चाशत्पञ्च चत्वारिंशत् चत्वारिंशत् ॥२५२॥ चत्वारिंशदधिकत्रयस्त्रिंशत् शतान्ये कपञ्चाशदधिकश्चपञ्चविंशतिशतानि ॥ सार्द्धसप्तदश शतानिपञ्चदश द्वादशपञ्चाशदधिका षष्टिा ॥२८॥दशसार्द्धसप्तपञ्चशतानि, सर्वमनोज्ञानिन एकलक्षं च ॥ पञ्चचत्वारिंशत्सहस्राणि पश्चशतान्येकनवत्यधिकाः ॥२५४॥ For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org -- ૧૫મ ભાવા શ્રી ઋષભદેવનામનઃ પવજ્ઞાની મુનિએની માર– હજાર સાડા સાતસે। અથવા સાડા છસેાની સ"ખ્યા જાણવી ૧ શ્રી અજીતનાથને ખાર હજાર પાંચસે અથવા સાડા પાંચસે ૨ શ્રી સંભવનાથને આર હજાર દાઢસા ૩ શ્રી અભિન ંદનજીનને અગીયાર હજાર છસેાને પચાસ ૪ શ્રી સુમતિનાથને દશહજાર સાડાચારસે ૫ શ્રી પદ્મપ્રભુને દશહજાર ત્રણસે ૬ શ્રી સુપાશ્ર્વનાથને નવહજાર એકસા પચાસ ૭ શ્રી ચદ્રપ્રભુને આઠ હજાર શ્રી સુવિધિનાથને સાત હુજાર પાંચસે હું શ્રી શીતલનાથને સાત હજાર પાંચસેા ૧૦ શ્રીશ્રેયાંસનાથ ને છહાર ૧૧ શ્રી વાસુપૂજ્યને છહજાર ૧૨ શ્રી વિમલનાથને પાંચ હજાર પાંચસા ૧૩ શ્રી અનતનાથને પાંચ હજાર ૧૪ શ્રી ધર્મોનાથને ચાર હજાર પાંચસેા ૧૫ શ્રી શાંતિનાથને ચાર હજાર ૧૬ મો કુ ંથુનાથને ત્રણહજાર ત્રણસે ચાલીસ ૧૭ શ્રી અરનાથને મેડર પાંચમા એકાવન ૧૮ શ્રી મલ્લિનાથને એક હજાર સાતસો પચાસ ૧૯ શ્રી મુનિસુત્રતનને એક હેર પાંચસે ૨૦ શ્રી મિનાથને મારસાને પચાસ અથવા સાઠ ૨૧ શ્રી નેમિનાથને એક હજાર ૨૨ શ્રી પાર્શ્વનાથને સાડાસાતસે ૨૩ શ્રી મહાવીરદેવને પાંચસે ૨૪ મનઃ૫ વજ્ઞાનીની સંખ્યા હતી. સ જીનવરના સમનઃ પય વજ્ઞાનીની સંખ્યા એક લાખ પીસતાલીસ હજાર પાંચસાને એકાંણું (૧૪૫૫૯૧) (૨૫૧૫ ૨૫૨ ॥૨૫॥ ૫૫૪ા મનઃ પવજ્ઞાનીની સખ્યા ગણના રૂપ ૧૧૭મુ સ્થાનક પૂર્ણ થયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે સર્વે જીનવરના અવધિ જ્ઞાનીઓની સંખ્યા જણાવે છે मूलं - अह ओहिनाणिनवई ? चउनवई २ छन्नवइ ३ अठणा For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५६ वई ४ ॥ एयासियातिओइगार ५ दस ६ नव ७ अड ८ सहस्सा ।। २५५ ।। चुलसी ९ बिसयरि १० सही ११ चउपन्न १२ डयाल १३ तहयतेयाला १४ ॥ छत्तीसं १५ तीससया १६ पणवीस १७ छवोस १८ बावीसा १९ ॥ २५६ ॥ अट्ठार २० सोल २१ पनरस २२ चउदस २३ तेरससयाअवहिनाणी ॥ लक्खो तितीससहसा, चत्तारिसयाइंसव्वंके ॥ २५७॥ छाया-अथावधिज्ञानिनोनवतिः श्चतुर्णवतिः षण्णवतिरष्टन वतिः ॥ एतानिशतानि ततएकादश दशनवाष्टसहस्राणि ॥२५५ ॥ चतुरशीति द्विसप्ततिः षष्टिः चतुः पञ्चाशदष्ट चत्वारिंशत्तथा त्रिचत्वारिंशत् ॥ षट्त्रिंशत् त्रिशतंपश्वविंशतिःषविंशति विंशतिः ॥ २५६ ॥ अष्टादशषोडशपञ्चदश चतुर्दश त्रयोदशशतान्यवधिज्ञानिनः ॥ लक्षत्रयस्त्रिंशत्सहस्राणि चत्वारिशतानि सर्वाङ्के ॥२५७॥ ભાવાર્થ-શ્રી કષભદેવને નવ હજાર અવધિ જ્ઞાનીની સંખ્યા હતી ૧ શ્રી અજીતનાથને નવ હજારને ચારસો ૨ શ્રી સંભવનાથને નવહજાર છસે ૩ શ્રી અભિનંદનને નવ હજાર આઠસે ૪ શ્રી સુમતિનાથને અગીયાર હજાર ૫ શ્રી પદ્મપ્રભને દશહજાર ૬ શ્રી સુપાર્શ્વનાથને નવ હજાર ૭ શ્રી ચંદ્રપ્રભને આઠ હજાર ૮ શ્રી સુવિધિનાથને આઠ હજાર ચારસો ૯ શ્રી શીતલનાથને સાત હજાર બસો ૧૦ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ શ્રી શ્રેયાંસનાથને છ હજાર ૧૧ શ્રી વાસુપૂજ્યને પાંચ હજાર ચાર ૧૨ શ્રી વિમલનાથને ચાર હજાર આઠસો ૧૩ શ્રી અનંતનાથને ચાર હજાર ત્રણસે ૧૪ શ્રી ધર્મ નાથને ત્રણ હજાર છસો ૧૫ શ્રી શાંતિનાથને ત્રણ હજાર ૧૬ શ્રી કુંથુનાથને બે હજાર પાંચસે ૧૭ શ્રી અરનાથને બે હજાર છસો ૧૮ શ્રી મલ્લિનાથને બે હજાર બસો ૧૯ શ્રી મુનિસુવ્રત સ્વામીને એક હજાર આઠસે ૨૦ શ્રી નમિનાથને એક હજાર છસો ૨૧ શ્રી નેમિનાથને એક હજાર પાંચસે ૨૨ શ્રી પાર્શ્વનાથને એક હજાર ચારસો ૨૩ શ્રી મહાવીર દેવને એક હજાર ત્રણસે ૨૪ અવધિ જ્ઞાનીઓની સંખ્યા જાણવી. સર્વ નવરના એક લાખને તેત્રીસ હજાર ચારસો (૧૩૩૪૦૦) અવધિ જ્ઞાનીઓની સંખ્યા જાણવી. અવધિ જ્ઞાનીઓની સંખ્યા કથનરૂપ ૧૧૮મું સ્થાનક પૂર્ણ. હવે ચૌદ પૂર્વીઓની સંખ્યા જણાવે છે. मूलं-चउदसपुव्वीसडा,सगयाला१सत्तबीसवीसहिआ २ । सड्डि गवीसं ३ पनरस ४ चउवीसं५ तहतिवीससया ६ ॥२५८|| तीसहियवीस ७ वीसं ८ पनरस ९ चउदसय १० तेर ११ बारसया १२ ॥ इक्कार १३ दश १४ नव १५ द्वय १६ छसयासयरा १७ छदसअहिया १८ ॥२७९॥ छच्चसयाअडसट्टा १९ पणद्ध २० पंचम २१ तओसयाचउरो२२॥ अटुट २३ तिसय २४ सव्वे, चउतीससहस्स दुग हीणा | ૨૦ || For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ छाया -- चतुर्दशपूर्विणः सार्द्धसप्तचत्वारिंशत् सप्तविंशतिर्विंशतिरधिका ॥ सार्दैकविंशतिः पञ्चदश चतुर्विंशतिस्तथा त्रयोविंशतिशतानि ॥ २७८ ॥ त्रिंशदधिकविंशति विंशतिः पञ्चदश चतुर्दश त्रयोदश द्वादशशतानि ॥ एकादशदशनवाष्टौच षट्शतानिसप्ततिः पदशाधिकानि ॥ २५९ ॥ पट्शतान्यष्टषष्टिः पञ्चार्द्धपश्च मंतत: शतानि चत्वारि ॥ सार्द्धत्रीणि त्रिशतं सर्वे चतुस्त्रिंशत्सहस्राणि द्विहीनानि ॥ ૨૬૦ ॥ ઋષભદેવને ચાર ભાવા હુજાર સાતમા પંચાસ ચૌદ પૂર્વધારીએની સ ́ખ્ય: હતી ૧ શ્રી અજીતનાથને બે હજાર સાતસેને વીસની ૨ શ્રી સ'ભવનાથને મેં હજાર એકસે પચાસ ૩ શ્રી અભિનંદન જીનવરને એક હજાર પાંચસે ૪ શ્રી સુમતિનાથને બે હજાર ચારસા ૫ શ્રી પદ્મપ્રભને એ હજાર ૬ શ્રી સુપાર્શ્વનાથને બે હજારને ત્રીસ ૭ શ્રી ચંદ્રપ્રભને એ હજાર ૮ શ્રી સુવિધિનાથને એક હજાર પાંચસા ૯ શ્રી શીતલનાથને એક હજાર ચારસા ૧૦ શ્રી શ્રેયાંસનાથને એક હજાર ત્રણસે ૧૧ શ્રી વાસુપૂજ્યને એક હજાર ખસા ૧૨ શ્રી વિમલનાથને એક હજાર એકમે ૧૩ શ્રી અનંતનાથને એક હજાર ૧૪ શ્રી ધનાથને નવસે ૧૫ શ્રી શાન્તિનાથને આઠસા ૧૬ શ્રી કુંથુનાયને છસે સીત્તર ૧૭ શ્રી અરનાથને છસેને દસ ૧૮ શ્રી મલ્લિનાથને છસાને અડસઠ ૧૯ શ્રી મુનિસુવ્રતજીનને પાંચસો ૨૦ શ્રી નમિનાથને ચારસા પચાસ ૨૧ શ્રી નેમિનાથને ચારસા. ૨૨શ્રી For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ પાનાથને સાડાત્રણસો ૨૩. શ્રી મહાવીરસ્વામીને ત્રણસે ૨૪ ચૌદ પૂર્વધર મુનિએની સખ્યા જાણવી, ચાવીસ જીનવરના સ મળીને ચેાત્રીસ હજારમાં એ ઓછા (૩૩૯૯૮) પૂર્વધર મુનીની સખ્યા જાણવી. ૫૨૫૮ારપાર૬૦ના ચૌદ પૂર્વધર મુનિની સખ્યા ગણુનારૂપ ૧૧૯મું સ્થાનક चू: હવે વૈક્રિયલબ્ધિધરાની સંખ્યા જણાવે છે. मूकं - बीससहस्सा छसया १ वीसंचउमय २ गुणीस अट्ठसया ३ || इगुणीसठार चउसय ५ सोलट्ठसय ६ पनरतिसया ७ || २६१ ॥ चउदस ८ तेरस ९ बारस १० एगारस ११ दस १२ नव १३ ट्ठ १४ सगसहसा १५ सही १६ इगुवन्नसया १७ तिसयरि १८ गुणतीस १९ वीससया २० ॥ २६२ ॥ पन्ना २१ पनरसि २२ गारस २३ सत्तसयाई ४ त्रिविलद्धिमुणी || सब्वेअडहिय दुसया पणयाल सहस्स दो लक्खा ॥ २६३ ॥ छाया - विंशतिसहस्रः षट्शतानि विंशतिश्चतुःशतमेकोन विंशत्यष्टशतानि, एकोनविंशत्यष्टादश चतु:शतंषोडशाष्टशतं पञ्चदशत्रिशतानि ॥ २६९ ॥ चतुर्दश त्रयोदशद्वादशैकादशदशनवाष्टसप्तसहस्त्राः ॥ षष्टिरेकपञ्चाशच्छतानि त्रिसप्तत्येकोनत्रिंश द्विशतिशतानि ॥ २६२ ॥ पञ्चाशत् पञ्चदशैकादश सप्तशतानि For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ वैक्रियलद्धिमुनयः ॥ सर्वे ऽष्टाधिक देशते पञ्चचत्वारिंशत्सहस्राणि द्वेलक्षे ॥ २६३ ॥ ભાવાર્થ-શ્રી ઋષભદેવને વીસ હજાર છસે વૈક્રિયલબ્ધિવંત મુનીઓની સંખ્યા ૧ અજીતનાથ વીસ હજાર ચારસો ૨ શ્રી સંભવનાથને ઓગણીસ હજાર આઠસે ૩ શ્રી અભિનંદનને ઓગણીસ હજાર ૪ શ્રી સુમતિનાથને અઢાર હજારને ચારસો ૫ શ્રી પદ્મપ્રભને સેળ હજાર આઠસો ૬ શ્રી સુપાર્શ્વનાથને પંદર હજારને ત્રણસો ૭ શ્રી ચંદ્રપ્રભને ચૌદ હજાર ૮ શ્રી સુવિધિનાથને તેર હજાર ૯ શ્રી શીતલનાથને બાર હજાર ૧૦ શ્રી શ્રેયાંસનાથને અગીયાર હજાર ૧૧ શ્રી વાસુપૂજ્યને દસ હજાર ૧૨ શ્રી વિમલનાથને નવ હજાર ૧૩ શ્રી અનંતનાથને આઠ હજાર ૧૪ શ્રી ધમનાથને સાત હજાર ૧૫ શ્રી શાન્તિનાથને છ હજાર ૧૬ શ્રી કુંથુનાથને પાંચ હજાર એકસો ૧૭ શ્રી અરનાથને ત્રણ હજાર આઠસો ૧૮ શ્રી મલિનાથને બે હજાર નવસે ૧૯ શ્રી મુનિસુવ્રતસ્વામીને બે હજાર ૨૦ શ્રી નમિનાથને પાંચ હજાર ૨૧ શ્રી નેમિનાથને એક હજાર પાંચસે ૨૨ શ્રી પાર્શ્વનાથને એક હજાર શ્રી મહાવીર દેવને સાત ૨૪ વૈક્રિયલધિવંત મુનિવરોની સંખ્યા જાણવી. સવ જીનવરના સવ વૈક્રિયલબ્ધિવંત મુનિવરોની સંખ્યા બે લાખપીસ્તાલીસ હજાર બસો ને આઠ (૨૪૫૨૦૮)ની જાણવી ૨૬ ર૬રા ર૬૩ વૈક્રિયલબ્ધિવંત મુનીવરની સંખ્યા ગણનારૂપ ૧૨૦મું સ્થાનક પૂર્ણ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૧ હવે વાદિમુનિઓની સંખ્યા જણાવે છે. मूलं-वाइमुणिबारसहसा, सडछसया य ? बार चउरसया २ ॥ बारसि ३ गारस ४ तह दस, चउसय सड्डा छसड्डा वा ५ ॥ २६४ ॥ सय छन्नवई ६ चुलसी, ७ छसयरि ८ सट्टी ९ डबन्न १० पन्नास ११ । सगचत्त दुचत्तावा, १२ छत्तीस १३ दुतीस १४ अडवीसं १७ ॥ २६५ ॥ चउवीस १६ वीस १७ सोलस१८, चउदस १९ बारस २० दस २१ २२ छ ३३ चउरो २४ | सव्वंकम्पि उ लक्खो, छत्रीस सहसाय दुनिया || २६६ ॥ छाया - वादिमुनयोद्वादशसहस्राः सार्द्धषट्शतानि द्वादशचतुः शतानि ॥ द्वादशैकादश तथा दशसार्द्धचतुःशतानि सार्द्धषट्शतानि वा || २६४ || शतानि षण्णवतिश्चतुरशीतिः, षट्सप्ततिः षष्टिरष्टपञ्चाशत् पञ्चाशत् । सप्तचत्वारिंशद् द्विचत्वारिंशद् वा, षट्त्रिंशद्वात्रिंशदष्टाविंशतिः॥ २६५ ॥ चतुर्विंशतिविंशतिः षोडश, चतुर्दशद्वादश दशाऽष्ट षट्चत्वारः । सर्वाङ्के तु लक्षं, षडूविंशतिसहस्राणि च द्वे शते ॥ २६६ ॥ ભાવાશ્રી ઋષભદેવને વાદિ મુનિઓની સંખ્યા ખારહજાર સાડાછસો ૧ શ્રી અજીતનાથને આરહજાર ચારસે ૨ શ્રી સંભવનાથને મારહજાર ૩ શ્રી અભિનદનદેવને અગીચાર હજાર ૪ શ્રી સુમતિનાથને દશ હજાર ચારસોને પચાસ અથવા બીજા મત પ્રમાણે સાડાછસેા ૫ શ્રી પદ્મપ્રભુને નવ ૧૧ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ર હજારને છ ૬ શ્રી સુપાર્શ્વનાથને આઠ હજાર ચાર ૭ શ્રી ચંદ્રપ્રભને સાતહજાર છસે ૮ શ્રી સુવિધિનાથને છહજાર ૯ શ્રી શીતલનાથને પાંચ હજાર આઠસો ૧૦ શ્રી શ્રેયાંસનાથને પાંચહાર ૧૧ શ્રી વાસુપૂજ્યને ચાર હજારને સાતસે અથવા મતાંતરે ચાર હજાર બસ ૧૨ શ્રી વિમલનાથને ત્રણહજાર છસે ૧૩ શ્રી અનંતનાથને ત્રણ હજાર બસે ૧૪ શ્રીધર્મનાથને હજાર આઠસે ૧૫ શ્રી શાંતિનાથને બે હજાર ચારસો ૧૬ શ્રી કુંથુનાથને બેહજાર ૧૭ શ્રી અરનાથને એકહજાર છસે ૧૮ શ્રી મલ્લિનાથને એક હજાર ચારસો ૧૯ શ્રી મુનિસુવ્રત સ્વામીને એક હજાર બસે ૨૦ શ્રી નમિનાથને એક હજાર ૨૧ શ્રી નેમિનાથને આઠસે ૨૨ શ્રી પાર્શ્વનાથને છસો ૨૩ શ્રી મહાવીર સ્વામીને ચારસે ૨૪વાદિમુનિઓની સંખ્યા જાણવી. ચોવીસ નવરાના સર્વવાદિ મુનિઓની સંખ્યા એક લાખ છવીસ હજારને બસે (૧૨૬૨૦૦) જાણવી. ૨૬૪ પાર૬પ ર૬૬ વાદિમુનિઓની સંખ્યા ગણના રૂપ ૧૨૧મું સ્થાનક પૂર્ણ થયું. હવે સામાન્ય સવ મુનિઓની સંખ્યા જણાવે છે. मूलं-गणहरकेवलिपणओ-हिपुबिउव्विवाइणं संखं । मुनिसंखाए सोहिअ, नेआ सामन्नमुणिसंखा ॥२६७॥ छाया-गणधरकेवलिमनोऽवधिपूर्विवैक्रियवादिनां संख्या। मुनिसंख्यातःशोधिता, ज्ञेया सामान्यमुनिसङ्ख्या ॥२६७॥ ભાવાર્થ–ગણધર, કેવલજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર વૈકિચલબ્ધિવત અને વદિ મુનિ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૩ આની સંખ્યા જે ઉપર ગાથામાં કહી છે તે સંખ્યા સમગ્ર મુનિ સંખ્યામાંથી આદ કરીને સામાન્ય મુનિઓની આકી રહેલી સંખ્યા નાણવી ।।૨૬બા હવે સ જીનેશ્વરાના સર્વ સામાન્ય સાધુઓની સંખ્યા કહે છે. मूलं - एगूणवीस लक्खा, तह छाईं हवंति सहसाई ફળના ગહિયારૂં, સામન્નમળીળ સń / ૨૬૮ छाया -- एकोनविंशतिलक्षाः - स्तथा षडशीतिर्भवन्ति सहस्राणि । एकपञ्चाशदधिकानि, सामान्यमुनीनां सर्वाङ्कम् ॥ २६८ ॥ ભાવાથચાવીશ જીનવરના સર્વ સાધારણ મુનિએની સંખ્યા ગણીરા લાખ છાશીહજાર એકાવન (૧૯૮૯૦૫૧)ની જાણવી ાર૬૮ા સામાન્ય મુનિ સંખ્યારૂપ ૧૨૨મું સ્થાન પૂર્ણ । હવે અનુત્તર વિમાનમાં ગમન કરનાર મુનિઓની સંખ્યા તેમજ પ્રકી ગ્રંથાની સંખ્યા તથા પ્રત્યેક યુદ્ધોની સંખ્યા જણાવે છે— मूलं - बावीस सहसनवसय, उस हस्सअणुत्तरोववाइमुणी । નેવિસલોહાર-પક્ષ વાર વીસગઢના ॥ ૨૬૦ ॥ छाया - - द्वाविंशतिसहस्राणि नवशतानि, ऋषभस्याऽनुत्तरोपपातिमुनयः । नेमेः षोडश पार्श्वस्य, द्वादश वीरस्याऽष्टતાનિ રદ્દ ભાવા—શ્રી ઋષભદેવના આવીસ હજાર નવસ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મુનિઓની સંખ્યા જાણવી. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ નેમિનાથને એકહજાર છસાની, પાર્શ્વનાથને ખરસાની, શ્રી મહાવીર દેવને આઠેસાની અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર (ગમનકરનાર) મુનિઓની સંખ્યા જાણવી.બાકીના જિનવરાના અનુત્તર વિમાનમાં ગમન કરનાર મુનિઓની સંખ્યા શાસ્ત્રમાં વ્યક્ત (પ્રકટ) થએલી જણાતી ન હાવાથી અ- વ્યક્ત છે ારા मूलं ते सेसाणमनाया, सव्वेसि पन्नगाससीसकया || નિનિયમીત્તપમાળા, નૈયા જ્ઞેયવ્રુદ્ધા વિ ૨૦૦ છાયા તે રોશાળામજ્ઞાતા:-સર્વેનાં કાળીઃ શિવ્યતાઃ ॥ નિનનિ-શિષ્યમમાળા-Àયા: મત્સ્યેન્નુદ્ધાવિ ॥ ૨૭૦ ॥ ભાવા ——શ્રી ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ, અને મહાવીરસ્વામી તેએની સાધારણ શિષ્યસંખ્યા ઉપરની ગાથામાં જણાવી છે તે પ્રમાણે જાણવી. તે સીવાયના વીશ જીનવાના સબંધમાં અનુત્તર વિમાનવાસીઓની સંખ્યા, મેાક્ષ ગયેલાની સંખ્યા તથા સાધારણ મુનિઓની સંખ્યા તે સિદ્ધાંતમાં દેખાડેલી ન હાવાથી અમારાથી અજ્ઞાત છે તેથી પ્રકાશ કરી શકતા. નથી. હવે પ્રકરણા (પયન્નાએ) વિષે એમ સમજવું કે જે જીનવરના જેટલા શિષ્ય હોય તેટલા તેના કરેલા પચન્ના એ છે એમ જાણવું. હવે વિશેષ પ્રત્યેક બુદ્ધુની સંખ્યા તે જીનવરના શિષ્ય પ્રમાણે જાણવી ારછના અનુત્તરા પપાતિક મુનિસંખ્યા ૧૨૩ પ્રકીકગ્રંથસંખ્યા ૧૨૪ અને પ્રત્યેકમુદ્ધ મુનિની સખ્યા કથનરૂપ ૧૨૫મું સ્થાનક પૂર્ણ થયું ! For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૫ ॥ २७२ ॥ જીનવરના આદેશની સંખ્યા જણાવે છે !! अंगाईसु अवद्धा, नाणीहिं पयासिभा य जे ते अ । आएसा वीरस्स य, पंचसया रोगह नेसि ॥। २७९ ॥ कुरुडुकुरुडाण नरओ, वीरंगुट्टेण चालिओ मेरू । तह मरुदेवी सिद्धा, अचंतं थावरा होउं वलयागारं मुत्तुं, सयंभुरमणंमि सव्व आगारा | मी परमाणएवं बहु आएसा सुभअवद्धा ॥ २७३ ॥ छाया -- अंगादिष्ववद्धा - ज्ञानिभिः प्रकाशिताश्व ये ते च । आदेशा वीरस्य च, पंचशतान्यनेकधाऽन्येषां ॥ २७९ ॥ - कुरुटोत्कुरुटयो; नरको - वीराऽङ्गुष्ठेन चालितोमेरुः । तथामरुदेवी सिद्धा, अत्यंतस्थावरा भूत्वा ॥ २७२ ॥ वलयाकारं मुक्त्वा, स्वयंभूरमणे सर्व आकराः । मीनपद्मानामेवं, बहुधाऽऽदेशाः सूत्राबद्धाः ॥ २७३ ॥ ભાવા—અંગ આઢિશાસ્ત્રોમાં નહિ લખાએલા એવા આદેશેા વીરના પાંચસો જાણવા અને ખીજા ત્રેવીસ તીર્થંકરીના અનેક પ્રકારના જાણવા. કયા પ્રકારના તે આદેશે ? એમ જાણવાની ઇચ્છા થાય તે તે આગળ કહેવામાં આવે છે તે પ્રમાણે જાણવા. કુરૂટ અને ઉદ્ગુરૂત નામના એ મુનિએ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતા ઉત્કૃષ્ટ તપશ્ચર્યાં પણ કરતા હતા. તથાપિ રૌદ્ર ધ્યાનના પરીણામથી નરકમાં ગયા છે તે સ્વામીના ડાબા પગના અંગુઠાના સ્પર્શથી મેફિરિ ચલાય હતા અને એક (૧) મહાવીર For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન થયે (૨) તથા અનંતકાય રૂપ સ્થાવર વનસ્પતિ (નીગોદ)માંથી નીકળીને પ્રત્યેક વનસ્પતિ (કેળ)માં અવતાર પામીને પાસે રહેલા કાંટાવાળા વૃક્ષના સંસર્ગથી દુઃખને અનુભવીને અકામ નિર્જરાના બલથી મનુષ્ય ભવ પામીને શ્રી ઋષભદેવ પ્રભુની માતા મરૂદેવીપણે થયાં અને ઋષભદેવ પ્રભુના મવસરણને જોઈને સહજ ભાવે આત્મ ભાવના ભાવતાં અંતકૃત કેવલિયાણું પ્રાપ્ત કરીને મેક્ષ પામ્યાં (૩) વલયાકાર તથા અર્ધવલયાકાર (એટલે નલીયાકાર)ને ત્યાગ. કરીને અનેક પ્રકારના આકારવાળા મસૅ સ્વયંભૂરમણઆદિ સમુદ્રમાં થાય છે, તેમજ પકમલે પણ સ્વયંભૂરમણ સમુદ્રમાં થાય છે. એ પ્રમાણે ઘણા આદેશ ( વસ્તુ સ્વરૂપને જણાવનારી આજ્ઞાઓ) સિદ્ધાન્તમાં ગુંથાએલી નથી તે પણ જ્ઞાની બહુશ્રુત મુનિઓના કથનની પરંપરાએ તથા અનુભવથી કહેવાય છે તે જાણવું ર૭૧ર૭રાર૭૩ આદેશેની સંખ્યા ગણનારૂપ ૧૨૬ મું સ્થાન પૂર્ણ. હવે સાધુશ્રાવકેના વ્રતની સંખ્યા જણાવે છે. मूलं-साहुगिहीण वयाई, कमेण पण बार पहमचरिमाणं । अन्नेसिं चउ बारस, चउत्थ पंचमवएगत्ता ॥ २७४ ॥ छाया-साधु गृहस्थव्रतानि, क्रमेण पञ्च द्वादश प्रथमचरमयोः । अन्येषां चत्वारि द्वादश, चतुर्थपञ्चमब्रतयोरैक्यम् ।।२७४॥ ભાવાર્થ–સાધુ અને ગ્રહસ્થાનાં વ્રત કુમવડે જણાવે છે. પહેલા શ્રી રાષભદેવ અને છેલ્લા શ્રી મહાવીર દેવના તીર્થોમાં સાધુઓને પંચમહાવ્રત અને ગૃહસ્થને (શ્રાવકેને) For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૭ આર અણુવ્રતા ગ્રહણ કરવાનાં હોય છે. અજીતનાથથી તે શ્રી પાર્શ્વનાથ સુધી ખાવીસ તીર્થંકરના તીર્થોમાં સાધુઓને ચાર મહાવ્રત હાય છે અને ગૃહસ્થાને ખાર અણુવ્રત ગ્રહણ કરવાનાં હોય છે, કારણ કે ખાવીસ તીર્થંકરના સાધુ એ ઋજુ અને પંડિત હોવાથી પરિગ્રહ ત્યાગમાં સ્ત્રીના ત્યાગ સમજી શકે છે, તેથી સર્વથા પરિગ્રહ ત્યાગરૂપ વ્રતમાં સ્રી ત્યાગના સ્વીકાર જાણે છે, તેથી તેને ચાર મહાવ્રત હોય છે. ારકાા હવે તે વ્રતાના નામેાને જણાવે છે. ॥२७५॥ मूलं सहाणं हिंमालिय-भदत्त मेहुणपरिग्गइनिविसी । इय पण अणुव्वयाई, साहूण महवया एए छाया - श्राद्धानां हिंसाऽलीकाऽदत्तमैथुनपरिग्रहनिवृत्तिः । एतानि पञ्चाऽणुव्रतानि, साधूनां महाव्रतान्येतानि ॥ २७५ ભાવા—શ્રાવકાના સમ્યકત્વ પૂર્વક આર ત્રતા નીચે પ્રમાણે છે. હિંસા ત્યાગ ૧ મૃષાવાદ (અસત્યવાદ) ત્યાગ અદત્ત (ચારી) ત્યાગ ૩ મૈથુનત્યાગ ૪ પરિગ્રહત્યાગ પ એ પાંચ ત્રતાના એક અંશથી ગ્રહણ કરવારૂપ પાંચ અણુવ્રત શ્રાવકનાં જાણવાં અને સાધુને સથા ગ્રહણકર્તા હાવાથી પાંચ મહાવ્રત જાણવાં ૫૨૭પપ્પા હવે શ્રાવકનાં ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતાને જણાવે છે मूलं - दिसिविरह भोगउवभो - गमाण तह णत्थदंड विरईअ || For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૮ समइयदे सावगा सिय- प्रोसह तिहिसंविभागवया ॥ २७६ ॥ छाया-दिग्विरतिर्भोगोपभोग मानं तथाऽनर्थदण्ड विरतिश्च । सामायिक देशावकाशिकं, पौषधोऽतिथिसंविभागो व्रतानि ॥ ૨૭૬ ॥ ', Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા --ઢિવિરિત દશે દિશામાં ગમનાગમન, આજ્ઞા પ્રવર્તન આદિ સંબંધમાં નિયમ કરવા અને નિયમ બહારનો ત્યાગ કરવા. ૬ તથા ભાગ અને ઉપભાગ સખધી નિયમ કરવેા, છ અનંદંડ (વિનાકારણુ ઈંડાવારૂપ)ને ત્યાગ કરવારૂપ વ્રત ૮ એ ત્રણ ગુણવ્રત જાણવાં. તથા સામાયિક બે ઘડી સુધી સાધુ ભાવનામાં સ્થિરતા કરવારૂપ વ્રત, ૯ દેશાવકાશિક ( અગીયારવ્રત સ ંક્ષેપથી ગ્રહણ કરવારૂપ, અભિગ્રહિક વ્રત ૧૦, અગીયારમું પૌષધ-પાંચ પ્રકારના આશ્રવ ત્યાગ કરીને આઠ પહેાર અથવા ચાર પહેાર સાધુ ભાવનામાં સ્થિરતા કરવારૂપ વ્રત. ૧૧ અને બારમું અતિથિસ’વિભાગસાધુસાધ્વીને વાત્સલ્યપૂર્વક અન્નાદિ દાન કરવું તેમ શ્રાવક શ્રાવિકાને બહુ માનપૂર્વક પોતાને ત્યાં જમાડવાના નિયમ અંગીકાર કરવા. તે. ૧૨ ॥૨૭૬૫ સાધુના વ્રત તેમજ શ્રાવકના વ્રત સંખ્યાની ગણુનારૂપ ૧૨૭ સું અને ૧૨૮ મું સ્થાનક પૂર્ણ થયું. હવે જીનકલ્પિ તથા સ્થવિરકલ્પિ મુનિનાં તથા સાધ્વીના ઉપકરણા જણાવે છે. मूलं - जिण कप्पियाण बारस, चउदस थेराण सव्वतित्थेषु । વળવીસ પ્રખિયાળ, વગળમુત્રાદિકમુñિ ॥ ૨૭૭ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ छाया-जिनकल्पिकानां द्वादश,चतुर्दश स्थविराणां सर्वतीर्थेषु । पञ्च विंशतिः साध्वीना-मुपकरणमौपग्रहिकमुपरि ॥२७॥ ભાવાર્થ– સર્વતીર્થકરના તીર્થમાં જીનકલ્પિ મુનિવરનાં બાર ઉપકરણે તેમજ સ્થવિરકપિ મુનિએનાં ચૌઢ ઉપકરણે અને સાધ્વીઓને પચીશ ઉપકરણે જાણવાં; આ ઉપકરણના બે ભેદ છે એક ઔધિક અને બીજે ઔપગ્રાહિક છે. જેમકે ધર્મને પાળવા માટે જે ઉપકરણોની ખાસ જરૂર તે ઔધિક ઉપકરણ કહેવાય, તે શિવાય વિશેષ કારણ પડે જે ઉપકરણે ગ્રહણ કરવામાં આવે તે ઔપગ્રાહિક કહેવાય. પર૭ના હવે ઉપકરણોનાં નામો જણાવે છે. मूलं-पत्तं पत्ताबंधो, पायवणंच पायकेसरिया । पडलाइ रयत्ताणं, च गुच्छओ पायनिज्जोगो ॥२७८॥ छाया-पात्रं पात्रबंधः पात्रस्थापनंच पत्रिकेशरिकाः। पटलानि रजस्त्राणं, च गोच्छकः पात्रनिर्योगः ॥२७८॥ ભાવાર્થ–પાત્ર–જેમાં સાધુઓ અન્નપાણી લાવીને વાપરે છે, અથવા દાન આપતા શ્રાવકના હાથથી પડતા અન્નને ગ્રહણ કરે તે પતગ્રહ પણ કહેવાય, અથવા પતન સ્વભાવરૂપ દેહ તેને તથા ચારિત્રને ધારણ કરવામાં જે ઔપચારિક કારણ થાય તેને પતઘ્રહ કહેવાય. ૧ પાત્રબંધ-પાત્રને બાંધવાનું સમચોરસ વસ્ત્ર ૨ પા-વસ્થાપન પાત્રને મુકવાનું ઉનનું વસ્ત્ર ૩ પાયકેસરી For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ પાત્રને પૂજવાનું ઉનની દસીઓના સમુદાયરૂપ ગુચ્છક તેને ચરવલી–પુંજણી પણ કહે છે ૪ પટલા–વસ્ત્રના. કકડાઓ અઢી હાથને લાંબા અને મુડે હાથ પહોળા ગોચરી વખતે સાધુઓ પાત્ર ઉપર ઢાંકે છે તે (૫) રજસ્ત્રાણ–પાત્રાને બાંધતી વખતે જે વસ્ત્ર વીંટવામાં આવે તે ૬ ગોચછક એટલે ગુચ્છા ઉનના પ્રાયવેંત પ્રમાણ સમચોરસ બે ટુકડામાં પાત્ર લપેટવામાં આવે છે તે ગુચ્છા ૭ એ સાત પ્રકારની પાત્ર સંબંધી ઉપધિ તે પાત્રનિગ (પાત્ર પરિકર) જાણ છે ૭૮ | હવે સાત દેહ સંબંધી ઉપકરણને જણાવે છે. मूल-तिन्नेव य पच्छागा, रयहरणं चेव होइ मुहपत्ती । बार जिणकप्पियाणं, थेराण समत्तकडिपट्टा ॥२७९ ॥ छाया-त्रयएव प्रच्छादका-रजोहरणं चैव भवति मुखपट्टी। द्वादश जिनकल्पिकानां स्थविराणां समात्र कटिपट्टाः ॥२७९ ભાવાર્થ–શરીર ઉપર ધારણ કરવાનાં ત્રણ કપડાં– (એક) ઓઢવાને ક૫ડે (૨) કાંબળી સાથે ૫ડમાં નાંખવાને (૩) અને કાંબળી, તથા રજોહરણ ઓઘો) તથા મહેપત્તી (મુખપતીકા) એમ અંગરક્ષણ માટે પાંચ તથા પાતરાના સાત એમ બાર ઉપકરણે જનકલ્પીઓને જાણવાં, તથા સ્થવિર કલ્પિકને એક માત્રક પાત્રુ અને બીજો ચેલપટક (કટપટક) એ બે વધારે ઉપકરણ જાણવા પરછલ્લા હવે સાધવીઓનાં પચીશ ઉપકરણને જણાવે છે. मूलं-उग्गहणंतग पट्टो, अद्धोरू चलणिआ य बोधव्वा । अभिंतरबाहिनियं-सणी अ तह कंचुए चेव ॥ २८० ॥ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ ओगच्छिय घेगच्छिय, संघाडी खंधगरणि उवगरणा। पुचिल्लतेर कमठग,-सहिआ अजाणपणवीसा ॥ २८१ ॥ જાપા-ગવાનન્તપદો-ડોચના ૪ વોડ્યા ! अभ्यन्तर बहिनिवसनी च तथा कंचुकश्चैव ॥२८१ ॥ उपकक्षिका वैकक्षिका संघाटी, स्कंधकरण्युपकरणानि । पूर्वोक्तत्रयोदश कमठक-सहितान्यार्याणां पंचविंशतिः ૨૮૨ : ભાવાર્થ—અવગ્રહાનંતક એટલે વહાણ આકારે મધ્યમાં પહેરળ અને છેડા સાંકડા એ એક કપડા ગુપ્ત ભાગ ઢાંકવાને-કબજે રાખવાને માટે બનાવેલ ૧ તે અવગ્રહતકને બને છેડાએ મજબુત રાખવા માટે કેડને પહોંચી શકે એવડે ચાર આંગળ પહેળે પટ્ટો ૨ અદ્ધરૂ-મલ્લચલનાકૃતિ અથવા બે પાસે પડેલા સરાવલાના સરખી આકૃતિવાળા કપડાને ઉર (સાથળ) સુધીના ભાગને ઢાંકવામાં ઉપયોગી કકડો ૩ ચલણકા (નૃત્ય કરનારી નર્તકી વાંસ ઉપર ચઢીને નાચ કરતાં) પિતાના ગુહ્ય ભાગને ઢાંકવા માટે જે વસ્ત્ર પહેરે છે તે વસ્ત્રને ચલણીકા કહે છે ૪ અભ્યન્તરનિવસનિકા કેડના ભાગથી માંડીને સાથળ સુધીના ભાગને ઢાંકવાનું વસ્ત્ર જેને દોરાથી બાંધવામાં આવે છે તે ૫ બહિરનિવસનિકા કેડના ભાગથી તે નીચેના પગની પાની સુધી પહોળું અને કેડમાં દોરાથી બંધાય એવું જે વસ્ત્ર તેને બહિરવસનિકા કહે છે કંચુકી-લોકમાં જેને કાપડું કહે છે પોતાના શરીરના પ્રમાણમાં બનાવેલું અને બને પડખેથી કાંસોથી બાંધેલું For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ (કપાલી કંચુક થાય છે તે) છ અને કાખાની પાસેના ભાગને આછાદન કરનાર કચુકને ઉપકક્ષિકા કહે છે ૮ વૈકક્ષિકા તે કશુંક તથા ઉપકચુક ઉપર એઢીને ડાબા પડખામાં વધારાના ભાગ રખાય છે તે વસ્ત્ર હું સોંઘાટીકા ચાર હાય છે તેમાં એક બે હાથની પહોળી અને બે ત્રણ હાથ પહેાળી ને એક ચાર હાથ પહાળી લાંખી તે ચારે સાડાત્રણ હાથ અથવા ચાર હાથ લાંબી હોય છે ૧૦ સ્કન્ધકરણી તે ચાર હાથ લાંખી તથા પહેાળી સમચેારસ ઘણું કરીને હાય છે તે વાયરાથી ઉડતા કપડાને કબજામાં રાખવા માટે ચાર પડી કરીને ખભા ઉપર ધારણ કરાય છે ૧૧ પૂર્વે કહેલા તેર (ચૌદમાંથી એક ચેાલપટક ખાદ કરીને) તથા અહીં કહેલા અગીયાર એમ ચાવીસ તથા એક કમઠ નામનું પાત્ર (જે લેપ કરેલું તુંબડુ હાય છે પેાતાના પેટ પ્રમાણે પહેાળુ કમંડલ તેને કમઠ પાત્ર કહે છે) એમ સાધ્વીઓનાં પચીસ ઉપકરણ જાણવાં ર૮૦ના૨૮૧૫ એ પ્રમાણે સર્વે જીનવરના જીનકલ્પિ અને સ્થવિર કલ્પિ સાધુ તથા સાધ્વીઓનાં ઉપકરણ ગણુનારૂપ ૧૨૯મું સ્થાનક પૂ. હવે ચારિત્રની સંખ્યા તથા તત્ત્વની સંખ્યા જણાવે છે:~ मूलं -- सामाइय चारितं, छेओत्रद्वावणं च परिहारं । तह मुहमसंपरायं, अहखायं पंच चरणाई ૫૨૮૨૫ छाया - सामायिक चारित्रं, छेदोपस्थापनं च परिहारम् । તથા સૂક્ષ્મÉવાય, ચયાયાત વજ્જ સનિ ॥ ૨૮૨ ॥ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ ભાવા પહેલું સામાયિક ચારિત્ર, બીજુ છેદોપસ્થાપન ચારિત્ર, ત્રિજી પરિહાર વિશુદ્ધિક ચારિત્ર, ચેાથુ સૂક્ષ્મ સપરાય અને પાંચમું યથાખ્યાત ચારિત્ર એ પાંચ પ્રકારનું ચારિત્ર જાણવું ।૨૮। मूलं -- दुण्हं पण इअराणं, तिन्निउ सामइय मुहुमअहखाया । जीवाई नवतत्ता, तिनि हवा देवगुरुधम्मा ॥ ૨૮૨ ॥ छाया - - द्वयोः पञ्चेतरेषां त्रीणि तु सामायिक सूक्ष्मयथाख्याતાનિ ! બૌત્રાદ્રિ નત્રતવાનિ, ત્રીળથવા ક્ષેત્રનુધર્મ: ।।૨૮।। ભાવા—પ્રથમ અને છેલ્લા જીનવરના સાધુઓને પાંચે ચારિત્રની પ્રાપ્તિ હાય છે અને બીજા એટલે ખાવીસ . તીર્થંકરના સાધુઓને ત્રણ ચારિત્રની પ્રાપ્તિ હોય છે. તેનાં નામ-સામાયિક ચારિત્ર ૧ સૂક્ષ્મ સપરાય ૨ યથાખ્યાત. ચારિત્ર ૩ એ ત્રણ ચારિત્ર ખાવીસ તીર્થંકરના સાધુઓને પ્રાપ્ત થાય છે જીવાદિ નવતત્ત્વા અથવા શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધધર્મ એ ત્રણ તત્ત્વ અથવા સભ્યજ્ઞાન, અને સમ્યગ્દન સભ્યશ્ચારિત્ર સ તીર્થંકરના સમયયાં પ્રવર્તે છે તેમાં ફેરફાર પડતા નથી ૫૨૮૩ मूलं -- सव्वेसिं जियअजिया, पुन्नं पावं च आसवोबंधो । संवरनिज्जरमोक्खा, पत्ते अमणेकहा तत्ता ॥ ૨૮૪૫ छाया -- सर्वेषां जीवाजीव, पुन्यं पापं चाऽऽश्रवो बन्धः । સંવનિર્ભરામોણા, પ્રત્યે મનેયા સવાનિ ॥ ૨૮૪ ॥ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ–સર્વ નવરના શાસનમાં છવ ૧ અજીવ ૨ પુન્ય ૩ પાપ ૪ આશ્રવ ૫ બંધ ૬ સંવર ૭ નિર્જરા ૮ મક્ષ ૯ એ નવ તો પ્રવર્તે છે અને આ પ્રત્યેક તત્વો સૂક્ષ્મ દ્રષ્ટિથી અનેક પ્રકારનાં થાય છે પ૨૮૪ા ચારિત્ર સંખ્યા ગણનારૂપ ૧૩ મું તવ સંખ્યા ગણનારૂપ ૧૩ મું સ્થાનક પૂર્ણ - હવે સામાયિકની સંખ્યા જણાવે છે. मूल-सव्वेहिचउ समइआ, सम्मस्सुअ देससम्वविरईहिं। - भणिआ सागरकोडा कोडी सेसेसु कम्मेसु ॥२८५॥ छाया-सर्वश्चत्वारिसामायिकानि, सम्यकश्रुतदेशसर्वविरतिभिः। भणितानि सागरकोटा-कोटी कर्मसु शेषेषु ॥२८५ ॥ ભાવાર્થ–સર્વ નવરેએ ચાર પ્રકારનાં સામાયિક ' ઉપદેશેલાં છે. સામાયિકોનાં નામ આ પ્રમાણે જાણવાં. સમ્યકત્વ સામાયિક ૧ શ્રતસામાયિક ૨ દેશવિરતિ સામાયિક ૩ સર્વ વિરતિ સામાયિક ૪ એ ચાર પ્રકારનાં સામાયિક જાણવાં. આ સામાયિકને લાભ જીવને સાત કમની એક કડાકે સાગરોપમની સ્થિતિ બાકી રહે ત્યારે થાય છે ૨૮પા સામાયિક સંખ્યા ગણનારૂપ ૧૩૨મું રથાન પૂર્ણ થયું. હવે પ્રતિક્રમણની સંખ્યા જણાવે છે. પૂરું–રેસિસ ? રાગ ૨ા રિવર , રાતિ વ - રાગ નામrગો दुन्ह पण पडिकमणा, मज्झिमगाणं तु दो पढमा ॥२८६॥ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ય छाया-देवसिक रात्रिकमाक्षिक-चातुर्मासिक साँववत्सस्फिनामत: द्वयोःपञ्च प्रतिक्रपणानि, मध्यममानातु द्वे प्रथमे IR८६॥ ભાવાર્થ–પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં છે, દેવસિક જ રાત્રિક -રાઈ ૨ પાક્ષિક ૩ ચમાસિક ૪ સાંવત્સરિક ૫ તે પ્રથમ ઋષભદેવ જીનવારના તથા છેલ્લા મહાવીર તીર્થકરના તીર્થમાં પાંચે પ્રતિક્રમણ હોય છે અને બાવીસ તીર્થંકરના તીર્થમાં બે પ્રતિક્રમણ હોય છે. જે ૨૮૬ છે પ્રતિક્રમણની સંખ્યા ગણુનારૂપ ૧૩૩ મું સ્થાનક પૂર્ણ – હવે રાજિન ત્યાગરૂપ વ્રતને જણાવે છે. मूल--मूलगुणेसु अदुहं १-२४ सेसाणुत्तस्गुमेसु निसिभुतं । छाया-मूलगुणेषु च द्वयोः, शेषाणामुत्तरगुणेषु निशि भुक्तम् । ભાવાર્થ–શ્રીષભદેવ ૧ અને શ્રી મહાવીર સ્વામી ૨૪ ના શાસનમાં સાધુઓને રવિભાજનવતને મૂળગુણમાં પ્રત્યા ખ્યાન કરાવવામાં આવે છે અને બાવીસ તીર્થંકરના શાસનમાં સાધુઓ ને ઉત્તર ગુણમાં પ્રત્યાખ્યાન કરાવવામાં આવે છે. રાત્રિ ભેજનરૂ૫ ૧૩૪મું સ્થાનક પૂર્ણ થયું. હવે સ્થિતિકલ્પને જણાવે છે. मूलं--दसहा दुण्डं १-२४ भगिओ,चउहा अन्नेसि ठिइकप्पो ૨૮૭ | छाया--दशधा द्वयो भणितः, चतुर्दाऽन्येषां स्थितिकल्पः॥ ભાવાર્થ–પહેલા શ્રીષભદેવ તથા છેલા શ્રીમહાવીર જનવરના શાસનમાં સાધુઓને સ્થિતિક૯૫ દશ પ્રકા For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ રને જાણ. તથા બાવીસ નવરના સાધુઓને માટે ચાર પ્રકારને સ્થિતિકલ્પ જાણો છે ૨૮૭ છે - હવે દસ પ્રકારની સ્થિતિકલ્પ જણાવે છે. मूलं-अचेलुक्कुद्देसिय, सिज्जायर रायपिंड किइकम्मे । ___ वय जिट्ट पडिक्कमणे, मासं पज्जोसवणकप्पे ॥ २८८ ॥ छाया--आचेलक्यौदेशिक-शय्यातरराजपिण्ड कृतिकर्म । व्रत ज्येष्ठ प्रतिक्रमणं, मासपर्युषणाकल्पौ ॥ २८८ ॥ ભાવાર્થ—અલકપણું (અ૫) પ્રમણાદિકથી યુકત વસ્ત્ર ધારણ કરવાપણું ૧ શિક આધાકમાં પિંડને ત્યાગ કરવારૂપ ( સાધુના માટે બનાવેલા આહાર આદિને શિક કહેવામાં આવે છે, તેને સાધુ ત્યાગ કરે છે ૨ શય્યાતરસાધુને વસ્તિ–ઉપાશ્રય આપનાર, તેને આહાર વિગેરે સાધુને ખપે નહી ૩ રાજા ચકવર્યાદિકને આહાર સાધુને ખપે નહી ૪ કૃતિકર્મ–પિતાથી વધારે દીક્ષા પર્યાયવાળા સાધુને અથવા પદવીધર, પંડિત, ગણી, પ્રવર્તક, ઉપાધ્યાય અને આચાર્ય આદિ જ્ઞાન સ્થવિર મહાપુરૂષોને ઉત્થાન આપવું (આદર આપી તેમને વંદન કરવું તથા અભુઠ્ઠિય ખામીને તેઓનું માન સાચવવું ૫ વ્રત–પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ મહાવ્રત પાળવાં, ૬ ૪ (વ્રતમાં મોટા) તે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને બીજું છેદે પસ્થાપન ચારિત્ર કહેવાથી જ્યારે તે પાંચ મહાવ્રત આપવામાં આવે છે ત્યારથી વ્રત પર્યાય ગણાય છે તે અપેક્ષાએ મોટાનાનાનો વ્યવહારસમજ. બાવીશ તીર્થકરના સાધુઓને છેદે પસ્થાપન નહીં હોવાથી જ્યારથી સર્વવિરતિ સામાયિક ઉચરે છે ત્યારથી For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir tee મ્યાન્હાના વ્યવહાર છે, ૭ પ્રતિક્રમણુ, હેંલાને છેલ્લા તીર્થંકરના સાધુઓને સવાર અને સાંજ મને વખત છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કાયમ કરવાનું હોય છે અને પાક્ષિક ચામાસિક અને સાંવત્સરિક તે પણ તેમને ોય છે અને માવીસ તીર્થંકરના સાધુઓને દેવસિક અને રાત્રિક–રાઈ પ્રતિક્રમણ દ્વેષ જાણે તેા કરે અન્યથા નહી ૮ માસકર્ષ સાધુએ એક માસથી વધારે વખત ઋતુમ ધકાળમાં એકજગાએ ન રહે, અને વર્ષાઋતુમાં ચાર માસ રહે આ કપુ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને નિયમિત હોય છે. અને આકલ્પ માવીસ તીર્થંકરના સાધુઓને અનિયમિત હોય છે હું પચુ ષણાકલ્પ એટલે વર્ષાકાલમાં ઉત્કૃષ્ટ ચાર માસ સુધીને ઓછામાં ઓછું ભાદરવા સુદી પાંચમથી (હાલમાં ચાથથી) કાર્ત્તિક સુદ્દી પુનમ (સુદી ચૌદશ) સુધી સીત્તેર દિવસ એક સ્થાનકમાં રહેવું ૧૦ આ દેશ પ્રકારના કલ્પ શ્રીઋષભદેવ અને છેલ્લા મહાવીર દેવના તીમાં નિયમિત જાણવા ૫૨૮૮ા હવે ચાર પ્રકારના અવસ્થિત કલ્પ જણાવે છે. મૂત્ર--સિઝાયર પદમી, ચાકનામેત્ર પુલિનિર્દેઞ I किइकम्मस्स अ करणे, चत्तारि अवद्विआ कप्पा ||२८९ || छाया -- शय्यातरस्य पिण्डे, चतुर्यामे च पुरुषज्येष्ठे च । कृतिकर्मणच करणे, चत्वारोऽवस्थिताः कल्पाः ॥ ભાવા—શય્યાતરના ઘરના આહાર સાધુઓ ન લે તે. (૧) ચાર મહાવ્રત પાલરૂપ (૨) પુરૂષને પૂજ્ય માનવા રૂપ (૩)કૃતિકમ મેટાને અભ્યુત્થાનવંદન આદરમાન આપવારૂપ ક્રિયા (૪) એ ચાર પ્રકારને અવસ્થિતકલ્પ (કાયમિક) ૧૨ For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ જાણવા. અજીતનાથથી શ્રીપાર્શ્વનાથ સુધિના ખાવીસ જીનવ રાના તીર્થોમાં પણ તે હાય છે ૨૮લા એ પ્રમાણે સ્થિતિ કલ્પરૂપે ૧૩૫મું સ્થાનક પૂર્ણ થયું ॥ હવે અસ્થિતકલ્પને જણાવે છે. मूलं -- पडिकमण १ निवु २ देसिय ३, वेळुके ४ मास ५ वच्छरिय कप्पे ६ । छद्धा अहिरकप्पो, मज्झिमगाणं २२ न इअराणं ॥ २९० ॥ छाया-प्रतिक्रमणनृपो द्देशिकाऽऽचेल क्यमा ससांवत्सरिककल्पाः पोडाsस्थितकल्पो - मध्यमकानां नेतरेषाम् ॥ २९० ॥ ભાવાર્થ-પ્રતિક્રમણકલ્પ (૧) નૃપતિ આહારકલ્પ (રાજાના ઘરના આહાર) (૨) ઔદ્દેશિક (સાધુ માટે કરાવેલા અહાર (૩) એ બે આહાર સાધુ ગ્રહણ નહી કરવારૂપ એ કલ્પ જાણવા. આચેલકય–આછા ધેાળા અને માનથી યુક્ત વસ્ત્રને ધારણ કરતા હેાવાથી અચેલકકલ્પ (૪) માસકલ્પ–એક માસની સ્થિરતા કરવારૂપ કલ્પ (૫) સાંવત્સરિકકલ્પ (એટલે ચેામાસુ રહેવારૂપ) આ છ પ્રકારના કલ્પ અનિયમિત છે. ખાવીસ તીર્થંકરના સાધુએ કદાચિત્ કરે કદાચિત્ ના પણ કરે, તેમના માટે અસ્થિતકલ્પ અને ઋષભદેવ તથા મહાવીરના સાધુઓને આ કલ્પ અવશ્ય પાળવાના હોય છે !! ૨૯૦ ૫ એ અસ્થિતકલ્પ ગણુનારૂપ ૧૩૬ મું સ્થાન પૂઃ હવે કલ્પશુદ્ધિ કહેવાય છે. मूलं - पुरिमस्स ९ दुव्विसृज्झो, चरमस्स अ दुरणुपालणोकप्पो । मज्झिमाण २२ मुणीणं, सुविसुज्झो सुहणुपाळणओ ॥ २९१ ॥ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૯ प्रथमस्य दुर्विशोध्य-चरमस्य च दुरनुपाल्यः कल्पः। मध्यमकानां मुनीनां, सुविशोध्यः मुखाऽनुपाल्यः॥२९१॥ ભાવાર્થ–પ્રથમ જીનેશ્વરના સાધુઓને આચારનું જ્ઞાન અહુ મહેનતથી કરાવી શકાય તેમ છે અને છેલ્લા તીર્થકર મહાવીર દેવના સાધુઓને આચાર બહુ મહેનતે સમજાવી શકાય તથા બહુ મહેનતે પળાવી શકાય તેમ છે, તેમજ બાવીશ તીર્થકરના સાધુઓને સુખેથી સમજાવી શકાય અને સુખેથી પળાવી શકાય છે, તેનું કારણ અને કાળના ચોગે વિચિત્ર સ્વભાવ થતું હોવાથી આ પ્રકારે કહ૫શુદ્ધિમાં ફેરફાર થાય છે પરવા કલ્પશુદ્ધિ કથનરૂપ ૧૩૭મું સ્થાનક પૂર્ણ થયું છે હવે છ આવશ્યકને જણાવે છે તેમજ મુનિના સ્વરૂપને જણાવે છે. मूलं—समइयचवोसत्थय-वंदणपडिकमण काउसग्गा य । पञ्चक्खाणं भणिअं, जिणेहिं आवस्सयं छद्धा ॥२९२॥ ते दुण्ह सय दुकालं, इअराणं कारणे इओ मुणिणो । पढमिअरवोरतित्थे, रिउजडरिउपन्नवक्कनडा ॥ २९३ ॥ छाया-सामायिक चतुर्विशतिस्तव-वंदनप्रतिक्रमणकायोत्सर्गाश्च । प्रत्याख्यानं भणितं, जिनरावश्यकं पौढा ॥ २९२ ॥ तद्वयोः सदा द्विकाल-मितरेषां कारणे इतो मुनयः ॥ પ્રથhતરવરતીર્થે, જુના ગુનાજ્ઞવગs: / ૨૧ર છે ભાવાર્થ-સામાયિક ( ૧ ) ચતુર્વિશતિસ્તવ લોગસ્સ (વીસ જીનેશ્વરની સ્તવના) (૨) વંદનક ( ગુરૂવંદન ) (૩) પ્રતિક્રમણ (પાપને પશ્ચાત્તાપ ) (૪) કાત્સર્ચ For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ (થાન) (૧) પ્રત્યાખ્યાન નવકાસી (૬) પીગેરે આ છે પ્રકારનું આવશ્યક છે એમ જીનેશ્વર ભગવાને કહ્યુ છે, તે આવશ્યક પહેલા અને છેલ્લા તી કરના તીમાં સાધુઓને નિર'તર સવાર અનેસાંજનાં પ્રતિક્રમણા કરવાનાં હોય છે. અને આવીસ તીર્થંકરના શાસનમાં સાધુઆને આ એ વખત દિવસ સંબંધી અને રાત્રી સંબધી પ્રતિક્રમણાપ્રાયશ્ચિત્ત પ્રમાદાદિ કારણે કરવાનાં હાય છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓમાં બુદ્ધિના તફાવત હાવાથી તેમને એ સદાકાળ કરવાનાં છે. પહેલા તીર્થંકરના સાધુ ઋજુ અને જડ છે એટલે જડ હાવાથી એકદમ સમજણ પડતી નથી, પણ સરળ હાવાથી ગુરૂની આજ્ઞામાં જલદી પ્રવૃત્તિ કરે છે. અને મહાવીર સ્વામીના શાસનમાં સાધુએ વધુ અને જડ છે, એટલે તેમને સમજાવવા પણ. કઠણ અને સમજાવી ક્રિયામાં જોડવા પણ કઠણ છે. તેટલા માટે આ ભેદ રહેલા છે. ૫ ૨૯૩ ।। આવયક કથનરૂપ ૧૩૮ મું સ્થાન અને મુનિસ્વરૂપ કથનરૂપ ૧૩૯મું એમ એ સ્થાનક પૂર્ણ થયાં. હવે સંચમના પ્રકાર જણાવે છે— मूलं - पंचासघवेरमणं, पंचिदियनिग्गहो कसायजओ । दंडनिगाउ विरई, सतरसहा संजमो इअ वा ॥२९४॥ छाया -- पञ्चाssव विरमण, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रिकाद्विरतिः, सप्तदशधा संयमोऽथवा ॥ ૨૨૪ ભાવાથ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ પ્રકારના આશ્રવાના ત્યાગ કરવારૂપ અને સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય,ધ્રાણે ંદ્રિય, ચક્ષુઈ દ્રિય અને ાત્રેદ્રિય રૂપ પાંચ ઇંદ્રિનો (નિગ્રહ) કાબુમાં રાખવારૂપ તથા For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને દંડ, વચનઇડ અને કાયદંડરૂપ ત્રણ દંડથી વિરતિપામવારૂપ, ચાકષાયને ત્યાગ– ક્રોધ, માન, માયા અને લેભ, તેના ત્યાગ. એમ સત્તર પ્રકારનો સંયમ સાધુએ આરાધે છે. અથવા બીજા પ્રકારે સંયમના સત્તર ભેદ નીચે ગણાવે છે કે ૨૯૪ છે मूलं-पुढवि १ दग २ अगणि ३ मारुअ ४, वणसइ ५ बि-६ 'ति ७ चउ ८ पणिदि ९ अजीके १० ॥ पेहु ११ प्येह १२ पमज्जण १३, परिठवण १४ मणो १५ वई १६ काए ૨૭ ૨૧૬ | छाया-पृथ्व्युदकाग्निमारत वनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियाऽजीवा; प्रेक्षोत्प्रेक्षाप्रमार्जन,-परिष्ठापनमनोवाक् कायाः ॥२९॥ ભાવાર્થ–પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, બે ઇંદ્રિય,તેધદ્રિય, ચતુરઈદ્રિય અને પક્રિય અનેક પ્રકારના જીને દુઃખ આપવાથી દુર રહેવારૂપ નવ પ્રકારને જીવ સંયમ જાણ. અજીવ સંયમ એટલે પુસ્તક વસ્ત્ર તૃણ પાત્ર અને આહાર આદિને ઉત્સર્ગથી ગ્રહણ ન કરવારૂપ સંયમ, પરંતુ અપવાદથી એ પાંચને યતના પૂર્વક ગ્રહણ કરવારૂપ પણ સંયમ છે, કહ્યું છે કે दुप्पहिलेहिअ दूस, अदाणाई विचित्तगिम्हति ॥ घिप्पइ पुत्थयपणगं, कालिअनिज्जुत्तिकोसट्टे ॥१॥ અ~ઉત્સર્ગથી તે કાલિક સૂત્રની નિયુક્તિ જણાવે છે કે પુસ્તક આદિ પાંચને ગ્રહણ કરવું તે ગ્રામ્માદિ વગેરે કાલમાં સંપૂર્ણ નહિ પડિલેહાયેલું ગ્રહણ કરવાથી દેષ ઉત્પન્ન કરે છે લા હવે અહીં કે શંકા કરે છે કે પુસ્તકાદિ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ પાંચ વસ્તુઓ પનનું સાધન હાવાથી ઉત્સર્ગથી ગ્રહણ કરવાનો નિષેધ કેમ કર્યો ? અયતનાએ ગ્રહેણુ કરવાથી જીવના ઘાતનું કારણ થતું હોવાથી નિષેધ કર્યો છે, કહ્યું છે કે ” जर तेसि जीवाणं, तत्थगयाणं च सोणिअं हुज्जा | पोलिज्जते घणिअं गलिज्ज तं अक्खरंफुसिउं ॥ १ ॥ For Private And Personal Use Only . અથો કદાચિત્ તે પુસ્તકના અક્ષરોને તે જગ્યાએ ગએલા જીવાએ સ્પશ કર્યો હાય ત્યાંથી ખસેડવા માટે હાથે ધારણ કરતા છતા ( ગળીજાય ) ટુટી જાય કે પીલાઇને લેાહી અની જાય ॥૧॥ ઇત્યાદિ કારણેા જણાવેલાં હેાવાથી. અપવાદે પુસ્તક ગ્રહણ કરતા છતા પનક-નિલકુલસેવાલ આદિ જીવાની જતના કરવી એ અજીવ સયમ ૧૦ મા જાણવા. આંખાથી વસ્તુઓને નિરખી પડીલેહવી પછી ખપ કરવા તે પ્રેક્ષાસ યમ ૧૧ ઉત્પ્રેક્ષાસ ચમના બે ભેદ છે પહેલા સાધુને સાતાદિ પ્રશ્ન પુછવા તે અને સાધુએ ગ્રહસ્થને સાતાદિ પ્રશ્ન ન પુછવા તે ખીજો ભેદ એમ એ ભેદ ઉત્પ્રેક્ષાસ યમના ૧૨ પ્રમા નાસયમ-આંખેાથી જોએલી જગ્યા વજ્રપાત્ર વિગેરે રજોહરણ ચરવળી પુંજણી વિગેરેથી પ્રમાજના-કરી પુંજીને સથારા આસન વિગેરે કરવું તે પ્રમાનાસચમ ૧૩ પરિષ્ઠાપનસ ંયમ માતરૂંઠેલ્લે કરવા માટે અચેાગ્ય આહાર વિગેરે વસ્તુના યાગ જીવઘાત ન થાય અને પાછળથી સાધુને કોઈ દોષ ના ઉપજે તેવી વિધિથી પરઠવવા તે પરિષ્ઠાપનસયમ જાણવા ૧૪ મનથી આત ધ્યાન અને રૌદ્ર ધ્યાન આદિરૂપ મનના અકુશળ પરિણામનો ત્યાગ કરવા અનેધમ ધ્યાન શુકલધ્યાન આદિ કુશલ પરિણામરૂપ ભાવને Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ ઉત્પન્ન કરવારૂપમનઃસંચમ ૧૫ નિરવદ્ય ભાષાના વ્યાપાર અને સાવધ-પાપમય ભાષાના ત્યાગરૂપ વાસ'ચમ ૧૬ કાર્ય કરતા છતાં જીવદ્યાત આદિ ન થાય તેમ ઉપયાગ રાખીને તથા જતાં આવતા રસ્તામાં જીવઘાત ન થાય તેમ ષ્ટિને ઉપયાગ રાખવા તે કારણ ન હોયતે અગસ કાચીને રહેવું તે કાચસચમ ૧૭ એ પ્રમાણે સંયમભેદ વર્ણનરૂપ ૧૪૦ સુ સ્થાનક પૂર્ણ થયું. હવે ધર્મના ભેદને જણાવે છે. मूलं-- दासीलं च तवो भावो एवं चउत्रिहोधम्मो ॥ सव्वजिणेहिं भणिओ, तहा दुहा सुअचरितेहिं ॥ २९६॥ छाया - दानं शीलं च तपो-भाव एवंचतुर्विधो धर्मः ॥ सर्वजिनैर्भणितस्तथाद्विधा श्रुतचारित्राभ्याम् ॥ २९६ ॥ ભાવાથ–દાન, શીલ, તપ તથા ભાવ. દાન એટલે સુપાત્ર સાધુ અને સાધર્મિક ભાઈ તેમને ચેાગ્ય આપવું તે (૧) શીલ-મન વચન અને કાંયાથી સારા મ આ પાળવા અને બ્રહ્મચય પાળવું (૨) તપ યથાશક્તિ ખાર પ્રકારનાં તપ કરવાં આદ્ય તથા અભ્યતર એમ બે પ્રકારના તપના છ છ ભેદ છે. એટલે માર પ્રકારનાં તપ થાય છે, અનશન (ઉપવાસાદિ) ઉનાદરી (ઇચ્છા કરતાં ઓછા અહાર લેવા) વૃત્તિસ ંક્ષેપ (આહારમાં ખાવાના પદાર્થોની ઇચ્છાઓ ત્યાગ કરવી) રસત્યાગ--છ પ્રકારની વિગયમાંથી કોઇનો ત્યાગ કરવા, સલીનતા અંગેાપાંગ વિગેરે સકેંાચીને રહેવું તથા કાયફ્લેશ શીત ઉષ્ણાદિક પરિષહ સહન કરવા, લેાચ કરાવવે અને શરીરે ચળ આવતી હાચ છતાં ખરજ ન કરવી વિગેરે -~ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ દુઃખને સહન કરવાં આ બાહ્ય તપ. હવે અભ્યન્તર તપપ્રાયશ્ચિત્ત ગુરૂની પાસે વિનયપૂર્વક પાપની આલોચના કરવી (૧) વિનય-ગુરૂ આદિકનું બહુ માન કરવું તેમનાથી ઉંચા અને સરખા એવા આસનને ત્યાગ કરો (૨) વૈયાવચ્ચગુરૂ, આચાર્ય, સાધુ, સંઘ, અને શ્રાવક, રોગી, વૃદ્ધસાધુ વિગેરેની સેવા-સુશ્રુષા કરવી તે (૩) સ્વાધ્યાય-વાંચવું, પુછવું. આ વર્તન કરવું, ભાવનાભાવવી, ધર્મકથા કરવી, આ ચાર પ્રકારને સ્વાધ્યાય (૪) ઉત્સર્ગ–કાયા ઉપરના મમત્વને ત્યાગ કરીને ધ્યાનમાં સ્થિરતા રહેવા રૂપકાત્સર્ગ (૫) ધ્યાન આ અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મધ્યાન શુકલ ધ્યાનમાં પ્રવૃતિ કરવી (૬) આ છ અભ્યન્તર તપ. ચોથો ભાવ-સાધુ પુરૂષ અશુભ માનસિક ભાવનાને ત્યાગ કરીને શુભ અથવા શુદ્ધ ભાવનામાં પ્રવર્તવું. એ ચાર પ્રકારને ધર્મ સર્વે જીનેશ્વરએ કહેલે છે. અથવા બે પ્રકારને ધર્મ પણ તીર્થકરોએ કહેલું છે, કૃતધર્મ (૧) દ્વાદશાંગી પ્રકરણ. વિગેરે તીર્થંકર પ્રણીત શ્રુતજ્ઞાનને ભણવું ભણાવવું ભણનારને સહાય આપવી આ કૃતધર્મ છે. તથા બીજે ચારિત્ર ધર્મ તેનું વર્ણન આગળ કહી ગયેલા છીએ. પરદા ધર્મભેદ કથનરૂપ ૧૪૧ મું સ્થાનક પૂર્ણ થયું. હવે વસ્ત્રવણ કથનરૂપ ક૫ જણાવે છે. मूलं--पुरिमंतिमतित्थेसुं, ओहनिजुत्तीइ भणिअ परिमाणं ॥ सिअवत्थं इअराणं, वनपमाणेहिं जहलद्धं ॥२९७ ॥ छावा--प्रथमाऽन्तिमतीर्थेषु, ओघनियुक्तिभणितपरिमागम् ।। श्वेतवस्त्रमितरेषां, वर्णप्रमाणैर्यथालब्धम् ॥२९७ ॥ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૫ ભાવાર્થ—પ્રથમ અનવરનાતીમાં તથા છેલ્લા મહાવીરદેવના તીમાં આધુનિયુક્તિગ્રંથમાં કહેલા માપવાળાં શ્વેતવસ્ત્ર ધારણ કરવાના કલ્પ છે, અને અજીતનાથથી શ્રીપાર્શ્વનાથ સુધીના તીર્થંકરાના તીમાં જેવી રીતે મળે તેવા વર્ણ અને માપવાળા હલકી વા ઊંચી કિંમતના જે વસ્ત્રો મળે તેને વાપરે છે એટલે તેમને વર્ણના તથા માપનના નિયમ નથી ારફ્ળા વસ્ત્રવણ કથનરૂપ ૧૪૨ સુ સ્થાનક પૂર્ણ રા હવે જીનવરાના ગૃહસ્થાવસ્થાના કાલ અને કેલિ અવસ્થાના કાલ જણાવે છે मूलं-जहजुग्गं कुमर निवड़ - चक्कीकालेहिं होइ गिहिकालो || वयकालाओ केवलि - कालो छउमत्थकालूणो ॥ २९८ ॥ छाया -- यथायोग्यं कुमरनृपति- चक्रिकालैर्भवति गृहिकालः । व्रतकालतः केवलि - कालश्छद्मस्थकालोनः || २९८ ॥ ભાવાજીનવરના ગૃહસ્થ અવસ્થાના કાળ આ પ્રમાણે જાણવા. કુમાર અવસ્થા રાજ્યઅવસ્થા તથા ચક્રવત્તિપણાના કાળ. આ ત્રણ અવસ્થાના કાળને ગૃહસ્થ અવસ્થાના ફાળ સમજવા. તેમજ વ્રતસમધીકાળમાંથી છદ્મસ્થતાના કાળને બાદ કરતાં જેટલા કાળ રહ્યો તેટલા કેવલ અવસ્થાના કાળ જાણવા. એ પ્રમાણે ગૃહસ્થ અવસ્થાના કાળ કથનરૂપ ૧૪૩ મું સ્થાનક અને કેલિ અવસ્થાના કાળકથનરૂપ ૧૪૪ મું સ્થાનક પૂર્ણ થયું રહ્ડા For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે સર્વજીને વ્રત કાળ જણાવે છે. मूलं-पुव्वाण लक्खमेगं, तं पुव्बंगूण तं सगजिणाणं ॥ पुण पुण चउअंगूणं, तो पुव्वसहस्सपणवीसं ॥ २९९ ॥ समलक्खा इगवीसं, चउपन्नापनर ससत्तेव ॥ समृद्गं तो सहसा, पणवीसं पउणचवीसं ।। ३०० ॥ इगवीसं चउपन्ना, सनवसया सङ्कसत्त समृद्गं ।। तो सत्तसया सयरी, दुचत्तवासाणि वयकालो ॥३०१॥ छाया-पूर्वाणां लक्षमेकं, तत्पुर्वाङ्गोनं तत्सप्तजिनानाम् ।। पुनः पुषश्चतुरङ्गोनं, ततः पूर्वसहस्रपञ्चविंशतिः ॥ २९९।। समलक्षा एकविंशति-श्चतुःपञ्चाशत्पश्चदशसा सप्तैव । सार्द्धद्वे ततः सहस्राः,पञ्चविंशतिः पादोनचतुर्विंशतिः॥३०॥ एकविंशतिश्चतुः पञ्चाश-त्सनक्शतानि सार्द्धसप्त सावे ॥ ततःसप्तशतानि सप्तति-र्द्विचत्वारिंशद् वर्षाणि व्रतकालः३०१ ભાવાર્થ–શ્રી કૃષભદેવના વ્રતને કાળ એકલાખ પૂર્વ (૧) શ્રી અજીતનાથનો વ્રતકાળ એક પૂર્વીગ ઓછો એક લાખ પૂર્વ (૨) શ્રી સંભવનાથ આદિ સાત જીનવરને ઉત્તરોત્તર–વારંવાર ચાર પૂર્વક ઓછા કરવા તે આ પ્રમાણે સંભવનાથનો ચારપૂર્વક ઓછો એકલાખ પૂર્વ (૩)શ્રી અભિનંદન જીનવરને આઠ પૂર્વક ઓછા એકલાખ પૂર્વ (૪) શ્રીસુમતિ નાથને બાર પૂર્વાક ઓછો એકલાખ પૂર્વ (૫) શ્રી પદ્મપ્રભનો સેળ પૂર્વાક ઓછો એક લાખ પૂર્વ (૬) શ્રી સુપાર્શ્વનાથનો વીશ પૂર્વક ઓછો એકલાખ પૂર્વ (૭) શ્રી ચંદ્રપ્રભ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ ગ્રેવીસ પૂર્વીક એ છે એકલાખ પૂર્વ (૮) શ્રીસુવિધિનાથને અઠ્ઠાવીશ પૂર્વક ઓછો એક લાખ પૂર્વ ૯ શ્રી શીતળનાથને, પચીસ હજાર પૂર્વ (૧૦) શ્રીશ્રેયાંસનાથને એકવીસ લાખ વર્ષ (૧૧) શ્રીવાસુપૂજ્ય ચેપન લાખ વર્ષ (૧૨) શ્રીવિમલનાથને પંદર લાખ વર્ષને (૧૩) શ્રી અનંતનાથને સાડાસાત લાખ વર્ષને (૧૪) શ્રીધર્મનાથને અઢી લાખ વર્ષને (૧૫) શ્રી શાન્તિનાથને પચીસ હજાર વર્ષને (૧૬) શ્રી કુંથુનાથને તેવીશ હજાર સાતસો પચાસ વર્ષને (૧૭) શ્રી અરનાથને એકવીશ હજાર વર્ષને (૧૮)શ્રીમલિનાથને ચેપનહજાર નવા વર્ષને (૧૯) શ્રીમુનિસુવ્રતસ્વામીને સાત -- જાર પાંચ વર્ષને (૨૦) શ્રી નમિનાથને બે હજાર પાંચશે વર્ષને (૨૧) શ્રીનેમિનાથને સાત વર્ષને (૨૨) શ્રીપાર્શ્વનાથને સીત્તેર વર્ષને (૨૩) શ્રીમહાવીર સ્વામીને બેતાલીશ વર્ષને (૨૪) દીક્ષા પર્યાય કાલ જાણ પરલ્લા ૩૦૦ પ૩૦ના વ્રતકાલ કથનરૂપ ૧૪૫ મું સ્થાનક પૂર્ણ થયું. હવે સર્વ નવરના આયુષ્યના કાલનું માન જણાવે છે. मूलं--सव्वाउ चुलसि १ बिसयरि २-सठि ३ पन्ना ४ चत्त ५ ५ तीस ६ वीस ७ दस ८॥ दो ९ एगपुव्व लख्खा १०, सम चुलसी ११ बिसयरी १२ सही १३ ॥३०२ ॥ तीस १४ दस १५ एग लख्खा १६, वरिसाणं सहस पण नवइ १७ चुलसी १८ ॥ पणपन्न १९ तीस २० दस २१ इग २२-सहसा वरिस सय २३ दुगसयरी २४ ॥३०३।। છાયા–સર્જાયુચતુતિ ? “સિતતઃ ૨ : ૩ પંડ્યા शत् ४, चत्वारिंशत् ५ त्रिंशद् ६विंशति ७ दश ८|| For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir द्वधे ९कपूर्वलक्ष १० समा-अतुरशीति ११ द्विसप्ततिः१२ पष्टि: १३ ॥ ३०२॥ त्रिंशद् १४ दश १५कलक्षवर्षाणां १६ 'सहस्राणि पश्चनवति १७ चतुरशीतिः १८॥ पञ्चपञ्चाशत् १९ त्रिंशद् २०' दशै२१कसहस्राणि २२ वर्षशतं २३ द्विसप्ततिः २४ ॥ ३०३ ॥ ભાવાર્થ–શ્રીકાષભદેવનું રાશીલાખ પૂર્વનું આયુષી શ્રી અજીતનાથનું તેર લાખ પૂર્વનું ૨ શ્રીસંભવનાથનું સાઠલાખપૂર્વનું ૩ શ્રી અભિનંદનનું પચાસ લાખપૂર્વનું ૪ શ્રીસુમતિનાથનું ચાલિસલાખપૂર્વનું પ શ્રી પદ્મપ્રભનું ત્રીશલાખ પૂર્વનું ૬ શ્રીસુપાર્શ્વનાથનું વિશલાખપૂર્વનું ૭ શ્રી ચંદ્રપ્રભનું દશલાખપૂર્વનું ૮ શ્રીસુવિધિનાથનું એલાખપૂર્વનું ૯ શ્રી શીતલનાથનું એકલાખપૂર્વનું ૧૦ શ્રી શ્રેયાંસનાથનું રાશીલાખ વર્ષનું ૧૧ શ્રીવાસુપૂજ્યનું બોતેર લાખ વર્ષનું ૧૨ શ્રી વિમલનાથનું સાઠલાખ વર્ષનું ૧૩ શ્રી અનંતનાથનું ત્રીશાલા ખવર્ષનું ૧૪ શ્રીધર્મનાથનું દશલાખ વર્ષનું ૧૫ શ્રીશાન્તિનાથનું એક લાખ વર્ષનું ૧૬ શ્રી કુંથુનાથનું પંચાણું હજારવર્ષનું ૧૭ શ્રી અરનાથનું રાશી હજાર વર્ષનું ૧૮ શ્રીમલ્લિનાથનું પંચાવન હજારવર્ષનું ૧૮ શ્રી મુનિસુવ્રતનનું ત્રીશહજાર વર્ષનું ૨૦ શ્રી નમિનાથનું દશહજારવર્ષનું ૨૧ શ્રી નેમિનાથનું એકહજાર વર્ષનું ૨૨ શ્રી પાર્શ્વનાથનું સે વર્ષનું ૨૩ શ્રીમહાવીરદેવનું તેર વર્ષનું ૨૪ આયુષ્ય જાણવું. એ પ્રમાણે સર્વજીનવરનાં આયુષે જાણવાં પ૩૦૨ ૩૦૩ હવે પૂર્વ અને પૂર્વોકઆશિનું પ્રમાણ જણાવે છે– For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ -પુરણી નિ સરવા, જી ત ખયે છે. तं सयरिकोडिलडखा, परिसा छप्पनसहसकोडी।।३०४॥ छाया--चतुरशीतिवर्षलक्षाः, पूर्वाई तदगुणं भवेत् पूर्वम् ॥ तत्सप्ततिकोटिलक्षा-वर्षाणिषट्पञ्चाशत्सहस्रकोट्यः ३०४ ભાવાર્થ...ચોરાશી લાખ (૮૪૦૦૦૦૦) વર્ષનું એક પૂર્વોગ થાય અને ચોરાશી લાખ–પૂર્વીગને પૂર્વીગે ગુણવાથી એક પૂર્વ થાયઅર્થાત્ (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦)સીતેરલાખકડ છપનહજાર કરોડ વર્ષનું એક પૂર્વ થાય છે ૩૦૪ ઉપરોક્ત રીતથી શ્રીષભદેવના આયુષ્યનું પ્રમાણ કહે છે– मूलं--पुव्वंगहयंपुव्वं, तुडियंबासकोडिकोडीओ ॥ गुणसहि लक्ख सगवी-ससहस चत्ता य रिसहा॥३०॥ छाया--पूर्वाङ्गहतंपूर्व, त्रुटिताङ्गं वर्षकोटिकोटयः॥ एकोनषष्ठि लक्षाः, सप्तविंशतिसहस्त्राश्चत्वारिंशदृषभायु:३०५ ભાવાર્થપૂર્વીગથી ગુણાકાર કરાએલા પૂર્વ એટલે પૂર્વને ચારાશીલાખથી ગુણાકાર કરતાં ત્રુટિત અંગ થાય છે. તેના વર્ષોનું પ્રમાણ આ પ્રમાણે છે–ઓગણસાઠલાખ સત્તાવિશહજાર ચાલી શકેટાકોટી વર્ષ થાય છે. એટલું (૧૯૨૭૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ) શ્રીઝષભદેવ પ્રભુનું આયુષ્ય જાણવું છે ૩૦૫ છે ચોવીસ નવરજીના સર્વ આયુષ્ય પ્રમાણકથનરૂપ ૧૪૬મું સ્થાનક પૂર્ણ થયું હવે નવરના એક્ષસંબંધી માસ તિથિ આદિ. જણાવે છે – For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८० मूलं --- माइस्स किण्हतेरसि, दोसुं सिअ चित्तपंचमी नेआ || वइसाहसुद्ध अठ्ठमि, तह चिते सुद्धनवमी अ ॥ ३०६ ॥ ॥३०७॥ कसिणामग्गइगारसि, फग्गुण भद्दवय सत्तमी भद्दवयसुद्धनवमी, वइसाहे बहुलबीया अ कसिणा सावण तया, आसाढे तहय चउदसी सुद्धा ॥ आसाढ कसिणसत्तम, सिअपंचमिचित्तजिद्वे ॥ ३०८ ॥ जिटेक सिणावेरसि, वइसाहेपडिव मग्गसिदसमी ॥ फग्गुणमुद्ध दुवालसि, किव्हा नवमीअ जिट्ठस्स ||३०९ || वसाहअसिअ दसमी, आसाढे सावणेऽमी सुद्धा ॥ कत्तियमावसि विमासमाइ भणिआ जिनिंदाणं ॥ ३१० ॥ छाया -- माघस्य कृष्णत्रयोदशी, द्वयोः सित चैत्रपञ्चमी ज्ञेया ॥ वैशाखशुद्धाष्टमी, तथा चैत्रे शुद्ध नवमी च ॥ ३०६ ॥ कृष्णा मार्गैकादशी, फाल्गुनभाद्रपदसप्तमी कृष्णा ॥ भाद्रपद शुद्ध नवमी, वैशाखे बहुल द्वितीया च ॥ ३०७ ॥ कृष्णा श्रावणतृतीया, आषाढे तथा च चतुर्दशोशुद्धा ॥ आषाढ कृष्ण सप्तमी, सितपञ्चमी चैत्रज्येष्ठयोः || ३०८ ॥ 'जेष्ठे कृष्ण त्रयोदशी, वैशाखेप्रतिपद् मार्गसितदशमी || फाल्गुनशुद्धद्वादशी, कृष्णा नवमी च ज्येष्ठस्य ३०९ For Private And Personal Use Only किव्हा ॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ वैशाखेऽसितदशमी, आषाढे श्रावणेऽष्टमी शुद्धा ।। कार्तिकाऽमावास्या,शिवमासादयोभणिता जिनेन्द्राणाम् ॥३१०॥ ભાવાર્થ–શ્રી ઋષભદેવ મહા વદ તેરસે મોક્ષપદ પામ્યા ૧ શ્રીઅજીતનાથ તથા શ્રીસંભવનાથ ચૈત્ર સુદ પાંચમે ૨-૩ શ્રીઅભિનંદન વૈશાખ સુદ આઠમે ૪ શ્રીસુમતિનાથ ચિત્ર સુદી નવમીએ ૫ શ્રી પદ્મપ્રભ માગસર વદ અગીયારસે ૬ શ્રીસુપાર્શ્વનાથ ફાગણ વદી સાતમે ૭ શ્રી ચંદ્રપ્રભ ભાદરવા વદ સાતમે ૮ શ્રીસુવિધિનાથ ભાદરવા સુદી નવમીએ ૯ શ્રી શીતલનાથ વૈશાખ વદી બીજે ૧૦ શ્રી શ્રેયાંસનાથ શ્રાવણ વદી ત્રીજે ૧૧ શ્રીવાસુપૂજ્યજીન અષાડ સુદી ચૌદસે ૧૨ શ્રીવિમલનાથ અષાડ વદ સાતમે ૧૩ શ્રી અનંતનાથ ચૈત્ર સુદી પાંચમે ૧૪ શ્રીધર્મનાથ જેઠ સુદી પાંચમે ૧૫ શ્રી શાંન્તિનાથ જેઠ વદી તેરસે ૧૬ શ્રી કુંથુનાથ વૈશાખ વદી એકમે ૧૭ શ્રીઅરનાથ માગસર સુદી દશમીએ ૧૮ શ્રીમલ્લિનાથ ફાગણ વદ બારસે ૧૯ શ્રીમુનિસુવ્રતનવર જેઠ વદી નવમીએ ૨૦ શ્રીનમિનાથ વૈશાખ વદી દશમે ૨૧ શ્રીનેમિનાથ અષાડ સુદી આઠમે ૨૨ શ્રી પાર્શ્વનાથ શ્રાવણ સુદી આઠમે ૨૩ શ્રી મહાવીરદેવ કાતિક વદી અમાવાસ્યા એ ૨૪ નિર્વાણપદ પામ્યા. ૩૦ના ૩૦૮ ૩૦ ૩૧ના મેક્ષસંબંધીમાસ, પક્ષ અને તિથિ કથનરૂપ ૧૪૭ મું સ્થાનક પૂર્ણ થયું છે હવે નવરના મેક્ષસંબંધી નક્ષત્રો જણાવે છે – मूलं--अभिई १ मिगसिर २ अद्दा ३, पुस्स ४ पुणव्वसुअ५ चित्त ६ अणुराहा ७,जिट्टा ८ मूलं ९ पुवा-साठा १० ध For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧દર णि? ११ तराभदा १२ ॥ ३११ ॥ रेवइ । १३ रेवइ १४ पुस्सो १५, भरणी १६ कत्तिय १७ ॥ सरेवई १८ भ. रणी १९। सवण २० सिसणि २१ चित्त २२ विसाह २३ साइ २४ जिणमुक्ख नक्खत्ता ॥ ३१२ ॥ છાયા--મનિઋષિ, પુષ્ય પુનર્વત્રિાનુરાધા ज्येष्ठामूलं पूर्वा पाढाधनिष्ठोत्तराभाद्रपदा ॥३११॥ रेवती रेवतीपुष्य भरणोकृत्तिका रेवती च भरणी।। અશ્વિનીfજત્રાવિસાવા, રિત્રિનનક્ષત્રાઉન રૂરિા ભાવાર્થ ––શ્રીકષભદેવ અભિજિનક્ષત્રમાં મેક્ષે ગયા. ૧ અજીતનાથ મૃગશીર્ષમાં ૨ શ્રીસંભવનાથ આદ્રમાં ૩ શ્રી અભિનંદન પુષ્યમાં ૪ શ્રીસુમતિનાથ પુનર્વસુમાં ૫ શ્રીપ પ્રભ ચિત્રામાં ૬ શ્રી સુપાર્શ્વનાથ અનુરાધામાં ૭ શ્રીચંદ્રપ્રભ જ્યકામાં ૮ શ્રીસુવિધિના મૂળમાં ૯ શ્રી શીતલનાથ પૂર્વાષાઢામાં ૧૦ શ્રીશેયાંસનાથ ધનિષ્ઠામાં ૧૧ શ્રીવાસુપૂજ્ય ઉત્તરાભાદ્રપદમાં ૧૨ શ્રીવિમલનાથ રેવતીમાં ૧૩ શ્રી અનંતનાથ રેવતીમાં ૧૪ શ્રીધર્મનાથ પુષ્યમાં ૧૫ શ્રી શાંતિનાથ ભરણીમાં શ્રીકુંથુનાથ કૃત્તિકામાં ૧૭ શ્રીઅરનાથ રેવતીમાં ૧૮ શ્રીમલ્લિનાથ ભરણીમાં ૧૯ શ્રીમુનિસુવ્રતજીને શ્રવણમાં ૨૦ શ્રી નમિનાથ અશ્વિનીમાં ૨૧ શ્રીનેમિનાથ ચિત્રામાં ૨૨. શ્રી પાર્શ્વનાથ વિશાખામાં ૨૩ શ્રી મહાવીર સ્વામી સ્વાતિમાં નિર્વાણપદ પામ્યા. એ પ્રમાણે જીનવના મોક્ષકલ્યાણકે, ઉપર કહેલા નક્ષત્રામાં થયાં છે ૩૧૧ છે ૩૧૨ છે નવરેનાં મોક્ષનક્ષત્ર કથનરૂપ ૧૪૮ મું સ્થાન પૂર્ણ થયું. હવે મેક્ષ સંબધી રાશિઓને જણાવે છે. For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ मूल-मयरो १ वसहो २ मिहुणो, ३ दुसु ककड ४५ कण्ह ६ दुसु अलीअ ७-८८ धणू ९॥ धणु १० कुंभो १२ तिम्मीणो, १२।१३।१४ ककड १५ मेसो १६ वसह १७ मीणो १८ ॥३१३॥ मेसो १९ मयरो २० मेसो २१, तिसु तुल २२।२३।२४ एएउ मुक्खरासीओ ॥ कयजोग निरोहाणं, मुक्खट्टाणा जिणाण इमे ॥ ३१४ ॥ छाया-मकरो, ? वृषभो, २ मिथुनो, ३ द्वयोः कर्कटः ४-५ कन्या ६ द्वयोरलि ७-८ र्धनुः ९॥ धनुः १० कुम्भ११ स्त्रिषु मीनः, १२-१३-१४ कर्कट १५ मेषौ १६ वृषभ १७ मीनौ १८ ॥३१३॥ मेपो १९ मकरो २० मेष-२१ त्रिषु तुलै-२२-२३-२४ ते तु मोक्षराशयः ।। कृतयोगनिरोधानां, मोक्षस्थानानि जिनानामिमानि॥३१४॥ ભાવાર્થ-શ્રીષભદેવ મકરરાશિમાં મેક્ષે ગયા. ૧ શ્રી અજિતનાથ વૃષભ રાશિમાં ૨ શ્રી સંભવનાથ મિથુન રાશિમાં ૩ શ્રી અભિનંદન 8 અને શ્રી સુમતિનાથ કર્ક રાશિમાં ૫ શ્રીપદ્મપ્રભ કન્યારાશિમાં ૬ શ્રી સુપાર્શ્વનાથ અને ૭ શ્રી ચંદ્રપ્રભ વૃશ્ચિક રાશિમાં ૮ શ્રી સુવિધિનાથ ધનરાશિમાં ૯ શ્રી શીતલનાથ ધનરાશિમાં ૧૦ શ્રી શ્રેયાંસનાથ કુંભરાશિ માં ૧૧ શ્રીવાસુપૂજ્ય ૧૨, શ્રી વિમલનાથ ૧૩ અને શ્રી અનંતનાથ એ ત્રણ મીનરાશિમાં ૧૪ શ્રી ધર્મનાથ કર્કમાં ૧૫ શ્રીશાન્તિનાથ મેષમાં ૧૬ શ્રી કુંથુનાથ વૃષભમાં ૧૭ શ્રીઅરનાથ મીનમાં ૧૮ શ્રીમલિનાથ મેષમાં ૧૯ શ્રીમુનિ ૧૩ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ સુવ્રત મકરમાં ૨૦ શ્રી નમિનાથ મેષમાં ૨૧ શ્રી નેમિનાથ ૨૨, પાર્શ્વનાથ ૨૩ અને શ્રી મહાવીર સ્વામી ૨૪ એ ત્રણ તુલા રાશિમાં એમ ચોવીશ તીર્થક ઉપર કહેલી રાશિમાં એક્ષપદ પામ્યા છે. તેમજ કર્યો છે યોગને (મન વચન કાયાના વ્યાપારનો) રેપ જેમણે એવા ચોવીશ તીર્થકરોનાં મેક્ષસ્થાન નીચેનીગાથા પ્રમાણે જાણવા ૩૧૩૩૧૪ મોક્ષરાશિ કથનરૂપ ૧૪૯ મું સ્થાનક પૂર્ણ થયું હવે મોક્ષ ગયાનાં સ્થાને જણાવે છે – मूलं-अट्ठावमि उसहो, वीरो पावाइ रेवए नेमी ।। चंपाइ वासुपुज्जो, संमेए सेसजिण सिद्धा ॥३१ ॥ छाया-अष्टापदे ऋषभो-वीरोऽपापायां रैवते नेमिः ॥ चम्पायां वासुपूज्यः, सम्मेते शेषजिनाः सिद्धाः ॥३१५॥ ભાવાર્થ–શ્રી ત્રાષભદેવ અષ્ટાપદ પર્વતે મોક્ષપદ પામ્યા. ૧ શ્રા વિરપ્રભુ પાવાપુરી (અપાપા)નગરીમાં અને શ્રી નેમિનાથ રેવત ગિરિ (ગીરનારે) અને વાસુપૂજ્ય ચંપાનગરીમાં મૂક્ષપદ પામ્યા. એ શીવાયના બાકી અજિતનાથ આદિ વીશ જિનવરો સમેત શિખર ઉપર મોક્ષપદ પામ્યા છે ૩૧૫ . જિનવરના મોક્ષ સ્થાનકથન રૂપ ૧૫૦ મું સ્થાનક પૂર્ણ.-- હવે મોક્ષ પામ્યા તે વખતનાં આસન જણાવે છે. मूलं-वीरोसहनेमीणं, पलिअंक सेसयाण उस्सग्गो ॥ पलिअंकासणमाणं, सदेहमाणा तिभागूण ॥३१६॥ छाया–वीरर्षभनेमीना, पर्यङ्गं शेषकाणामुत्सर्गः ॥ पर्यङ्कासनमानं, स्वदेहमानात् त्रिभागोनं ॥३१६॥ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૫ ભાવા -શ્રીવીરપ્રભુ તથા ઋષભદેવ તથા શ્રીનેમિનાથ એ ત્રણ જિનવરા પર્યંક આસને મેક્ષપદ પામ્યા. બાકીના એકવીશ જિનવરા કાચોત્સર્ગ્યુસન ( કાઉસગ્ગ )માં મોક્ષપદ પામ્યા. પર્યંકાસન પેાતાના દેહના માનથી ત્રીજે ભાગે આ થાય છે. તા ૩૧૬ । જિનવરનામેાક્ષ સમયના આસનકથન રૂપ ૧૫૧મું સ્થાનક પૂર્ણ થયું: હવે મેક્ષ સંબ ંધી અવગાહના-તથા મોક્ષ સ ંબંધિ તપને જણાવે છે--- मूलं सव्वेसि सिवोगाहण, तिभागऊणा निआसणपमाणा ॥ પુરિમંતિમાળ પત્ત, છટા મેસાળવાતો ૨૭ ॥ '' छाया - सर्वेषां शिवाऽवगाहना, त्रिभागोना निजासनममाणात् ॥ प्रथमान्तिमयोश्चतुर्दश, षष्ठं - शेषाणां मासतपः || ३१७ ॥ ભાવા—સવે કાર્યોત્સર્ગ મેાક્ષપ્રાપ્ત થયેલા કેલિએની અવગાહના તેમના શરીરના પ્રમાણથી ત્રીજા ભાગે આછી જાણવી, તેમજ પ કાસને મેક્ષે ગયેલાઓની અવગાહના પેાતાના આસન પ્રમાણથી ત્રિષે ભાગે આછી જાણવી. તેમજપહેલા શ્રી ઋષભદેવને મેાક્ષ ગમન સમયે ચૌદ ભક્ત (છ ઉપવાસના તપ હતા) અને અંતિમ શ્રી મહાવીર દેવને મોક્ષ ગમન સમયે છઠ્ઠું ભકત ( બે ઉપવાસના ) તપ હતેા અને બાકીના આવીશ-જિનવરાને માસક્ષમણ (એક મહીનાના ઉપવાસ ) નું તપ હતું ॥ ૩૧૭ ૫ મેક્ષ અવગાહના કથન ૧૫૨ અને માક્ષ તપ કથનરૂપ ૧૫૩ મું સ્થાનક પણ થયું For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ હવે મેક્ષગમન સમયે પ્રભુની સાથે મેક્ષગમન કરનારને પરિવાર જણાવે છે. मूलं-उसहस्स इससहस्सा, विमलस्स य छच्च सत्त पंतस्स ।। संतिस्स नवसया, मल्लिसुपासाण पंचसया ॥३१८॥ पउमस्स तिसय अडहिय, नेमिजिणिदस्स पणसयछतीसा। धम्मस्स अडहियसयं, छसयाई वासुपुज्जस्स ॥३१९॥ पासस्स तितीसमुणी, वीरस्स य नत्थि सहस सेसाणं ॥ अडतीस सहस चउसय, पणसीई सवपरिवारे ॥३२०॥ छाया-ऋषभस्य दशसहस्रा, विमलस्य षट्च सप्ताऽनन्तस्य।। शान्तेर्नवशतानि, मल्लिसुपार्ययोः पञ्चशतानि ॥३१८॥ पद्मस्य त्रिशत्यष्टाधिका, नेमिजिनेन्द्रस्य पञ्चशतपत्रिंशत्।। धर्मस्याष्टाधिकशतं, षट्शतानि वासुपूज्यस्य ॥२१९ । पार्श्वस्य त्रयस्त्रिंशत् मुनयो-वीरस्य च नास्ति सहस्रं शेषाणाम्। अष्टत्रिंशत्सहस्रचतुः शतानि,पञ्चाशीतिःसर्वपरिवारः।।३२० ભાવાર્થ-શ્રી રાષભદેવ દશહજાર સાધુઓના પરિવાર સાથે મોક્ષ પામ્યા. શ્રી વિમલનાથ છહજાર મુનિઓ સંગાથે મોક્ષ પદ પામ્યા, અનંતનાથ સાત હજારની સાથે મોક્ષ પદ પામ્યા. શ્રી શાન્તિનાથ નવસોની સાથે, શ્રીમલિલનાથ અને શ્રી સુપાર્શ્વનાથ પાંચ પાંચશો મુનિઓની સાથે, શ્રી પદ્મપ્રભ ત્રણસોને આઠ મુનિઓસાથે શ્રીનેમિનાથ પાંચશે છત્રીસ સાથે, શ્રી ધર્મનાથ એકસે આઠની સાથે, શ્રી વાસુપૂજ્ય સેની For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાથે, શ્રી પાર્શ્વનાથ તેત્રીસ મુનિઓ સાથે, શ્રી મહાવીર સ્વામી એકલા મેક્ષ પામ્યા. બાકીના (બાર) તીર્થકરેની સાથે એક એકહજાર મુનિઓ મેક્ષ પદ પામ્યા. સર્વ તીર્થકરોની સાથે મોક્ષે ગયેલાને પરિવાર આડત્રીસ હજાર ચારસોને પંચાશી (૩૮૪૮૫) હવે, અર્થાત્ તેટલા મુનિવરે મેક્ષપદ પામ્યા પદ૧૮૩૧લા ૩રવા મક્ષ પરિવાર કથનરૂપ ૧૫૪ મું સ્થાનક પૂર્ણ થયું. હવે મોક્ષ ગમન સંબંધી વેલા, મોક્ષ ગમન સમચને આરે અને તે સમયે બાકી રહેલો તે આરાને કાળ જણાવે છે. मूलं-अवरण्हे सिद्धिगया,-संभवपउमाभमुविहिवसुपुज्जा । सेसा उसहाईया, सेयसंता उ पुव्वण्हे ॥३२१॥ धम्मअरनमीवीरा-ऽवररत्ते पुव्यरत्तए सेसा ।। पुव्वं व मुक्खअरया-सेसमवि तं तु निअनिआउ विणा||३२२॥ छाया-अपराण्हे सिद्धिगताः, संभवपद्माभसुविधिवासुपूज्याः।। शेषा ऋषभादिकाः, श्रेयांसान्तास्तु पूर्वाण्हे ॥३२१॥ धर्माऽरनमिवीरा-अपररात्रे पूर्वरात्रे शेषाः ॥ पूर्ववन्मोक्षारकशेषमपि, तत्तु निजनिजाऽऽयुविना॥३२२॥ ભાવાર્થ-શ્રીસંભવનાથ, શ્રી પદ્મપ્રભ તથા શ્રીસુવિધિનાથ અને શ્રીવાસુપૂજ્ય દિવસના ઉત્તર ભાગમાં (પાછલા પહેરે ચોથા ભાગમાં) મોક્ષપદ પામ્યા. એ વિનાના શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રીઅભિનંદન, શ્રીસુમતિનાથ, શ્રીસુપાર્શ્વનાથ, શ્રીચંદ્રપ્રભ, શ્રી શીતલનાથ અને શ્રીશ્રેયાંસનાથ એ આઠ For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનવ દિવસના પૂર્વ ભાગમાં એક્ષપદ પામ્યા. શ્રીધર્મનાથ, શ્રીઅરનાથ, શ્રીનમિનાથ અને શ્રીમહાવીરદેવ એ ચાર, જિનવારે રાત્રીના છેલ્લા ભાગમાં એક્ષપદ પામ્યા.એ સીવાયના બાકી રહેલા શ્રી વિમલનાથ, શ્રીઅનંતનાથ, શ્રીશાન્તિનાથ, શ્રી કુંથુનાથ, શ્રીમલ્લિનાથ, શ્રી મુનિસુવ્રત, અને શ્રી નેમિનાથ. શ્રી પાર્શ્વનાથ એ આઠ જિનવરે રાત્રીના પહેલા ભાગમાં મેક્ષ પદ પામ્યા. મેક્ષ સંબંધિઆરાઓ જિનવરના જન્મ સંબંધિ આરાઓ છે તે પ્રમાણે જાણવા. વળી એક્ષપદ પછી બાકીને આરે પિતપોતાના જન્મ સમયના કહેલા આરાથી આયુષ્યને ભાગ બાદ કરતાં જે બાકી રહે તે કાલ ગણવે, જેમ કે શ્રી ઋષભદેવના જન્મ સમયે ચોરાશી લાખ પૂર્વ અને નેવાશી પખવાડિયાં બાકી ત્રીજે આરે હતે, હવે તેમાંથી પ્રભુનું ચોરાશીલાખ પૂર્વનું આયુષ્ય બાદ કરતાં મેક્ષ પછી નેવાસી પક્ષ ગયા ત્યારે ચોથો આરો બેઠો અને ત્રીજે પૂર્ણ થશે. (૧) બાકીના સર્વ જિનવરે ચોથા આરામાંજ એક્ષપદ પામ્યા છે. જન્મ સંબંધિ જે આરે કહ્યો છે તેમાંથી તેમનું આયુષ્ય બાદ કરતાં બાકી રહ્યો તેટલે ચોથે આરે જાણે. જેમકે શ્રી અજિતનાથના નિર્વાણથી બેતાલીસ હજાર ઓછા પચાસ કરોડ લાખ સાગરોપમ ત્રણ વર્ષ આઠ માસ ચોથો આરે બાકી (૨) ત્રીજા સંભવનાથના નિર્વાણથી વશ કરેડ લાખ સાગરેપમમાંથી બેતાલી હજાર વર્ષ બાદ કરીને ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૩) ચોથા અભિનંદનના નિર્વાણથી બેતાલીસ હજાર વર્ષ ઓછા દશ કરેડ લાખ સાગરે પમ ત્રણ વર્ષ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯ સાડાઆઠ માસ એથે આરો બાકી (૪) પાંચમા સુમતિનાથના નિર્વાણથી એક કરોડ લાખ સાગરોપમમાંથી બેતાલીસ હજાર વર્ષ બાદ કરીને ત્રણ વર્ષ સાડા આઠ માસ છે આરે બાકી (૫) પદ્મપ્રભના મેક્ષ ગમનથી બેતાલીસ હજાર વર્ષ ઓછા દશ હજાર કરોડ સાગરોપમ અને ત્રણે વર્ષ સાડા આઠ માસ ચગે આરે બાકી (૬) સુપાર્શ્વનાથના નિર્વાણુથી એક હજાર કરોડ સાગરેપમમાંથી બેતાલીસ હજાર ઓછાં, ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરે બાકી (૭) આઠમા ચંદ્રપ્રભના નિર્વાણથી બેતાલીસ હજારવર્ષ ઓછા સોકરોડ સાગરોપમ અને ત્રણવર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૮) નવમા સુવિધિનાથના નિર્વાણુથી દશ કરોડ સાગરોપમમાંથી બેતાલીસ હજાર વર્ષ ઓછા ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથો આરો બાકી (૯) શીતળનાથના નિર્વાણથી બેતાલીસ હજાર વર્ષ ઓછા એક કરેડ સાગરોપમ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (૧૦) અગીઆરમા શ્રેયાંસનાથના નિર્વાણથી સે સાગરોપમપાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરે બાકી (૧૧) શ્રીવાસુપૂજ્યપ્રભુના નિર્વાણથી છેતાલીસ સે ગરપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (૧૨) વિમલનાથના નિર્વાણથી સોળ સાગરોપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૧૪) ધર્મનાથના નિર્વાણથી ત્રણ સાગરેપમ પાંસઠ લાખ ચોરાશી હજાર ત્રણ વર્ષ સાડાઆઠ For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ માસ ચેાથે આરે બાકી (૧૫) શ્રી શાંતિનાથના નિર્વાણથી પિણે પાપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડાઆઠ માસ ચોથો આરે બાકી (૧૬) કુંથુનાથના નિર્વાણથી પા પપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૧૭) શ્રીઅરનાથના નિવાણુથી એક કરોડ હજાર પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (૧૮) મલિલનાથના નિર્વાણથી પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૧૯) મુનિસુવ્રતજિનના નિર્વાણથી અગીયાર લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (૨૦) નમિનાથના નિર્વાણથી પાંચ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરે બાકી (૨૧) નેમિનાથના નિર્વાણથી રાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરો બાકી (૨૨) પાર્શ્વનાથન નિર્વાણથી બસે ત્રેપન વર્ષ સાડા આઠ માસ ચોથો આરો બાકી (૨૩) શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી ૩૨૧, ૩રર મેક્ષ સંબંધિ વેલા, મેક્ષ સંબંધિઆરે અને તે સમયે બાકી તે આરાને કાલ કથનરૂપ ૧૫૫ મું ૧૫૬ તથા ૧૫૭ મું સ્થાનક પૂર્ણ થયું. હવે યુગાન્તકૃત્ ભૂમિકાને જણાવે છે. मूलं-साहूणसिद्धिगमणं,असंख? अड२ चउ४ति ३ संखपुरिसंपजा। संजायमुसह १ नेमी२-पासं ३तिम ४ सेस५ मुक्खाओ॥३२३॥ For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया - साधूनां सिद्धिगमन -मसंघाऽष्टचतुस्त्रिसंख्य पुरुपं यावत् । संजातमृषभमि पार्श्वान्तिमशेषमोक्षेभ्यः || ३२३ ॥ ભાવાશ્રીઋષભદેવના માક્ષગમનથી તેમના શાસનમાં યુગાંતકૃત્ ભૂમીરૂપ મેક્ષગમન અસંખ્યાત પુરૂષની પરંપરા સુધી ચાલ્યુ’. શ્રીનેમિનાથને આઠ પુરૂષ પર’પરા સુધી, શ્રીપાર્શ્વનાથને ચાર અને છેલ્લા શ્રીમહાવીર પ્રભુને ત્રણ પુરૂષ પરંપરા સુધી ચુગાંતકૃત્ ભૂમી ચાલી. શેષ-અજિતનાથાદિ તીર્થંકરાના શાસનમાં સંખ્યાતા પુરૂષ પરંપરા સુધી સાધુઓના સિદ્ધિ ગમનરૂપ યુગાન્તકૃત્ ભૂમી ચાલી ૫૩૨૩ા ચુગાન્તકૃત્ ભૂમી કથન રૂપ ૧૫૮મુ સ્થાનક પૂર્ણ થયું: હવે તેમની પર્યાય અન્ત કૃત્ ભૂમિકાને જણાવે છે— मूलं - तेसि चिय नाणाओ, मुणीणगयकम्मयाण सिद्धिगमो ॥ अंतमुहुत्ते दु ति च वरिसे इगदिलाई || ३२४|| छाया - तेषां हि ज्ञानान्मुनीनां, गतकर्मकाणां सिद्धिगमः ।। અંતપુ ને દિત્રિ થતુ વૈષવૈજ્ઞવિનાવિપુ॥૩૨૪॥ ... - ભાવા—પર્યાયઅતકૃત્ ભૂમિકા-તીથંકરના કેવલ સાન થયા પછી જ્યારથી મેક્ષ ગમનની શરૂઆત થાય તેના જે અંતર કાલ તેને પર્યાયઅંતકૃત્ ભૂમિકા કહે છે. શ્રીઋષભદેવને કેવલ જ્ઞાન થયા પછી અંતર્મુહૂત પછી પર્યાયઅંતકૃત ભૂમી શરૂ થઇ-પ્રથમ શ્રીઋષભદેવની માતા મરૂદેવી મેક્ષ પદ પામ્યાં. શ્રી નેમિનાથને કેવલ જ્ઞાન થયા પછી બે વર્ષ પછી, શ્રીપાર્શ્વનાથને કેવલજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે તથા શ્રીમહાવીર દેવને For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૨ કેવલ જ્ઞાન થયા પછી ચાર વર્ષે મેક્ષ માર્ગની શરૂઆત થઈ અને માકીના વિશ તીર્થંકરાને કેવલ જ્ઞાન થયા પછી એક એ આદિ દિવસના અંતરે માક્ષ ગમન રૂપ પર્યાય અન્તકૃત્ ભૂમીની શરૂઆત થઈ ૩૨૪ા પર્યાય અતકૃત્ ભૂમિકા કથન રૂપ ૧પ૯ મું સ્થાનક પૂર્ણ થયું: હવે માક્ષ પંથને જણાવે છે Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलं - सुमुणि सुसानगरूवो, मुक्खप होरयणतिगसरूवो वा ।। सव्वजिणेहिं भणिओ, पंचविहो मुक्खविणओ त्रि || ३२५ || छाया - सुमुनिसुश्रावकरूपो - मोक्षपथो रत्नत्रिकरूपोवा ॥ सर्व जिनेन्द्रैर्भणितः, पञ्चविधोमोक्षविनयोऽपि ॥ ३२५ ॥ ભાવામાક્ષમાળ (મેાક્ષ પ્રાપ્ત કરવાના વિધિ ) સુસાધુસ્વરૂપ-ઉત્તમ નિર્દોષ ચારિત્રવત મુનિરૂપ મોક્ષમાર્ગ છે અને સુશ્રાવક (શ્રાવકના માર વ્રત સમ્યક્ત્વની સાથે ગ્રહણ કરીને દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ કરવી ) તે રૂપ મોક્ષ માર્ગ છે, અથવા જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ રત્ન ત્રયની આરાધના તે માક્ષમા છે અને પાંચ પ્રકારના વિનય તે પણ મેાક્ષમાર્ગ છે એ પ્રમાણે સર્વ જીનેશ્વરાએ કહેલુ છે !! ૩૨૫ ૫ ક્ષમાગ કથન રૂપ ૧૬૦મું સ્થાનક પૂર્ણ થયું:હવે મેાક્ષ સંબંધી વિનયને જણાવે છે • मूलं - दंसणनाणचरिते तवेय तह ओवयारिए चेव ॥ एसो हु मुक्खविणओ, दुहा व गिहिमुणिकिरियरूत्रो ३२६ ॥ छाया - दर्शनज्ञानचारित्रं, तपश्चतथोपकारिता चैव ॥ एष हि मोक्षविनया - द्विधा वा गृहिमुनिक्रियारूपः ॥ ३२६ ॥ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૩ ભાવાર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપકાર પણું એમ પાંચ પ્રકારને મોક્ષ પ્રાપ્તિ માટે વિનય આચર એમ તીર્થકરેએ કહેલું છે. અથવા ગૃહસ્થ અવસ્થામાં શ્રાવક વ્રત કિયારૂપ અને મુનિ વ્રતમાં કરણ સિત્તેરિ તેમ ચરણસિત્તેરિના આચરણ રૂપ મેક્ષવિનય કહ્યો છે કે ૩૨૬ મેક્ષ વિનય કથન રૂપ ૧૬૧મું સ્થાનક પૂર્ણ થયું-- હવે પૂર્વ પ્રવૃત્તિને કાલ જણાવે છે – मूलं-पुबपवित्ति जिणाणं, असंखकालो इहासि जा कुंथू ।। पासं जा संखिज्जो, वरिससहस्सं तु वीरस्स ॥३२७॥ छाया-पूर्वप्रवृत्तिजिनाना-मसंरव्यकालोऽत्रासीदाकुन्थु ।। पार्श्वयावत्संख्येयो-वर्षसहस्रं तु वीरस्य ॥३२७।। ભાવાર્થ-શ્રી ઋષભદેવથી શ્રી કુંથુનાથસુધીના સર્વ તીર્થકરોના શાસનમાં ચઉદ પૂર્વની પ્રવૃત્તિ અસં ખ્યાત કાલસુધી ચાલી એટલે તે પૂર્વે સાધુઓને કઠે (મુખપાઠ) રહ્યાં હતાં. શ્રી અરનાથથી શ્રી પાર્શ્વનાથ સુધી તીર્થકરેના તીર્થમાં સંખ્યાતા કાલ સુધી ચઉદ પૂર્વની વાચના પૃચ્છના અને અનુજ્ઞાની પ્રવૃતિ ચાલી, શ્રી મહાવીરના તીર્થમાં એક હજાર વર્ષ સુધી પૂર્વની વાચના, પૃચછના પરાવર્તન અને અનુજ્ઞાની પ્રવૃત્તિ ચાલી હતી. ૩રણા પૂર્વ પ્રવૃત્તિ કાલ કથન રૂપ ૧૬૨ મું સ્થાનક પૂર્ણ થયું - For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ હવે પૂના વિચ્છેદના કાલ અને શેષસૂત્રની પ્રવૃત્તિના કાલ જણાવે છે... - मूलं – एमेव छेअकालो, नवरं वीरस्स वीससमसहसा || પાસમ નહિ સૌવા, સેતમુત્રવિત્તિ ના તિસ્થં ॥ ૩૨૮ ॥ छाया - एवमेव च्छेदकालो - नवरं वीरस्य विंशतिः समाः सहस्राणि । પાર્શ્વ નાસ્તિ સોવા, શેવદ્યુતપ્રવૃત્તિાવીયે ॥૨૮॥ ભાવા—એજ પ્રમાણે પૂર્વના વિચ્છેદ કાલ શ્રીૠષભદેવના તીમાં અસખ્યાત કાલ જાણવા. તેજ પ્રમાણે શ્રીકુંથુનાથ જિનસુધી અસંખ્યાતાકાલ પૂર્વના વિચ્છેને જાણવા. શ્રીઅરનાથથી શ્રીપાર્શ્વનાથ સુધીના તીર્થંકરના તીમાં સંખ્યાતેાકાલ પૂર્વ વિચ્છેદના જાણવા. શ્રીમહાવીર સ્વામીના તીમાં પૂર્વના વિચ્છેદ વીશ હજાર વર્ષને જાણવા. શ્રીપાર્શ્વનાથના તી માં પૂર્વોના વિચ્છેદ નથી. અત્રે કેટલાક આચાર્યના મત પ્રમાણે પૂર્વના વિચ્છેદ છે તે માટે વિકલ્પ જાણવા. પૂર્વના વિચ્છેદ કાલ જે ગણાય છે તે માત્ર સૂત્ર પ્રવૃત્તિનાકાલ જાણુવે ॥ ૩૨૮ । પૂર્વના વિચ્છેદ કાલ કથનરૂપ ૧૬૩ મું સ્થાનક અને શેષસૂત્ર પ્રવૃત્તિ કાલ કથનરૂપ ૧૬૪ મું સ્થાનક પૂર્ણ થયુંઃ— હવે જિનવરના પરસ્પર અંતર કાલનું પ્રમાણ જણાવે છે— मूलं - जम्माजम्माजम्मा, सिवंसिवा जम्म मुक्खओ मुखखो ॥ इअ च जिणंतराई, इत्थ चउत्थं तु नायव्वं ॥ ३२९ ॥ इह पन्न १ तीस २ दस ३ नव ४, कोडिलक्खा For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कोडि सहस नवइ ५ नव ६ ॥ अयरनवकोडिसय ७ नवइकोडि ८ नवकोडि ९ इग कोडी ॥ ३३० ॥ अय रसयवरिसछावठि, लक्खछव्वीस सहस ऊण परं १० ॥ चउपन्न ११ तीस १२ नव १३ चउ १४, तिअअयरापउणपलिऊणा १५ ॥३३१ ॥ पलि अद्धं १६ कोडि सहस्स वरिस ऊणोय पलिअ चउभागो १७ ॥ वरिसाण कोडि. सहसो २८, लक्खा चउपन्न १९ छ २० प्पंच २१ ॥ ३३२ ॥ पउण चुलसीइ सहसा २२, अडाइ सयत्ति २३ अंतर तिवीसे ॥ २४ ॥ अयरेगकोडि कोडि, बायाल सहस्सवरिसूणा ॥ ३३३ ॥ छाया-जन्मतो जन्म जन्मतः शिवं, शिवाज्जन्म मोक्षतो मोक्षः। इति चत्वारि जिनान्तराण्यत्र चतुर्थं तु ज्ञातव्यं ॥३२९।। अत्रपञ्चाशत् १ त्रिंशद् २ दश ३ नव ४, कोटिलक्ष कोटिसहवनवतिनव ॥ सागरनवकोटिशतं, नवति कोटिनव काटिरेककोटी ॥ ३३० ॥ सागरशत वर्ष षट् पष्टिलक्ष पड्विंशतिसहस्रोनापरं ॥ चतुः पश्चाशत् ११ त्रिंशद् १२ नव १३ चतुस्त्रयसागराः पादोनपल्योनाः १५ ॥ ३३१ ॥ पल्याई १६ कोटि सहस्त्र वर्षानो यः पल्यश्चतुर्थभागः । १७ वर्षाणां कोटिसहस्राणि १८ लक्ष चतुः पञ्चाशत् १९ षट् २० पञ्च २१ ॥ ३३२ ॥ पादोनचतुरशीतिसहस्राणि, साईद्विशत For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ मित्यन्तरं त्रयोविंशतेः ॥ सागरैककोटाकोटी, द्विचत्वाચિરણદીના ૩૨૨ ।। ભાવા—એક તીર્થંકરના જન્મથી બીજા તીર્થંકરના જન્મ સુધીનું અંતર તથા એક તીર્થંકરના જન્મથી એક તીર્થંકરના મેાક્ષકાળ સુધીનું અંતર, તેમજ એક તીર્થંકરના માક્ષથી ખીજા તીર્થંકરના જન્મ સુધીનું અંતર તથા એક તીર્થંકરના માક્ષથી ખીજા તીકરના મેાક્ષ સુધીના અંતરકાલ એવી રીતે જિનવરોને અંતરકાલ ચાર પ્રકારના ગણાય છે. તેમાંથી અહીં એક તીર્થંકરના મેાક્ષથી બીજા તીર્થંકરનામેાક્ષ સુધી ચાથા અંતરકાલ કહેવાના છે. ૫૩૨ા શ્રીઋષભદેવના નિર્વાણુથી પચાસ લાખ કરોડ સાગરાપમ ગયા પછી શ્રીઅજિતનાથનું નિર્વાણ થયું, શ્રીઅજિતનાથના નિર્વાણથી ત્રીશ લાખ કરોડ સાગરોપમ પછી સભવનાથનું નિર્વાણુ ૨. શ્રીસભવનાથના નિર્વાણથી દશલાખ સાગરોપમ ગયા પછી અભિનદન જિનનું નિર્વાણ.૩ શ્રીઅભિન ંદનના નિર્વાણુથી નવલાખ કરોડ સાગરોપમ પછી સુમતિનાથનુ નિર્વાણુ. ૪ શ્રીસુમતિનાથના નિર્વાણથી નેવુ હજાર કરોડ સાગરોપમ ગયા પછી પદ્મ પ્રભનું નિર્વાણુ ૫ શ્રીપદ્મપ્રભના નિર્વાણુથી નવ હજાર કરોડ સાગરોપમ ગયા પછી સુપાર્શ્વનાથનું નિર્વાણ ૬ શ્રીસુપાર્શ્વનાથના નિર્વાણુથી નવસો કરોડ સાગરોપમ પછી ચંદ્રપ્રભનિર્વાણપદ પામ્યા ૭ શ્રી ચંદ્રપ્રભના નિર્વાણથી નેઉ કરોડ સાગરોપમ પછી સુવિધિનાથ નિર્વાણપદ પામ્યા ૮ શ્રીસુવિધિનાથના For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્વાણથી નવ કરેડ સાગરોપમ પછી શીતલનાથ નિર્વાણ પામ્યા ૯ શ્રી શીતલનાથના નિર્વાણુથી એક કરોડ ઉપર એક સાગરોપમમાંથી છાસઠ લાખ છવિસ હજાર વર્ષો ઓછાં એટલે કાલ ગયા પછી શ્રેયાંસનાથનું નિર્વાણ થયું ૧૦ શ્રીશ્રેયાંસનાથના નિર્વાણથી ચેપન સાગરોપમ પછી વાસુ પૂજ્યનું નિર્વાણ થયું ૧૧ શ્રીવાસુપૂજ્યના નિર્વાણથી વીશ સાગરોપમ પછી વિમલનાથનું નિર્વાણ થયું ૧૨ શ્રીવિમલનાથના નિર્વાણુથી નવ સાગરેપમ ગયા પછી અનંતનાથનું નિર્વાણ ૧૩ અનંતનાથના નિર્વાણથી ચાર સાગરોપમ પછી ધર્મનાથનું નિર્વાણ ૧૪ શ્રીધર્મનાથના નિર્વાણથી ત્રણ સાગરપમમાંથી પિણે પ૯પમ બાકી રહ્યો ત્યારે શાન્તિનાથનું નિર્વાણ થયું ૧૫ શ્રીશાન્તિનાથના નિર્વાણથી અર્ધાપલ્યોપમ પછી કુંથુનાથનું નિર્વાણ થયું ૧૬ શ્રી કુંથુનાથના નિર્વાણથી એક કરોડ વર્ષ બાકી એવા પા પાપમ ગયા પછી અરનાથનું નિર્વાણ થયું ૧૭ શ્રીઅરનાથના નિર્વાણથી એક કરોડ હજાર વર્ષ ગયા પછી મલ્લિનાથનું નિર્વાણ થયું ૧૮ શ્રી મલ્લિનાથના નિર્વાણથી ચોપન લાખ વર્ષ ગયા પછી મુનિ સુવ્રતજીનનું નિર્વાણ થયું ૧૯ શ્રી મુનિસુવ્રતજીનના નિર્વાણથી છલાખ વષ ગયા પછી નમિનાથનું નિર્વાણ થયું ૨૦ શ્રી નમિનાથના નિર્વાણથી પાંચલાખ વર્ષ પછી નેમિનાથનું નિર્વાણ થયું ૨૧ શ્રીનેમિનાથના નિર્વાણુથી પિાણીચોરાસી હજાર વર્ષ ગયા પછી પાર્શ્વનાથનું નિર્વાણ થયું ૨૨ શ્રી પાર્શ્વનાથના નિર્વાણથી અઢિસો વર્ષ ગયા પછી શ્રી મહાવીરદેવનું નિર્વાણ થયું. એમ ચોવીસ તીર્થકર વચ્ચે ત્રેવીશ અંતર થયાં. એમ સર્વ જિનવરના પરસ્પર નિર્વાણના For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ અંતરકાલની ગણતરી કરતાં બેતાલીશ હજાર વર્ષ ઓછાં છે જેમાં એ એક કડા કેડ સાગરોપમનો કાલ જાણ ૩૩૩૩૧૩૩રા૩૩૩ા એમ ચાર ગાથાથી જિનવરના નિર્વાણના અંતરકાલ કથનરૂપ ૧૬૫ મું સ્થાનક પૂર્ણ થયું હવે તીર્થકરોના સમયમાં ભાવી કાલમાં થનારા જિનના જીનું વર્ણન જણાવે છે – मुलं-उसहे मरीइपमुहा, सिरिवम्म निवाइया सुपासजिणे ।। हरिसेणं विस्सभूई, सीयल तित्थंमि जिणजीवा ॥३३४॥ सेअंसे सिरिकेऊ, तिविट्टमरुभूइ अमियतेअधणा ॥ वसुपुज्जे नंदण नंद संख सिद्धत्थ सिरिवम्मा ॥३३॥ मुवए रावणनारयनामा नेमिमि कण्हपमुहा य । पासे अंबड सच्चइ, आणंदा वीरिसेणयाईया ॥ ३३६ ॥ छाया-ऋषभे मरीचिप्रमुखाः, श्रीवर्मपादयः सुपार्श्वजिने ॥ हरिषेणविश्वभूती, शीतलतीर्थे जिनजीवौ ॥ ३३४ ॥ श्रेयांसेश्रीकेतु-स्विपृष्ठमरुभूयमिततेजोधनाः ।। वासुपूज्ये नन्दन नन्द-शङ्खसिद्धार्थश्रीवर्माणः ॥ ३३५ ॥ सुव्रते रावणनारद-नामानौ नेमौ कृष्णप्रमुखाश्च ॥ पार्च ऽम्बडसत्यक्या-नन्दा वीरे श्रेणिकादयः ॥ ३३६ ॥ ભાવાર્થ-શ્રીષભદેવના તીર્થમાં મરીચિ નામે પ્રભુને પૌત્ર ભાવિજિન શ્રી મહાવીરને જીવ પ્રસિદ્ધ થયે, સુપાર્શ્વનાથના તીર્થમાં શ્રીવર્મારાજા ભાવજીનને જીવ પ્રગટ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૯ થ. શીતલજીનવરના તીર્થમાં હરિષેણ અને વિશ્વભૂતિ નામે ભાવિ જિનના જીવો થયા. શ્રેયાંસનાથનાતીર્થમાં શ્રી કેતુ, ત્રિપૃષ્ઠ, મરૂભૂતિ, અમિતતેજ અને ધન નામે ભાવી જિનના જીવો હતા.શ્રીવાસુપૂજ્યના તીર્થમાં નંદન, નંદ, શંખ, સિદ્ધાર્થ અને શ્રીવર્મા ભાવિ જિનવરના જીવો હતા. શ્રીમુનિસુવ્રતસ્વામીના તીર્થમાં રાવણ તથા નારદષિ ભાવિજિનના જીવો હતા. તથા નેમિનિના તીર્થમાં શ્રીકૃષ્ણ પ્રમુખ ભાવિ જિનવરના જીવ પ્રગટ થયા. શ્રી પાર્શ્વનાથના તીર્થમાં અંબડ, સત્યકિ, અને આનંદ, ભાવિ જિનવરના જી પ્રગટ થયા. તેમજ શ્રીમહાવીરદેવના તીર્થમાં શ્રેણિકઆઢિ ભાવિ જિનવરના જીવ પ્રગટ થયા ૩૩૪૩૩પ૩૩૬ હવે શ્રી મહાવીર પ્રભુના શાસનકાલમાં નવ જણાએ તીર્થકર નામ બાંધ્યું તેઓનાં નામ જણાવે છે – मूलं-सेणिय १ सुपास २ पोटिल ३-उदाइ ४ संखे ५ दढाउ ६ सयगे य ७१ रेवइ ८ सुलसा ९ वीरस्स २४ बद्धतित्थ तणा नवओ ॥ ३३७॥ छ।या-श्रेणिकमुपार्थपोटिलो-दायिशसा दृढायुःशतकौ च ॥ रेवती सुलसा वीरस्य बद्धतीर्थकृत्वा नव ॥३३७॥ ભાવાર્થ–શ્રેણિક, સુપાર્શ્વ, પિટ્ટિલ, ઉદાયિ (ઉદાયન) નામે રાજા, શંખ, દઢાયુ, શતક, રેવતી અને સુલસા એ નવ જીએ શ્રી મહાવીર પ્રભુના શાસનકાલમાં તીર્થકરપદ બાંધ્યું છે . ૩૩૭ છે ૧૪. For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનવરોના તીર્થમાં પ્રસિદ્ધ અનવરના જીવોનાં નામ કથનરૂપ ૧૬૬ મું સ્થાનક પૂર્ણ થયું– હવે રૂદ્રોનાં નામ જણાવે છે – मूलं-भीमावलि १ जियसत्तू २, रुद्दो ९ विस्सानलो १० य सुपइटो ११॥ अयलो १२ अपुंडरिओ १३ अजिअधरो १४ अजिअनाभो य १५ ॥ ३३८ ॥ पेढालो १६ तह सच्चइ २४ एए रुदा इगारसंगधरा ॥ उसहाजिअ सुवि हाई, अडजिण सिरिवीरतित्थभवा ।। ३३९ ॥ છ-માનિતશત્રુ, દ્રો વિશ્વાન મુતિઃ | अचलश्च पुण्डरीकोऽ-जितधरोऽजितनाभश्च ।।३३८॥ पेढालस्तथा सत्यकि-रेते रुद्रा एकादशाऽङ्गधराः॥ ऋषभाऽजितमुविध्या-द्यष्टजिनश्रीवीरतीर्थभवाः ॥३३९।। ભાવાર્થ–શ્રીકાષભદેવના તીર્થમાં ભીમાવલિ નામે રૂદ્ર થયા ૧ શ્રી અજિતનાથના તીર્થમાં જિતશત્રુ નામે ૨. શ્રી સુવિધિનાથના તીર્થમાં રૂક. ૩ શ્રી શીતલનાથના તીર્થમાં વિશ્વાનલ ૪ શ્રી શ્રેયાંસનાથના તીર્થમાં સુપ્રતિષ્ઠ ૫ શ્રીવાસુ પૂજ્યના તીર્થમાં અચલ ૬ શ્રી વિમલનાથના તીર્થમાં પુંડરીક ૭ શ્રી અનંતનાથના તીર્થમાં અજિતધર ૮ શ્રીધર્મનાથના તીર્થમાં અજિતનાભ ૯ શ્રી શાન્તિનાથના તીર્થમાં પિઢાલ ગ્ર મ વીર સ્વામી ના તીર્થમાં સત્યકિ નામે રૂદ્ર થયા. For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૧ આ રૂદ્રો ઘણી કઠિણ તપશ્ચર્યા કરનાર હતા અને અગીયાર અંગના ધારણ કરનારા હતા. આ મહામુનિઓ કઠિણ તપશ્ચર્યા કરતા હોવાથી રૂદ્ર નામથી ઓળખાય છે ૩૩૮મા (૩૩ જિનતીર્થોમાં પ્રસિદ્ધ રૂદ્ર નામ કથનરૂપ ૧૬૭ મું સ્થાનક પૂર્ણ થયું. હવે જે જિનના તીર્થમાં જે દર્શન ઉત્પન્ન થયાં તે જણાવે છે– मृलं-जाणं सइवं संख, वेअंतियनाहिआण बुद्धाणं । वइसे सियाण वि मयं, इमाई सग दरिसणाई कमा ॥३४०॥ तिनि उसहस्स तित्थे, जायाइं सीअलस्स ते दुन्नि । दरिसणमेगं पास-स्स सत्तमं वीरतित्थमि ॥३४१॥ छाया-जनं शैवं साङ्क्षय, वेदान्तिकनास्तिकानां बौद्धानाम् ॥ वैशेषिकाणामपिमत-मिमानि सप्त दर्शनानि क्रमात ३५० त्रीणि ऋषभस्य तीर्थे, जातानि शीतलस्य ते चोभे ॥ दर्शनमेकं पार्श्व-स्य, सप्तमं वीरतीर्थे च ॥३४१॥ ભાવાર્થ–જેનદર્શન, શેવદર્શન, અને સાંખ્યદર્શન, તેમજ વેદાંતિક, નાસ્તિક, બૌદધ, અને વૈશેષિક દર્શન એમ સાત દર્શન મુખ્ય જાણવાં. તેમાંથી જૈન, શિવ, અને સાંખ્ય એ ત્રણ દર્શને શ્રી કષભદેવના તીર્થમાં ઉત્પન્ન થયાં, વેદાંતિક અને નાસ્તિક એ બે દર્શન શ્રી શીતલનાથના તીર્થમાં ઉત્પન્ન થયાં, બૌદ્ધ દશન શ્રી પાર્શ્વનાથના તીર્થમાં For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ ઉત્પન્ન થયું. સાતમું વૈશેષિક દર્શન શ્રી મહાવીર દેવના તીર્થમાં ઉત્પન્ન થયું ૩૪-૩૪૧ દર્શનની ઉત્પત્તિ કથનરૂપ ૧૬૮ મું સ્થાનક પૂર્ણ થયું– હવે ક્યા જિનના તીર્થમાં કયાં અને કેટલાં આશ્ચર્ય ઉત્પન્ન થયાં તે જણાવે છે – मूलं-अत्तरसय सिद्धि, पृया अस्संजयाण हरिवंसो॥ थीरूवो तित्थयरो, कण्हावरकंकगमणं च ॥३४२ ।। गम्भवहारुवसग्गा, चमरुप्पाओ अभाविआ परिसा। ससिमरविमा णागम, अगंतकालिअ दसच्छेरा ॥ ३४३॥ છાયા– ઈત્તરાદ્ધિ , જૂનાગસંયતિનાં રિવંશઃ તે સ્ત્રી પસ્તીર્થ, visફુમન રૂઝર છે - પદાપિશ્ચમોત્પાતો માવિત વિસ્ શશિमूर्यविमानागमन-मनंतकाले दशाऽऽश्चर्याणि ३४३॥ ભાવાર્થ-શ્રી ઋષભદેવ પ્રભુ તથા તેમના પુત્રો નવાણુ તથા આઠ પિત્રો મળી એકસે ને આઠ પાંચસોધનુષ્યની ઉત્કૃષ્ટિ અવગાહના વાળાએકજ સમયમાં સિદ્ધિ પદ પામ્યા, તે એક આશ્ચર્ય ૧ અસંયમિઓની પૂજા સાતમા. તીર્થકરના તીર્થવ્યુ છેદ કાલમાં થઈ તે બીજું આશ્ચર્ય. ૨ હરિવંશની ઉત્પત્તિ થઈ તે ત્રીજું આશ્ચર્ય ૩ મલ્લિનાથ તીર્થકર સ્ત્રીપણે જન્મીને તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું તે ચોથું આશ્ચર્ય ૪ શ્રીકૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને લાવવા માટે અપર For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ કકામાં ગયા તે પાંચમુ આશ્ચય ૫. ભગવાન મહાવીરના ગર્ભનું હરણ થયું તેડું આશ્ચય ૬ કેવલિ અવસ્થામાં તીથંકર ને ઉપસર્ગ થવા રૂપ સાતમુ આશ્ચય ૭ ચમરેન્દ્ર સુધર્મેન્દ્રના ભુવનમાં યુદ્ધ કરવા માટે ગયા તે આઠમુ આશ્ચય ૮ તીર્થંકરના ઉપદેશથી પણ સમવસરણમાં બેઠેલા ભવ્ય આત્માઓને વ્રત પચ્ચખાણના નિયમ લેવાની ઇચ્છા ન થઇ તે નવમું આશ્ચર્ય ૯ ચંદ્ર સૂર્યનું પ્રભુ વન માટે મૂલ વિમાને ભરત ક્ષેત્રમાં આવવું તે દશમું આશ્ચર્ય ૧૦ આદશ આશ્ચર્ય અનતે કાલે (અનતી ઉત્સર્પિણીઅને અવસપિણી ગયેતે ) ઉત્પન્ન થાય છે ॥ ૩૪૨ ૫ ૩૪૩ હવે કયા જીનના વખતમાં કયાં આશ્ર્વર્યાં થયાં ? તે જણાવે છે. मूलं - सिरिरिसह सुविहिसीयल, मल्लीनेमीण कालि तित्थे वा ।। ગર્ભાવનુ પહેરા, મેળવીસ પંચને ! ૨૪૪ || छाया - श्री ऋषभ सुविधिशीतल-मल्लिनेमीनां काले तीर्थेवा || સમવનસાથળ, મેળ વોય ગ્રામ્યાનિ ||૪|| ભાવા—શ્રી ઋષભદેવ, સુવિધિનાથ, શીતલનાથ, મહ્વિનાથ, તથા નેમિનાથના કાલમાં અથવા તીમાં ક્રમથી પાંચ આશ્ચર્ય થયાં અને ખીજા ગભ અપાર આઢિ પાંચ આશ્ચર્યા મહાવીર દેવના કાલમાં થયાં. ઋષભદેવના તી માં એક સમયે એકસેસને આઠનુ સિદ્ધિગમન ૧ સુવિધિનાથના તીથ માં અસતમનુષ્યેાની પૂજા ૨ શીતલનાથના તીમાં ડેરિવ’શની ઉત્પત્તિ ૩ મલ્લુિજીને આપણે તીથ પ્રવર્તાવ્યુ ૪ For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ નેમિજીનના તીમાં શ્રીકૃષ્ણ વાસુદેવને દ્રૌપદીને લેવા માટે ધાતકી ખંડની અપરકકા નગરીમાં ગમન કરવુ પડયુ પ એમ પાંચ આશ્ચર્યો અને શ્રીમહાવીરના તીમાં અથવાકાલમાં બીજા પાંચ આશ્ચર્યો થયાં તે આ પ્રમાણે મહાવીર સ્વામીના ગર્ભનું હરણ, ચમરેન્દ્રના ઉત્પાત, પદા અભાવિતા, ( ખેાધ ન પામી ) ચંદ્ર સૂર્યનું મૂલ વિમાને આવવું, અને તીર્થંકર શ્રીવીરપ્રભુને કેવલ જ્ઞાન સમયમાં ઉપસ થવા રૂપ, આ પાંચ આશ્ચર્ય થયાં તે, આ દશ આશ્રય અનતી ઉત્સર્પિણી અનતી અવસર્પિણી રૂપ કાલના આંતરે થાય છે. ૫૩૪૪ા હવે એક સમયમાં એકસો આઠ સિદ્ધ થયા તે આય મતાવવા માટે એક સમયમાં કેવી અવગાહના વાળા અને કેટલા સિદ્ધ થાચ તે જણાવે છે. मूलं - गुरुलहुमज्झिमतणुणो, पुरिसा दो चउसयं च अडहिये ।। सिज्झति एगसमए, सुआउनेओ विसेसत्थो || ३४५ ॥ छाया - गुरुलघु मध्यमतनुकाः पुरुषौद्रौ चतुःशतं चाऽष्टाधिकम् ॥ सिध्यन्त्येकसमये, श्रुताज्ज्ञेयो विशेषार्थः ॥ ३४५ ॥ ભાવા—મહાટા નાના અને મધ્યમ શરીરની અવગાહના વાળા ક્રમથી એ, ચાર, અને એકસો આઠ સિદ્ધિ પદને એક સમયમાં પામે છે. તેમાં મ્હોટા શરીરવાળા એટલે પાંચસા ધનુષના દેહ પ્રમાણ વાળા એક સમયમાં બે સિદ્ધિ પદ્મ પ્રાપ્ત કરે અને નાના શરીરવાળા એટલે એ હાથ શરીર પ્રમાણવાળા. કુર્માપુત્રાદિ એક સમયમાં ચાર મોક્ષે જાય, અને મધ્યમ શરીરની અવગાહનાને ધારણ કરનારા એટલે For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૫ પાંચસો ધનુષથી ઓછી અને બે હાથથી અધિક એવા મધ્યમ શરીર વાળા એક સમયે એકસોને આઠ સિદ્ધિ પદને પામે છે. આનો વિશેષ ભાવાર્થ નંદીસૂત્રાદિકથી જાણી લેવો છે ૩૪૫ છે હવે સૂત્રકાર સર્વ આશ્ચર્યોને જણાવે છે તેમાં પ્રથમ એકસો આઠ સિદ્ધ થયા તે જણાવે છે– मूलं-एकसमयेण जुगवं, उक्कोसोगाहणाइ जं सिद्धा ॥ उसहो नवनवइसुआ, भरहसुआ अ तं पढमं ।। ३४६॥ छाया-एकसमयेन युगप-दुत्कृष्टावगाहनया यत् सिद्धाः ।। ऋपभोनवनवतिसुता-भरताष्टसुताश्चतत्प्रथमम् ॥ ३४६ ।। ભાવાર્થ–એક સમયમાં સાથેજ ઉત્કૃષ્ટ શરીરની અવગાહનાવાળા સિદ્ધ થયા તે શ્રી કષભદેવપ્રભુ તથા તેમના બાહુ બલિ આદિ નવાણું પુત્ર અને ભરતના આઠ પુત્ર એમ શ્રી ઋષભદેવના તીર્થમાં પાંચસો ધનુષની ઉત્કૃષ્ટ કાય વાળા એકસોને આઠ (૧૦૮) સિદ્ધ થયા, તે પ્રથમ આશ્ચર્ય જાણવું. ૩૪૬ છે मूलं-सीअलतिथे हरिवा-सजुयलिओ पुव्यवेरिअमरेणं ॥ रज्जेठविओतत्तो, हरिवंसोसेसपयडत्था ॥ ३४७। छाया-शीतलतीर्थे हरिवर्षयुगलिकः पूर्ववैर्यमरेण ॥ राज्येस्थापितस्ततो-हरिवंशः शेषं प्रगटार्थम् ॥ ३४७ ॥ ભાવાર્થ-શ્રી શીતલનાથના તીર્થકાલમાં પૂર્વ ભવ સંબંધિ વૈરિદેવે હરિવર્ષ ક્ષેત્રના યુગલિયાને ત્યાંથી For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ લાવીને આ ભરત ક્ષેત્રમાં રાજ્યાસને બેસાડ્યા ત્યાંથી હરિ વંશની ઉત્પત્તિ થઈ બાકીનાં આશ્ચર્યો પ્રગટ અર્થ વાળાં છે ૩૪૭ | દશ આશ્ચર્યની ઉત્પત્તિ કથન રૂપ ૧૬૯ મું સ્થાનક પૂર્ણ થયું – હવે જે જીનતીર્થમાં જે ઉત્તમ પુરૂષો થયા તે જણાવે છે તેમાં પ્રથમ બાર ચક્રિના નામ જણાવે છે – मूलं-चकी भरहो सगरो. मघवं सणंकुमरसंतिकुंथुअरा ॥ सुभुममहपउम हरिसेण जयनिकोवंभदत्तोअ ॥ ३४८ ॥ छाया-चक्री भरतःसगरो-मघवासनत्कुमारशान्ती कुन्थुररः ॥ मुभूमो महापद्मो हरिषेणो जयनृपो ब्रह्मदत्तश्च ॥३४८ ॥ ભાવાર્થ–ભરત ૧ સગર ૨ મધવા ૩ સનત્કુમાર ૪ શાંતિનાથ ૫ કુંથુનાથ ૬ અરનાથ ૭ સુભૂમ ૮ મહાપદ્મ ૯ હરિણ ૧૦ જયનૃપ ૧૧ બ્રહ્મદત્ત ૧૨ એ બાર ચક્રવતિ છ ખંડની રાજ્યસત્તા ગવનારા રાજા જાણવા ૩૪૮ હવે નવ વાસુદેવનાં નામ જણાવે છે – मूलं-विण्हु तिविट दुविठ्ठ, सयभुपुरिसुत्तमेपुरिससीहे ।। तहपुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हे अ ॥३४९॥ छाया-विष्णुस्त्रिपृष्ठो द्विपृष्ठः, स्वयम्भूः पुरुषोत्तमः पुरुषसिंहः।। તથા પુષgશો -રો ફ્યૂ: Sona //રૂડા ભાવાર્થ-ત્રિપૃષ્ઠ ૧ દ્વિપૃષ્ઠ ૨ સ્વયંભૂ ૩ પુરૂષોત્તમ ૪ પુરૂષસિંહ ૫ પુરૂષપુંડરીક ૬ દત્ત ૭ લક્ષ્મણ ૮ શ્રીકૃષ્ણ ૯ એ નવ વાસુદે–ત્રણ ખંડની રાજ્યસત્તા ભેગવનારા જાણવા. ૩૪૯ છે For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૭ હવે મલદેવનાં નામ જણાવે છે मूलं - हरिजिट्टभायरो जव, वलदेवा अयल विजयभद्दाअ || सुप्पहमुदंसणाणं-दनंदणा रामबलभद्दा ॥ ३५० ॥ छाया - हरिज्येष्ठ भ्रातरो नव, बलदेवा अनलविजयभद्राश्च ॥ सुप्रभसुदर्शनान-न्दनन्दना रामबलभद्रौ || ३५० ॥ ભાવાર્થ—નવ વાસુદેવાના મ્હાટાભાઈએ અભદેવ પદ પામે છે તેમનાં નામે અચલ ૧ વિજય ર્ ભદ્ર ૩ સુપ્રભ ૪ સુદર્શન ૫ આનંદ ૬ નંદન ૭ રામ ૮ અને અલભ ૯ એ નવ બલદેવા જાણવા ॥ ૩૫૦ ૫ શલાકા પુરૂષોની સંખ્યા જણાવે છે. मूलं - चउपन्नुत्तमपुरिसा, इह एए हुति जीवपन्नासं ॥ नवपडिविहूहि जुआ, तेसहि सिलागपुरिस भवे ।। ३५१ || छाया - चतुःपञ्चाशदुत्तमपुरुषा - अत्रैते भवन्ति जीवपञ्चाशत् ॥ नवप्रतिविष्णुभिर्युक्ता - स्त्रिपष्टिः शलाकापुरुषा भवेयुः ॥ ३५१ ભાવા—આ ભરત ક્ષેત્રમાં એ પ્રમાણે ચેાવીસ જીનવરા, ખાર ચક્રવતિ, નવ વાસુદેવ, નવ અલદેવ અને નવપ્રતિવાસુદેવ સ મલીને ત્રેસઠ શલાકા પુરૂષા જાણવા. તેમાં પ્રતિવાસુદેવાને બાદ કરતાંચેાપન ઉત્તમ પુરૂષા જાણવા. આ સર્વાં ઉત્તમ પુરૂષાના જીવ પચાસ જાણવા. તે આ પ્રમાણે શાંન્તિનાથ, કુંથુનાથ, અને અરનાથ એ ત્રણ જિનેશ્વરા ચક્રવતી પણ છે, વીરજીનેશ્વરને જીવ ત્રિપુષ્ઠ નામે વાસુદેવ થયા છે તેમજ તેમાં નવ પ્રતિ વાસુદેવ મેળવતાં ત્રેસઠ શલાકા For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧૮ પુરૂષો થાય છે શલાકા (રેખા) બીજે કઈ પુરૂષ તે વખતમાં આ પ્રભાવ શાળી નથી હોતો, તેવા વિશેષ ચમત્કાર વાળા પુરૂષે શલાકા પુરૂષ કહેવાય છે કે ૩૩૧ હવે નવ પ્રતિવાસુદેવોનાં નામ જણાવે છે– मूलं-ते आसगीव तारय, मेरय महुकेढवे निसुंभे ॥ बलिपहराए तह रावणे अ नवमे जरासिंधू ॥३५२।। છાયા–તેશ્વવસ્તારો-રોમધુરમ નિશુમી છે बलिः प्रल्हादस्तथा, रावणश्च नवमोजरासिन्धुः ॥३५२॥ ભાવાર્થ–તે પ્રતિવાસુદેવ આ પ્રમાણે છે અધગ્રીવ ૧ તારક, ૨ મેરક, ૩ મધુકૈટભ ૪ નિશુંભ પ બલિ ૬ પ્રહાદ ૭ તથા રાવણ ૮ અને નવમો જરાસંધ ૩પરા હવે કયા તીર્થમાં ક્યા ચકવી, વાસુદેવ અને બલદેવ થયા તે જણાવે છે– मूलं-कालंमि जे जस्स जिणस्स जाया, ते तस्स तित्थंमि जिणेतरे जे॥नेआ उ ते तीअजिणस्स तित्थे, निएहिं नामे ટંકાને જીવં કરી छाया-काले हि ये यस्य जिनस्य जातास्तेतस्यतीर्थे च जिनान्तरे ये॥ ज्ञेयास्तुतेऽतीतजिनस्य तीर्थे, निजेन नाम्नाऽनुक्रमेण एवम् /Bરા ભાવાર્થ—–જે તીર્થકરના કાલમાં જે ચક્રવત્તી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ થયા તે તેમના કાલમાં થયા એમ કહે For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૯ વાય અને જે જીનવરના આંતરામાં થયા તે (અતીત) પ્રથમ થયેલા તીર્થકરના તીર્થોમાં થયા જાણવા. તેઓનાં નામ અનુક્રમથી નીચે પ્રમાણે જાણવાં છે ૩૫૩ છે मूलं-दो तित्थेस सचकि अअ जिणातो पंच केसीजुआ, तो चक्काहिव तिनिचकि अ जिणा तोकेसिचक्की हरी ॥ तित्थेसोइगुतोसचक्कि अ जिणो केसी सचकी जिणो, चक्की केसवसंजुओ जिणवरो चक्कीअ तो दो जिणा ॥३८४॥ छाया--द्वौ तीर्थेशौसचक्रिणावष्टचजिनास्ततः पञ्च केशियुता-. स्ततश्चक्राधिपौत्रयश्चक्रिणश्च जिनास्ततः केशीचक्रीहरिः॥ तीर्थेशएकस्ततः सचक्री चजिनस्ततः केशी सचक्री जिनश्चक्रीकेशवसंयुतोजिनवरश्चक्री च ततो द्वौ जिनौ ॥३५४॥ ભાવાર્થ–પ્રથમ બે તીર્થકર સાથે બે ચકિ થયા અને પછી આઠ જીનવર થયા, ત્યાર પછી પાંચ વાસુદેવથી યુકત પાંચ અનવર થયા. ત્યાર પછી બે ચક્રવત્તી થયા ત્યાર પછી ત્રણ જીનવો બને પદ-ચકિ અને જીન એ પદના ભેગી થયા. ત્યાર પછી એક વાસુદેવ થયા પછી ચકી અને વાસુદેવ થયા પછી એક જિન પછી ચક્રી સાથે જિનવર પછી વાસુદેવ થયા. એક જીનવર શકિ સાથે થયા. ત્યાર પછી એક ચક્રવતી પછી એક વાસુદેવની સાથે જીનવર થયા. પછી એક ચક્રવતી ત્યાર પછી બે જીનવર થયા. આ પ્રકારે જીનેશ્વરના તીર્થમાં જે ઉત્તમ પુરૂષો થયા તે જણાવ્યા છે ૩૫૪ જનવરના તીર્થમાં થયેલા ઉત્તમ પુરૂષોનાં નામકથન રૂપ ૧૭૦ મું સ્થાનક પૂર્ણ થયું For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir जिन ऋषभ अजित संभव अभिनद सुमति पद्म सुपार्श्व चंद्र सुविधि शीतल | श्रेयांस चक्रि भरत सगर . हरि . ० ० ० ० ० ० ० . त्रिपृष्ट www.kobatirth.org जिन वासुपूज्य विमल अनन्त धर्म । ० ० शांन्ति कुंथु अर . चक्रि . . . . मघवा सनत शान्ति कुंथु अर . हरि | द्विपृष्ट स्वयंभू पुरुषोत्तम पुरुषसिंह . . . . . . पुरुषोत्तमपुंडरीक . For Private And Personal Use Only ८ जिन | 0 • मल्लि मुनिसु चक्रि सुभूम . . पद्म हरि । ० दत्त । | नमि . नेमि . पार्श्व महावीर | हरि जय . ब्रह्मदत्त . नारायण ० . कृष्ण ० ० ० ० Shri Mahavir Jain Aradhana Kendra Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ मूलं-इह बिसयरि सयरेहा, उड़े तिरिमं तु ठवसु सगवीसा।। ___ इगसयरि सउ छवीसा, घरंकभवमाइसंखकए ॥३०५।। छाया---इह द्विसप्ततिशतं रेखा, ऊ स्तिरश्चीस्तु स्थापयसप्तविंशतिम्। एकसप्ततिशतंषड्विंशति-हाणि भवादिसंख्या તે રૂડા ભાવથ–અહીં એક સીત્તેર સ્થાનક સમજાવવા માટે ઉભી એક બોતેર રેખા કરવી અને એમાં આવે સત્તાવીસ રેખા કરવી એથી એક ઈકેતેર ઘર થાય અને આડાં છવીશ ઘર થાય તેમાં તીર્થકરના અંક, ભવ અને દ્વીપ આદી સંખ્યા મુકી શકાય ૩૫૫ છે હવે ગ્રંથ કર્તા ગ્રંથ રચવામાં હેતુ જણાવીને જે પૂર્વ સૂરિ પાસેથી આ શાસ્ત્ર સાંભળેલું છે તેમનું નામ જણાવે છે– मूलं--सुहगहणदाणगाहण-धारणपुच्छणकएत्ति संगहिआ ।। जिणसतरिसयं ठाणा-जहासुअं धम्मघोसमूरीहिं ।।३५६॥ छाया---सुखग्रहणदानग्राहण-धारणपृच्छनकृते संगृहीतानि॥ जिनसप्ततिशतं स्थानानि, यथाश्रुतं धर्मघोषसूरिभिः।।३५६॥ ભાવાર્થ-શ્રી જીનવર સંબંધી એકસો સીત્તેર સ્થાન કેને ભવ્ય જીવે સુખે ગ્રહણ કરી શકે, બીજાને સમજાવી For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ શકે, ગ્રહણ કરીને હૃદયમાં ધારણ કરી શકે અને કોઈ પ્રશ્ન કરે તેનો પુછાકરેતે ઉત્તર પણ અપાય, તે માટે જેવું અમે ધર્મ છેષ સૂરિ મહારાજ પાસેથી સાંભળ્યું છે એજ પ્રમાણે અમે (સોમસુંદરસૂરિવરે) કહ્યું છે. હવે ગ્રંથકાર પિતાનું નિરભિમાનપણું જણાવે છે. ૩૫૬ છે मूल---जं मइमोहाइवसा, ऊणं अहियंत्र इह मए लिहिअं॥ तं सुअहरेहि सवं, खमियर सोहियवंच ॥३५७॥ छाया-यन्मतिमोहादिवशात्, न्यूनमधिकं वाऽत्र मया लिखितम् ॥ तच्छुतधरैः सर्व, क्षन्तव्यं च शोधितव्यं च ॥३५७॥ ભાવાર્થ–સ્ફારાથી આ ગ્રંથ લખતાં મતિને મેહ અને અજ્ઞાનતા આદિથી પરાધીન હોવાથી ઓછું વા વધારે લખાયું હોય અથવા બહુશ્રુતના ઉપદેશથી વિપરીત લખાયું હોય તો પંડિત પુરૂ એ ક્ષમા કરવી અને સુધારવું છે ૩૫૬ છે હવે આ ગ્રંથ રચનાનો સંવત્ જણાવે છે. मूलं--तेरहसयसगसीर, लिहिअमिणं सोमतिलयमूरोहिं ॥ अब्भत्थणाए हेमस्स, संघवइरयणतणयस्स ॥३५८॥ छाया-त्रयोदश शतसप्ताशीतितमे,लिखितमिदंसोमतिलकमूरिभिः।। अभ्यर्थनया हेमस्य, संघपतिरत्नतनयस्य ॥३५८॥ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૩ ભાવાર્થ--શ્રી સોમતિલક સૂરિએ સંવત્ તેરસો સિતાલી (૧૩૮૭) ના વર્ષમાં સંઘપતિ રત્ન શેઠના પુત્ર હેમચંદ નામના શ્રાવકની વિનંતીથી આ ગ્રંથ રચ્યો છે. છે ૩૫૮ ૧ હવે ગ્રંથની સમાપ્તિ કરતાં ગ્રંથનુવાચન પઠન કરવાથી જે ફલ થાય તે જણાવે છે. मूलं-सतरि सयपमाणे जो जिणाणे ठाणे, पढइ सुणइ झाणे ठावए वा पहाणे ॥ लहुदरिसण नाणे पाविऊणं अमाणे, परमसुहनिहाणे जाइ सो सिद्धिठाणे ॥ ३५९ ॥ छाया--सप्ततिशतप्रमाणानि यो जिनस्थानकानि. पठतिशृणोति वा ध्याने स्थापयति प्रधाने । लघु दर्शनज्ञाने प्राप्य मानेन होने, परमसुखनिधाने याति स सिद्धिस्थाने ॥३८९॥ ભાવાર્થ-જીનેશ્વર સંબંધી એકસોને સીત્તર સ્થાનક ને કહેનારા આ ગ્રંથ ને જે પુરૂ શ્રદ્ધાથી ભણે છે અને ગુરૂ પાસેથી વિનય પૂર્વક સાંભળે છે અને ધ્યાન વડે તેને હૃદયમાં પ્રધાનભાવે સ્થાપન કરે છે તે પુરૂષ થડા કાલમાં દર્શન અને જ્ઞાનને મેળવીને માઈ નહી શકાય અર્થાત્ નિરવધિ એવા સુખના નિધાન રૂપ સિદ્ધિ સ્થાનને મેળવે છે, એ પ્રમાણે સપ્તતિશતક સ્થાનક રૂપ ગ્રંથ સમાપ્ત છે ૩૫૯ લ सप्ततिशतकस्थान-च्छायेयं विहिता शुभा। बुद्धिप्रभाऽभिधा जीया-दृदयब्धिगणिना जने ॥ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २२४ શ્રીમદ્ ચે!ગનિષ્ઠ સર્વ શાસ્ત્ર વિશારદ જૈનાચાય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીના શિષ્ય રત્ન અનુયાગાચાર્ય પ્રવક શ્રી ઋદ્ધિસાગરજી ગણિ રચિત શતિ શતક સ્થાનકની બુદ્ધિપ્રભા નામની (સંસ્કૃત) છાયા તથા ભાષાંતર લેાકેામાં भय पाभो. " Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रशस्तिः श्रीमन्महावीर जिनेन्द्रशासने, प्रशस्तिपात्रं तपगच्छपादपः । अनेक शाखाभिरसौ विराजते, सद्धर्भसुस्वादुफलप्रदायकः ||१|| तदीयसच्छायसमाश्रितोऽभूच्छी हीरमूरिर्जगदेकपूज्यः पट्टे तदीये च परम्परातः, संवेगिमुख्योमुनिने मिसागरः ॥ २ ॥ तत्पादपङ्केरुहपटूपद श्रीः, सम्यक् क्रियोद्धारविधानदक्षः लक्षीकृताऽऽत्मोन्नतिधर्मधीरो-निर्मानमोहोरवि सागरोऽभूत्॥३॥ तच्छिष्यमुख्यः सुखसागरः सुधी - चारित्रचूडामणिशान्तमानसः । व्यराजताऽखण्डितशुद्धभावनः, सम्यक्त्वतश्वार्थविदां सुसम्मतः ॥ ४ ॥ तत्पट्टपूर्वाचल तिग्मरश्मिः परःशतग्रन्थविधायकोऽभूत् । योगीन्द्रपूज्यः क्षतकर्मग्रन्थिः, कृतावधानः शिवद क्रियायाम् ॥५॥ सर्वेषु जीवेषु समानभावः, श्रीबुद्धिपाथोनिधिमूरिवर्यः । याचनाम्मोनिधिमज्जनेन, जातं पवित्रं जगदण्डमेतत् ॥६॥ तत्पट्टपूर्वाचलभानुमाली, बभूव श्रीमानजिताऽन्धिमूरिः । गुरुप्रतापेन ततान सोऽपि ग्रन्थाननल्पान् स्वमतिप्रभावात् ||७|| तच्छासने श्रीयुतबुद्विसूरि-क्रमाम्बुजालिर्गणिऋद्विसागरः । छायाऽनुबादं सुगमं ततान, सुखावबोधाच सतां प्रवर्त्तकः ||८|| समाप्त. For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ 30 अहम् ॥ श्रीसोमतिलकसूरिविरचितम् । श्रीसप्ततिशतस्थानप्रकरणम् । श्रीमद्-ऋद्धिसागरसूरिकृतच्छायासहितम् । --- - सिरिरिसहाइजिणिंदे, पणमिय पणमिरसुरासुरनरिंदे । सवन्नू गयमोहे, सुहदेसणजणियजणबोहे ॥१॥ तेसिं चिय चवणाई-पणकल्लाणगकमा समासेणं । पत्तेयं पुचभवा-इठाणसत्तरिसयं वुच्छं ॥२॥ आदिनाथं नमस्कृत्य, गुरुञ्च सुखसागरम् । सप्ततिशतकस्थान-च्छायामृद्धिः करोम्यहम् ॥ १ ॥ श्रीऋपभादिजिनेन्द्रान , प्रणम्य प्रणम्रसुराऽसुरनरेन्द्रान् । सर्वज्ञान् गतमोहान , शुभदेशनाजनितजनबोधान् ॥ १ ॥ तेषामेव च्यवनादि-पञ्चकल्याणकक्रमात्समासेन । प्रत्येकं पूर्वभवा-दिस्थानसप्ततिशतं वक्ष्ये ॥ २ ॥ जइ वि हु गणणाईया, जिणाणठाणा हवंति तहवि इहं । उकिट्ठसमयसंभव-जिणसंखाए इमे ठविया ॥३॥ For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २ ) यद्यपि हि गणनातीतानि, जिनानां स्थानानि भवन्ति तथापीह । उत्कृष्टसमयसंभव- जिनसंख्ययेमानि स्थापितानि ॥ ३ ॥ भव १ दीव २ खित्त ३ तद्दिसि ४, विजय ५ पुरी ६ नाम ७ रज ८ गुरु ९ सुत्तं १० । जिणहेउ ११ सग्ग १२ आउं १३, तेरसठाणाइँ पुव्वभवे ॥ ४ ॥ भ॑वद्वीपेक्षेत्रैतद्दिक्–विजयैर्पूरीनाम राज्यगुरुर्भुतम् । जिनहे तुस्वंग - त्रयोदशस्थानानि पूर्वभवे ॥ ४ ॥ चुइमासाई १४ उडु १५ रा - स १६ वेल १७ सुविणा १८ वियारगा १९ तेसिं । गब्भठिइ २० जम्ममासा - इ २१ वेल २२ उडु २३ रासि २४ जम्मरया २५ ॥ ५ ॥ च्युतिमासाद्युडुराशि - वेलास्वप्नानि विचारकास्तेषाम् । गर्भस्थितिजन्ममासा- दिवेलोडुराशिजन्मारकाः ॥ ५ ॥ तस्सेस २६ देस २७ नयरी, २८ जणणी २९ जणया य ३० ताण दुह गई ३१ । ३२ । दिसिकुमरी ३३ तक्किचं ३४, हरिसंखा ३५ तेसि किच्चाई ३६ ॥ ६ ॥ तच्छेष देश नगरी, जननीजनकाश्च तेषां द्वयानां गतिः । दिक्कुमार्यस्तत्कृत्यं, हरिसंख्या तेषां कृत्यानि ॥ ६ ॥ गुत्तं ३७ वंसो ३८ नामा ३९, सामन्नविसेसओ दु नामत्था ४० । ४१ लंछण ४२ फण ४३ तणुलक्खण ४४, गिहिनाणं ४५ वन्न ४६ रूव ४७ बलं ४८ ॥ ७ ॥ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गोत्रं वंशोनामानि, सामान्यविशेषतोद्विनामार्थाः । लाञ्छनफणतनुलक्षण-गृहिज्ञानं वर्णरूपबलम् ॥ ७ ॥ उस्सेहा ४९ ऽऽय ५० पमाणंऽ ५१-गुलेहि देहस्स तिन्नि माणाई । आहार ५२ विवाह ५३ कुमा-र ५४ निवइ ५५ चक्कित्त ५६ कालो य ॥ ८ ॥ उत्सेधात्मप्रमाणांड-गुलैदेहस्यत्रीणि प्रमाणानि । आहारोविवाहः कुमा-रनृपतिचक्रित्वकालश्च ॥ ८ ॥ लोयंतियसुर ५७ दाणं ५८, वयमासाई य ५९ रिक्ख ६० रासि ६१ वओ ६२ । तव ६३ सिबिया ६४ परिवारा ६५, पुर ६६ वण ६७ तरु ६८ मुट्टि ६९ वेला य ७० ॥९॥ लोकान्तिकसुरदानं, व्रतमासादि च ऋक्षराशिवयः। तपः शिबिकापरिवाराः, पुरवनतरुमुष्टिवेलाश्च ॥ ९ ॥ मणनाण ७१ देवदूसं ७२, तस्सठिई ७३ पारणं च ७४ तकालो ७५ । पुर ७६ दायग ७७ तेसि गई ७८, दिव्वा ७९ वसुहार ८० तित्थतवो ८१ ॥ १० ॥ मनोज्ञानं देवदूष्यं, तस्य स्थितिः पारणं च तत्कालः । पुरदायकास्तेषां गति-र्दीव्यानि वसुधारा तीर्थतपः ॥१०॥ तह भिग्गहा ८२ विहारो ८३-छउमत्थत्तं ८४ पमाय ८५ उवसग्गा ८६ । केवलमासाइ ८७ उडू ८८, रासी ८९ ठाणं ९० वणं ९१ रुक्खा ९२॥ ११ ॥ For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४ ) तथाऽभिग्रहा विहारः, छद्मस्थत्वं प्रमादोपसर्गाः । केवलमासाद्युडूनि, राशिः स्थानं वनं वृक्षाः ॥ ११ ॥ तम्माण ९३ तवो ९४ वेला ९५, अदोसया ९६ अइसया य ९७ वयणगुणा ९८ । तह पाडिहेर ९९ तित्थु - प्पत्ती १०० तक्काल १०१ वुच्छेया १०२ ।। १२ ॥ तन्मानं तपोवेलाS -दोपताऽतिशयाश्च वचनगुणाः । तथा प्रातिहार्यतीर्थो - त्पत्तितत्कालव्युच्छेदाः ॥ १२ ॥ गणि १०३ सिस्सिणि १०४ सावय १०५ स - डि१०६ भत्तनिव १०७ जक्ख १०८ जक्खिणी नामा । गण ११० गणहर १११ मुणि ११२ संजइ ११३ - सावय ११४ सड्डीण ११५ केवलिणं ११६ ॥ १३ ॥ गणिशिष्याश्रावकश्राद्धी, - भक्तनृपयक्षयक्षिणीनामानि । गणगणधर मुनिसंयति-श्रावक श्राद्धीनां केवलिनाम् ॥१३॥ मणनाणि ११७ ओहि ११८ चउदस - पुच्ची ११९ वेउव्वि १२० वाइ १२१ सेसाणं १२२ । तहणुत्तरोववाइय १२३ - पइन्न १२४ पत्तेयबुद्धाणं १२५ ।। १४ ।। मनोज्ञान्यवधिचतुर्दश- पूर्विवैक्रियवादिशेषाणाम् । तथाऽनुत्तरोपपातिक - प्रकीर्णप्रत्येकबुद्धानाम् For Private And Personal Use Only ॥ १४ ॥ आएस १२६ साहु १२७ सावय १२८, वयाणमुवगरण १२९ चरण १३० तत्ताणं १३१ | सामाइअ १३२पडिकमणा - ण चेवसंखाय १३३ निसिभत्तं १२४ ।। १५ ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आदेशसाधुश्रावक-व्रतोपकरणचरणतत्त्वानाम् । सामायिकप्रतिक्रमणा-नामेव संख्या च निशिभक्तम् ॥१५॥ ठिइ १३५ अद्विइकप्पो १३६ क-प्पसोहि १३७ आवस्सयं १३८ मुणिसरूवं १३९ । संजम १४० धम्मपमेया १४१, तहेव वत्थाण बनाई १४२ ॥ १६ ॥ स्थित्यस्थितिकल्पः कल्प-विशोधिरावश्यकं मुनिस्वरूपम् । संयमधर्मप्रभेदा-स्तथैव वस्त्रस्य वर्णादि ॥ १६ ॥ गिहि १४३ वय १४४ केवलिकालो १४५, सव्वाउं १४५ तह य मुक्खमासाई १४७ । उड्डु १४८ रासि १४९ ठाण १५० आसण १५१, ओगाहण १५२ तव १५३ परीवारा १५४ ॥ १७ ॥ गृहिव्रतकेवलिकालः, सर्वायुस्तथा च मोक्षमासादिः । उडुराशिस्थानासन-वगाहनातपःपरीवाराः ॥ १७ ॥ वेला १५५ अर १५६ तस्सेसं १५७, तह जुग १५८ परिआयअंतगडभूमी १५९ । मुक्खपह १६० मुक्खविणया १६१, पुचपवित्ती य १६२ तच्छेओ १६३ ॥ १८ ॥ वेलाऽरतच्छेपं, तथायुगपर्यायान्तकृद्भूमिः ।। मोक्षपथमोक्षविनयाः, पूर्वप्रवृत्तिश्च तच्छेदः ॥ १८ ॥ सेससुयपवित्तं १६४ तर १६५, जिणजीवा १६६ रुद्द १६७ दरिसण १६८ च्छेरा १६९ । तित्थे उत्तमपुरिसा १७०, सतरिसयं होंति जिणठाणा ॥ १९ ॥ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६ ) शेषश्रुतप्रवृत्त्यन्तर- जिनजीवा रुद्रदर्शनाश्चर्यम् । तीर्थे उत्तमपुरुषाः, सप्ततिशतं भवन्ति जिनस्थानानि ॥ १९ ॥ ति १ दु २ इग ३ दुहिअ दस ४ ट्ठ य ५, चउदस ६ दुसु गार ७-८ दस ९ चउद्द १० नव ११ । नव १२ अड १३ बारस १४ नत्र १५ सग १६, ठाणाई गाहसोलसगे ॥ २० ॥ त्रिद्वयेकद्वयधिकादशाऽष्टच, चतुर्दशद्वयोरेकादशदश चतुर्दशनव । नवाष्टद्वादश नवसप्त - स्थानानि गाथाषोडशके ।। ।। २० 11 उसह १ ससि २ संति ३ सुब्वय ४, नेमीसर ५ पास ६ वीर ७ सेसाणं ८ । तेर १ सग २ बार ३ नव ४ नव ५, दस ६ सगवीसा य ७ तिन्नि भवा ८ ।। २१ । ऋषभशशिशान्तिसुव्रत - नेमीश्वरपार्श्ववीरशेषाणाम् । त्रयोदश सप्तद्वादशनवनव - दशसप्तविंशतिश्च त्रयोभवाः ||२१|| धन १ मिहुण २ सुर ३ महब्बल ४, ललियंग य ५ वयरजंघ ६ मिहुणे य ७ । सोहम्म ८ विज ९ अच्चुअ १०, चक्की ११ सच्वट्ट १२ उसमे य १३ ।। २२ ।। धनमिथुनसुर महाबल - ललिताङ्गाश्च वज्रजङ्घमिथुने च । सौधर्मवैद्याऽच्युत- चक्रिसर्वार्थऋषभाच ॥ २२ ॥ सिरिवंमनिवो १ सोह-म्मसुरवरो २ अजियसेणचक्की ३ य । अच्चुअपहु ४ पउमनिवो ५ - वेजयंते ६ य चंदपहो ७ ॥ २३ ॥ For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (७) श्रीवर्मनृपः सौधर्म-सुरक्रोऽजितसेनचक्री च । अच्युतप्रभुः पद्मनृप-श्च वैजयंते च चन्द्रप्रभः ॥२३॥ सिरिसेणो अभिनंदि अ १, जुयल २ सुरा ३ अमियतेय सिरिविजय ४ । पाणय ५ बल हरि ६ तो हरि-नरए खयरच्चुए दो वि ७ ॥ २४ ॥ श्रीषेणोऽभिनन्दिता, युगलसुराऽमिततेजःश्रीविजयाः ॥ प्राणते बलहरी ततो हरी, नरके खेचरोऽच्युते द्वावपि ॥२४॥ वजाउह सहसाउह, पियपुत्त ८ गिविज तइय नवमे ९ वा। मेहरहदढरहा तो १०, सव्वढे ११ संति गणहारी १२॥२५॥ वज्रायुधसहस्रायुधौ, पितापुत्रौ ग्रैवेयके तृतीये नवमे वा। मेघरथदृढरथावथ, सर्वार्थे शान्तिगणधरौ ॥ २५ ॥ सिवकेउ १ सुहम २ कुबेर-दत्त ३ तिइयकप्प ४ वजकुंडलओ ५ । बंभे ६ सिरिवम्मनिवो ७, अवराइय ८ सुबओ नवमे ९॥२६॥ शिवकेतुः सौधर्मे कुबेर-दत्तस्तृतीयकल्पे वज्रकुण्डलकः । ब्रह्मे श्रीवर्मनृपोऽ-पराजिते सुब्रतो नवमे ॥ २६ ॥ धण धणवइ १ सोहम्मे २, चित्तगई खेयरो य रयणवई ३। माहिंदे ४ अवराइय, पीइमई ५ आरणे ६ तत्तो ॥२७॥ धनोधनवती सुधर्मे, चित्रगतिःखेचरश्च रत्नवती । माहेन्द्रेऽपराजितः, प्रीतिमती-आरणे ततः ॥ २७ ॥ For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (<) सुपइडो संखो वा, जसमइभजा ७ वराइयविमाणे ८ । नेमिजिणो राइमई ९, नवमभवे दो वि सिद्धा य ॥ २८ ॥ सुप्रतिष्ठः शंखो वा, यशोमतीभार्याऽपराजितविमाने । नेमिजिनो राजीमती, नवमभवे द्वावपि सिद्धौ च ॥ २८ ॥ कमठमरुभूइभाया २ कुक्कुडअहिहत्थि २ नरय सहसारे ३ । सप्प खयरिंद ४ नारय, अच्चुअसुर ५ सबरुनरनाहो ॥ २९ ॥ कमठमरुभूतिबन्धू, कुर्कुटाऽहिर्हस्ती नरक सहस्रारे । सर्पखेचरेन्द्रौनारकाऽच्युतसुरौ शबरनरनाथौ ||२९|| नारयगेविज्जसुरो ७, सीहो निवई ८ अ नरयपाणयगे ९ । भव कट्ठविप्पो पासो १०, संजाया दो वि दसमभवे ॥ ३० ॥ नारकयैवेयकसुरौ, सिंहो नृपतिश्च नरकप्राणतके । भवं (भ्रान्त्वा) कठविप्रपार्श्वे, संजातौ द्वावपि दशमभवे ॥ ३० ॥ नयसारो १ सोहम्मे २, मरीइ ३ बंभे य ४ कोसिअ ५ सुहम्मे ६ । भमिऊण पूसमित्ती ७, सुहम्म ८ गिजोअ ९ ईसाणे ॥ ३१ ॥ अगिभूइ ११ तइयकप्पे १२, भारद्दाओ १३ महिंद १४ संसारे । थावर १५ बंभे १६ भव वि-स्सभूइ १७ सुक्के १८ तिविहरी १९ ॥ ३२ ॥ अपट्टाणे २० सीहो २२, नरए २२ भमि चक्किपियमित्तो २३ । सुक्के २४ नंदणनरवइ २५, पाणयकप्पे २६ महावीरो ॥ २७ ॥ ३३ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नयसारः सौधर्मे, मरीचिब्रह्मे च कौशिकः सुधर्मे । भ्रान्त्वा पुष्पमित्रः, सुधर्मेऽग्निद्योत ईशाने ।। ३१ ॥ अग्निभूतिस्तृतीयकल्पे, भारद्वाजोमाहेन्द्रे संसारे । स्थावरोब्रह्म भवे वि-वभूतिः शुक्रे त्रिपृष्ठहरिः ।। ३२ ॥ अप्रतिष्ठाने सिंहो-नरके भ्रान्त्वा चक्रिप्रियमित्रः । शुक्रे नन्दननृपतिः, प्राणतकल्पे महावीरः ॥ ३३ ॥ सत्तण्हमिमे भणिआ, पयडभवा तेसि सेसयाणं च । तइयभवदीवपमुह, नायव वक्खमाणाओ ॥ ३४ ॥ सप्तानामिमे भणिताः, प्रकटभवास्तेभ्यःशेषाणाम् । तृतीयभवद्वीपप्रमुखं, ज्ञातव्यं वक्ष्यमाणतः ॥ ३४ ॥ जंबू ४ धायइ ८ पूक्खर १२, दीवा चउ चउ जिणाण पुन्वभवे । धायइ विमलाइतिगे १५, जंबूसंतिप्पमुहनवगे ॥ २४ ॥ ३५ ॥ जंबूधातकीपुष्कर-द्वीपाश्चतुश्चतुर्जिनानां पूर्वभवे । धातकी विमलादित्रिके, जम्बूः मन्तिप्रमुखनवके ॥३५॥ बारस पुत्वविदेहे, १२ तिन्नि कमा भरह १३ एरवय १४ भरहे १५। पूवविदेहे तिन्नि अ १८, मल्लिवरविदेहि १९ पणभरहे ॥२४॥३६ ॥ मज्झिममेरुनगाओ, धायइपुक्खरगयाई भरहाई। खित्ताई पुवखंडे, खंडवियारो न जंबुम्मि ॥ ३७॥ द्वादश पूर्व विदेहे, त्रयःक्रमाद्भरतैरवतभरतेषु । पूर्वविदेहे त्रयश्च, मल्लिःपरविदेहे पञ्च भरते ॥ ३६ ॥ For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०) मध्यममेरुनगाद्धा-तकीपुष्करगतानि भरतादीनि । क्षेत्राणि पूर्वखण्डे, खण्डविचारो न जम्बूद्वीपे ॥ ३७ ॥ विमलो १ धम्मो २ मुनिसु-व्वयाइ पण ७ आसि मेरुदाहिणओ। मेरुत्तरओणंतो ८, सीओआदाहिणे मल्ली ९ ॥ ३८ ॥ सीआए उत्तरओ, उसह १० सुमइ ११ सुविहि १२ संति १३ कुंथुजिणा १४ । सेसा दस दाहिणओ २४, इअपुवभवंमि खित्तदिसा ॥ ३९ ॥ विमलोधर्मोमुनिसु-व्रतादिपञ्चासन्मेरुदक्षिणतः । मेरूत्तरतोऽनन्तः, शीतोदादक्षिणे मल्लिः ॥ ३८ ॥ शीताया उत्तरतः, ऋषभसुमतिसुविधिशान्तिकुन्थुजिनाः । शेषा दश दक्षिणत-इति पूर्वभवे क्षेत्रदिशः ॥ ३९ ॥ पुक्खलवई अ१-५-९ वच्छा २-६-१०, रमणिज्जो ३-७-११ मंगलावई ४-८-१२ कमसो । नेआ जिणचउगतिगे, जिणतियगे खित्तनामाओ १३-१४-१५ ॥४०॥ पुक्खलवइ १६ आवत्तो १७ वच्छा १८ सलिलावई १९ जिणचउक्के । मुणिसुबयाइपणगे २०-२१-२२-२३-२४ विजया खित्ताण नामेण ॥ ४१ ॥ पुष्कलावती च वच्छा, रमणीयोमंगलावती क्रमशः । ज्ञेया जिनचतुष्कत्रिके, जिनत्रिके क्षेत्रनामतः ॥ ४० ॥ For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (११) पुष्कलावत्यावर्तो-वच्छा सलिलावती जिनचतुष्के । मुनिसुव्रतादिपञ्चके, विजयाः क्षेत्राऽभिधानेन ॥ ४१ ॥ पुंडरिगिणी १-५-९ सुसीमा २-६-१०, सुभापुरी ३-७-११-- रयणसंचया ४-८-१२ नेया। चउगतिंगमि महापुरि १३, रिट्ठा १४ तहमदिलपुरं च १५॥ ४२ ॥ पुंडरिगिणि १६ खग्गिपुरी १७ तहा सुसीमा य १८ वीयसो गाय १९ । चंपा २० तह कोसंबी २१, रायगिहा २२ उज्झ २३ अहिछत्ता २४ ॥ ४३ ।। पुण्डरीकिणी सुसीमा, शुभापुरी रत्नसंचया ज्ञेया । चतुष्कत्रिके महापुरी, रिष्टा तथाभद्दिलपुरश्च ॥ ४२ ॥ पुण्डरीकिणी खङ्गिपुरी, तथा सुसीमा च वीतशोका च । चंपा तथा कौशाम्बी, राजगृहमयोध्याऽहिच्छत्रा ॥ ४३ ।। वजनाह १ विमलवाहण २, विउलबल ३ महाबला ४ अइबलो ५ य । अवराइओ य ६ नंदी ७, पउम ८ महापउम ९ पउमा १० य ॥४४॥नलिणीगुम्मो ११ पउमो-त्तरो अ १२ तहपउमसेण १३ पउमरहा १४ । दढरह १५ मेहरहाविअ १६, सीहावह १७ धणवई चेव १८ ॥ ४५ ॥ वेसमणो १९ सिरिवम्मो २०, सिद्धत्थो २१ सुप्पइट्ट २२ आणंदो २३ । नंदण २४ नामा पुचि, पढमो चक्की निवा सेसा ॥४६॥ वज्रनाभविमलवाहन-विपुलबलमहाबला अतिबलश्च । अपराजितश्च नन्दी, पद्मोमहापद्मपद्मौ च ॥ ४४ ॥ For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १२ ) नलिनीगुल्मः पद्मोत्तरश्च तथा पद्मसेनपद्मरथौ । दृढरथमेघरथावपि, सिंहावहोधनपतिश्चैव ॥ ४५ ॥ वैश्रमणः श्रीवर्मा, सिद्धार्थः सुप्रतिष्ठ आनन्दः । नन्दननामा पूर्वे, प्रथमञ्चकी नृपाः शेषाः ॥ ४६ ॥ वजसेणो १ अरिदमणो २, संतो ३ विमलवाहणोअ तहा । सीमंधर ५ पिहिआसव ६, अरिदमण ७ जुगंधरगुरू अ ८ । ४७ ॥ सवजगाणंदगुरू ९, सत्थाहो १० वज्रदत्त ११ वजनाहो १२ । तह सवगुत्तनामो १३, चित्तरहो १४ विमलवाहणओ १५ ।। ४८ ।। घणरह १६ संबर १७ तह सा-हुसंवरो १८ तह य होइ वरधम्मो १९ । तह य सुनंदो २० नंदो २१, अइजस २२ दामोअरो अ २३ पुट्टिलओ २४ ॥ ४९ ॥ वज्रसेनोऽरिदमनः, संभ्रान्तोविमलवाहनश्च तथा । सीमन्धरः पिहिताश्रवोs - रिदमनो युगन्धरगुरुश्च ॥ ४७॥ सर्वजगदानन्दगुरुः, सस्ताघोवज्रदत्तवज्रनाभौ । तथा सर्वगुप्तनामा, चित्ररथोविमलवाहनकः ॥ ४८ ॥ घनरथः संबरस्तथा, साधुसंवरस्तथाऽस्ति वरधर्मः । तथा च सुनन्दानन्दोऽ-तियशा दामोदरश्चपोट्टिलकः ॥ ४९ ॥ पढमो १ दुवालसंगी, सेसा इकारसंगसुत्तधरा २४ । पढम १ चरमेहिं २ पुट्ठा, जिणहेऊ वीस ते अ इमे ॥ ५० ॥ For Private And Personal Use Only प्रथमोद्वादशाङ्गी, शेषा एकादशाङ्गसूत्रधराः । प्रथमचरमाभ्यां स्पृष्टा - जिनहेतवोविंशतिस्ते चेमे ॥ ५० ॥ Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१३) अरिहंत १ सिद्ध २ पवयण ३, गुरु ४ थेर ५ बहुस्सुए ६ तवस्सीसु ७ । वच्छल्लयाइ एसिं, अभिक्खनाणोवओगे ८ अ ॥५१॥ दंसण ९ विणए १० आव-स्सएअ ११ सील १२ बए १३ निरइआरो। खणलव १४ तव १५ च्चियाए १६, वेयावच्चे १७ समाही अ॥५२॥ अपुचनाणगहणं १८, सुअभत्ती १९ पवयणे पभावणया २० । सेसेहिं फासिया पुण, एगं दो तिन्नि सव्वे वा ॥ ५३ ॥ अर्हत्सिद्धप्रवचन-गुरुस्थविरबहुश्रुततपस्विषु । वत्सलतया हि तेषु, अभीक्ष्णज्ञानोपयोगे च ॥ ५१ ॥ दर्शनविनयावश्यके, शीलव्रते निरतिचारः । क्षणलवतपस्त्यागे, वैयावृत्त्ये समाधिश्च ॥ ५२ ॥ अपूर्वज्ञानग्रहणं, श्रुतभक्तिः प्रवचने प्रभावनका । शेषैः स्पृष्टाः पुन-रेको द्वौ त्रयः सर्वे वा ॥ ५३ ॥ सबढे १ तह विजयं, २ सत्तमगेविजयं ३ दुसु जयंतं ४-५ । नवमं ६ छटुं गेवि-जयं ७ तओ वेजयंतंच ८॥५४ आणय ९ पाणय १० अच्चुअ ११, पाणय १२ सहसार १३ पाणयं १४ विजयं १५ । तिसु सबट्ट १८ जयंतं १९, अवराइअ २० पाणपंचेव २१ ॥ ५५ ॥ अवराइअ २२ पाणयगं २३ पाणंयग २४ मिमेअ पुवभवसग्गा ॥ धम्मस्स १५ मज्झिमाउं, सेसाणुकोसयं २३ तदिमं ॥ ५६ ॥ For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१४) सर्वार्थ तथा विजयं, सप्तमप्रैवेयकं द्वयोर्जयन्तम् । नवमं षष्ठं अवे-यकं ततो वैजयन्तञ्च ॥ ५४ ।। आनतप्राणताच्युत-प्राणतसहस्रारप्राणतं विजयम् । त्रिषु सर्वार्थजयन्त,-मपराजितप्राणतं चैव ॥ ५५ ॥ अपराजितप्राणतकं, प्राणतकमिमे च पूर्वभवस्वर्गाः । धर्मस्य मध्यमायु-स्तदिदं शेषाणामुत्कृष्टम् ॥ ५६ ॥ तित्तीसं १ तित्तीसं २, गुणतीसं ३ दुसु तितीस ४-५ इगतीसं ६ । अडवीसं ७ तित्तीसं ८. गुणवीसं ९ वीस १० बावीसं ११ ॥ ५७॥ वीस १२ द्वारस १३ वीसं १४, बत्तीसं १५ कमेण पंचसु तितीसं २० । वीस २१ तितीसं २२ वीसं २३, वीसयरा २४ पुवभवआउं ।। ५८ ॥ पूर्वभवायुः ॥१३॥ त्रयस्त्रिंशत्रयस्त्रिंश-देकोनत्रिंशद्वयोस्त्रयस्त्रिंशदेकत्रिंशद्अष्टाविंशतिस्त्रयस्त्रिंश-देकोनविंशतिर्विशतिविंशतिः ॥ ५७ ॥ विंशतिरष्टादशविंशति-त्रिंशत्क्रमेण पञ्चसु त्रयस्त्रिंशत् । विंशतिस्त्रयस्त्रिंशदिशति-विंशतिः सागराःपूर्वभवायुः ॥ ५८ ॥ बहुलासाढचउत्थी, १ सुद्धावइसाहतेरसी कमसो २ । फग्गुण अट्ठमि ३ वयसा-ह चउत्थि ४ सावणि य बीयाअ ५॥५९।। बहुलाषाढचतुर्थी, शुद्धा वैशाखत्रयोदशी क्रमशः । फाल्गुनाऽष्टमी वैशा-ख चतुर्थी श्रावणद्वितीया च ॥ ५९॥ माहस्सकसिण छट्ठी ६, भद्दट्टमि चित्तमासपंचमिआ ८ । फग्गुणनवमी ९ वइसा-ह छट्टि १० तहजिट्ट छट्ठीअ११॥६०॥ For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १५ ) माघस्य कृष्णषष्ठी, भाद्राष्टमी चैत्रमास पञ्चमिका । फाल्गुननवमी वैशाख पष्ठी तथा ज्येष्ठषष्ठीच ॥ ६० ॥ जिमि सुद्धनवमी १२, तत्तो वइसाहबारसी सुद्धा १३ । सावणकसिणा सत्तमि १४, विसाहसिय १५ भद्दवे कन्हा । ६१ । ज्येष्ठस्यशुद्धनवमी, ततो वैशाखद्वादशी शुद्धा । श्रावणकृष्णा सप्तमी, वैशाखसिता भाद्रपदकृष्णा ॥ ६१ ॥ सावणकसिणा नवमी १७, फग्गुणसियवीअफग्गुणचउत्थी १९ | सावणि २० अस्सिणपूनिम २१, कत्तिय बहुला दुवालसिआ || २२ ॥ ६२ ॥ श्रावणकृष्णा नवमी, फाल्गुनसितद्वितीया फाल्गुनचतुर्थी । श्रावणाऽऽश्विनपूर्णिमा, कार्त्तिक कृष्णा द्वादशिका ॥ ६२ ॥ असिआ चित्तचउत्थी २३, असाढसिय छट्टि २४ चवणमासाई । इत्थन्नत्थवि पयडं, अभणिअमहिगारओ नेयं ॥ ६३ ॥ असिता चैत्रचतुर्थी, अषाढसितषष्ठी च्यवनमासादि । इत्थमन्यत्राऽपि प्रकट - मभणितमधिकारतोज्ञेयम् ॥ ६३ ॥ भूयभविस्सजिणाणं, पुवणुपुद्दीइ वट्टमाणाणं । पच्छाणुपुवियाए, कल्लाणतिहीउ अन्नुन्नं ॥ ६४ ॥ भूतभविष्यज्जिनानां, पूर्वाऽनुपूर्व्या वर्त्तमानानाम् । पश्चानुपूर्व्या यास्ताः, कल्याणतिथयोऽन्योऽन्यम् ॥ ६४ ॥ For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६ ) उत्तरसाढा १ रोहिणि २, मिअसीस ३ पुणवसू ४ महा ५ चित्ता ६ । वइसाह ७ णुराहा ८ मूल ९ पुव १० सवणो ११ सयभिसा य १२ ।। ६५ ।। उत्तरभद्दव १३ रेवइ १४, पुस १५ भरणि १६ कत्तिया य १७ रेवह अ १८ । अस्सिणि १९ सवणो २० अस्सिणि २१, चित्त २२ विसाहु २३ तरा २४ रिक्खा || ६६ ।। च्यवननक्षत्राणि । उत्तरापाढा रोहिणी, मृगपीर्शपुनर्वसू मघा चित्रा । विशाखाऽनुराधामूलं, पूर्वाश्रवणशतभिषा च ॥ ६५ ॥ उत्तराभाद्रपदोरेवती, पुष्योभरणी कृत्तिका च रेवती च । अश्विनी श्रवणमश्विनी, चित्रा विशाखोत्तरा ऋक्षाः ||६६॥ धणु ( १ ) वसह ( २ ) मिहुण (३) मिहुणो ( ४ ), सीहो (५) कन्ना ( ६ ) तुला (७) अली (८) चेव । धणु ( ९ ) धणु (१०) मयरो (११) कुंभो ( १२ ), दुसु मीणो (१३-१४) कक्कडो ( १५ ) मेसो (१६ ) ॥ ६७ ॥ विस (१७) मीण १८ मेस १९ मयरो २०, मेसो २१ कन्ना २२ तुला २३ य कन्ना २४ य । इअ चवण रिक्खरासी, जम्मेदिक्खाऍ नाणे वि ।। ६८ । च्यवनराशयः ॥ धनवृषभौ मिथुनमिथुन, सिंहः कन्या तुला अलिश्चैव । धनधनमकराः कुंभो -द्वयोर्मीनः कर्कटो मेष: ॥ ६७ ॥ वृषमीनमेषमकरा - मेषः : कन्या तुला च कन्या च । इमे च्यवनर्क्षराशयो - जन्मनि दीक्षायां ज्ञानेऽपि ॥ ६८ ॥ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १७ ) चुवेला निसिअद्धं, जिणाण २४ एमेव एगसमयमि । चुइमासाइ वियारो, भर हेरवसु सव्वे ॥ ६९॥ च्युतिवेला निशार्द्धं, जिनानामेवमेवैकसमये । च्युतिमासादिविचारो - भरतैरवतेषु सर्वेषु 11 & 8 11 गय १ वसह २ सीह ३ अभिसे-य ४ दाम ५ ससि ६ दिणयरं ७ झयं ८ कुंभं ९ । पउमसर १० सागर ११ विमा - णभवण १२ रयणा १३ ऽग्ग १४ सुविणाई || ७० ॥ गजवृपभसिंहाऽभिषेका-दाम शशिदिनकरा ध्वजः कुम्भः । पद्मसरः सागरविमा-न भवनरत्नाऽग्नयः स्वप्नाः ॥ ७० ॥ नरयउवट्टाण इहं, भवणं सग्गच्चुयाण उ विमाणं । वीरुसहसेसजणणी, नियंसु ते हरिवसहगयाई ॥ ७१ ॥ नरकोद्वृत्तानामिह, भवनं स्वर्गाच्च्युतानां तु विमानम् । वीरर्षभशेषजननी, नियमात्तान्हरिवृषभगजादीन् ॥ ७१ ॥ दुनरयकष्पगिविज्जा, हरी अ १ तिनरयविमाण एहिं जिणा २ । पढमा चक्कि ३ दुनरया, बला ४ चउसुरेहिं चक्कि ३ बला ४ /७२ For Private And Personal Use Only द्विनरककल्पमैवेयकाद्, हरयस्त्रिनरकविमाने भ्योजिनाः । प्रथमाञ्चक्रिणो द्विनरकाद्-बलास्तुर्यसुरेभ्यश्चक्रिवलाः ॥ ७२ ॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जिणचक्कीण य जणणी, निति चउदस गयाइ वरसुमिणे । सग १ चउ २ ति ३ इगाई ४ हरि १-बल २ पडिहरि ३ मंडलि अ ४ माया ॥ ७३ ॥ ( स्वप्रानि ) जिनचक्रिणाश्च जननी, नियमाञ्चतुर्दशगजादिवरस्वप्नान् । सप्त चतुरुयेकादीन् , हरिबलप्रतिहरिमण्डलिकमाता ।। ७३ ॥ पढमस्स पिया इंदा, सेसाणं जणय सुविणसत्थविऊ । अट्ठविआरिंसु सुहे, सुविणे चउदस जणणिदिट्टे ॥ ७४ ।। प्रथमस्य पिता इन्द्राः, शेषाणां जनकाः स्वप्नशास्त्रविदः । अर्थेन व्यचारयन् शुभान , स्वप्नांश्चतुर्दश जननीदृष्टान ॥७४॥ दु २ चउत्थ ४ नवम ९ बारस १२-तेरस १३ पनरस १५ सेसगब्भठिई । मासा अड ८ नव ९ तदुवरि, उसहाइ कमेणिमे दिवसा ॥ ७५ ॥ . द्विचतुर्थनवमद्वादश-त्रयोदशपञ्चदशशेषगर्भस्थितिः । मासा अष्टनव तदुपरि, ऋषभादौ क्रमादिमे दिवसाः ॥७५॥ चउ १ पणवीसं २ छद्दिण ३, अडवीसं ४ छच्च ५ छचि ६ गुणवीसं ७ । सग ८ छबीसं ९ छ १० च्छ य ११, वीसि १२ गवीसं १३ छ १४ छव्वीसं १५ ।। ७६ ॥ चतुः पञ्चविंशतिषदिना-न्यष्टाविंशतिः षटूचषट्चैकोनविंशतिः। सप्तषइविंशतिःषट्पट्च, विशतिरेकविंशतिः षट् षड्विंशतिः ।७६। For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९ ) छ १६ प्पण १७ अड १८ सत्त १९ ट्ठ य २०, अठ्ठ २१ ट्ठ २२ छ २३ सत्त २४ हुंतिगब्भदिणा । इत्तो उसहाइ जिणा-ण जम्ममासाह वृच्छामि ॥ ७७ ॥ षट्पवाट सप्ताSष्ट च, अष्टाऽष्टषट् सप्त भवन्ति गर्भदिनानि । इतोवृषभादिजिनानां, जन्ममासादि वक्ष्यामि ॥ ७७ ॥ चित्तबहुलट्ठमी १ सिअ - माहट्ठमि २ मग्गचउदसी ३ माहे । सिअबिअ ४ वहसाहदुमि ५, कत्तिअगे कसिण बारसिआ । ७८ । चैत्रबहुलाष्टमी - माघाष्टमी मार्गचतुर्दशी माघे । सितद्वितीया वैशाखाष्टमी, कार्त्तिकके कृष्णद्वादशिका || ७८ ॥ जिसिअ ७ पोसकसिणा ८, य बारसी मग्गपंचमी चेव । कसिणा य माहवारसि १०, फग्गुणचारसि ११ चउसिआ १२ ॥ ज्येष्ठसिता पौषकृष्णा, च द्वादशीमार्गपञ्चमी चैव । कृष्णाच माघद्वादशी, फाल्गुनद्वादशी चतुर्दशिका ॥ ७९ ॥ माहस्स सुद्धतइया, १३ तह वइसाहम्मि तेरसी कसिणा । १४ माहसितइय १५ जिट्टे, कसिणा तेरसि १६ विसाह - चउद्दसिआ १७ ॥ ८० ॥ माघस्य शुद्धतृतीया, तथा वैशाखे त्रयोदशी कृष्णा । माघसिततृतीया ज्येष्ठे, कृष्णा त्रयोदशी वैशाखचतुद्देशिका |८०| For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २० ) सियमग्गदसमि १८ गारसि १९, बहुलट्ठमि जिट्ठ २० सावणे मासे २१ । सावणसियपंचमि २२ पो - सकसिणदसमि २३ सियचित्ततेरसिया २४ ॥ ८१ ॥ जन्ममासादिः || Acharya Shri Kailassagarsuri Gyanmandir सितमार्गदशम्येकादशी, बहुलाष्टमी ज्येष्ठश्रावणे मासे । श्रावणसितपञ्चमी पौष, कृष्णादशमी सितचैत्रत्रयोदशिका ॥ ८१ ॥ वेला २२ रिक्खा ३३ रासी २४, पुविं भणिया इहावि विनेया, संखिजकालरूवे, तइयरयंते उसहजम्मो ॥ १ ॥ ८२ ॥ वेला ऋक्षाणि राशयः, पूर्वं भणिता इहाऽपि विज्ञेयाः । संख्येयकालरूपे, तृतीयारकान्ते ऋषभजन्म ।। ८२ ।। अजियस्स चउत्थारय-मज्झे २ पच्छद्धि संभवाईणं १७| तस्संति अराईणं २४, जिणाण जम्मो तहा मुक्खो ॥ ८३ ॥ अजितस्य चतुर्थारक - मध्ये पश्चार्द्ध संभवादीनाम | तस्यान्तेऽरादीनां, जिनानां जन्म तथा मोक्षः ॥ ८३ ॥ " सुसमसुसमा य १ सुसमा दुसम सुसमाय ४ । दुसमा य ५ णुस्सप्पिणी छ अरा ॥ ८४ ॥ २ सूसमदुसमा य ३ दुसमदुसमा ६ - वसप्पि - सुषमसुषमा च सुषमा, सुषमदुःषमा च दुःषमसुषमा च । दुःषमा च दुःषमदुःपमा, - ऽवसर्पिण्युत्सर्पिणीषडरकाः ॥ ८४ ॥ सागरको डाकोडी, चउ १ ति २ दु ३ इग ४ समदुचत्तसहस्रेणा । वाससहसे गवीसा ५, इगवीस ६ कमा छ अरयमाणं ।। ८५ ॥ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१ ) सागरकोटा कोट्य-श्चतुखिद्वयेकसमद्विचतुःसहस्रोना । वर्षसहस्रैकविं शति - रेकविंशतिः ः क्रमात् षडरकमानम् ||८५|| जिनाऽरकाः ॥ २५॥ जंमाउ इगुणनउई - पक्खनियाउयमियं अरयसेसं । पुरिमंतिमाण नेयं, तेण हिअमिमं तु सेसाणं ॥ ८६ ॥ जन्मत एकोननवति - पक्ष निजायुर्मित मर्कशेषम । प्रथमान्तिमयोर्ज्ञेयं, तेनाऽधिकमिदं तु शेषाणाम् ॥ ८६ ॥ अजियस्स अरयकोडी - लक्खा पन्नास १ वीस २ दस ३ एगा ४ । कोडिसहसदस ५ एगो ६, कोडिसय ७ कोडिदस ८ एगा ॥ ८७ ॥ अजितस्यारककोटी - लक्षाः पञ्चाशद्विशतिदशैका । कोटिसहस्रदशैका, कोटिशतं कोटिदशैका ।। ८७ ।। बायाल सहस्त्रणं, इअ नवगे अट्ठगे पुणो इत्तो । पणसट्ठि लक्खचुलसी, सहसहिअं होइ वरिसाणं ||८८|| द्विचत्वारिंशत्सहस्रोन- मितिनव केऽष्टके पुनरितः । पञ्चषष्टिलक्षचतुरशिति - सहस्राधिकं भवति वर्षाणाम् ॥ ८८ ॥ अयरसयं १ छायाला २, सोलस ३ सग ४ तिन्नि ५ पलिअपायतिगं ६ | पलियस्स एगुपाओ ७, वरिसाणं कोडिसहसो य ८ ।। ८९ ॥ For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२ ) अतरशतं षट्चत्वारिंशत् , षोडशसप्तत्रीणि पल्यपादत्रिकम् । पल्यस्यैकपादो-वर्षाणां कोटिसहस्रश्च ॥ ८९ ॥ तिसु चुलसिसहस्सहिया, १ पणसट्टि २ इगारपंच लक्खा य ३ । चुलसीसहसा १ तो स-ड्ददुसय २ पासस्स अरसेसं ३ ॥९० ॥ ( जन्मारकशेषकालः ) त्रिषु चतुरशीतिसहस्राधिकाः, पश्चषष्टिरेकादश पञ्चलक्षाश्च । चतुरशीतिसहस्राणि ततः, सार्द्धद्विशते पार्श्वस्यारशेषम् ।। ९० ॥ दुसु कोसला १-२ कुणाला ३, दुसु कोसल ४-५ वच्छ कासि ७ पुछो अ ८ । सुन्न ९ मलय १० सुन्नं ११ गा १२, पंचाला १३ कोसला १४ सुन्नं १५ ॥ ९१ ॥ तिसु कुरु १८ विदेह १९ मगहा २०, विदेह २१ कोसट्ट २२ कासि २३ तह पुवो २४ । देसा इमे जिणाणं, जम्मस्स इमाओ नयरीओ ॥ ९२॥ द्वयोः कोशलाकुणालौ, द्वयोः कोशला वच्छः काशी पूर्वश्च । शून्यमलयशून्याङ्गाः, पश्चालाः कोशलाः शून्यम् ॥ ९१ ॥ त्रिषु कुरवो विदेहमगधा-विदेहकुशातःकाशी तथा पूर्वः। देशा इमे जिनानां, जन्मन इमा नगर्यः ॥ ९२ ॥ इक्खागभूमि १ उज्झा २, सावत्थी ३दोसु उज्झ ४-५ कोसंबी ६ । वाणारसि ७ चंदपुरी ८, कायंदी ९ भदिलपुरं १० च ।। ९३ सीहपुर ११ चंप १२ कंपि-ल्ल १३ उज्झ १४ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २३ ) रयणपुर १५ ति गयपुर १८ मिहिला १९ । रायगिह २० मिहिल २१ सोरिय-पुर २२ वाणारसिअ २३ कुंडपुरं २४ ॥ ९४ ॥ जन्म नगर्यः ॥ २८॥ इक्ष्वाकुभूभ्ययोध्या, श्रावस्तीद्वयोरयोध्या कौशाम्बी । वाराणसी चन्द्रपुरी, काकन्दी भदिलपुरश्च ॥ ९३ ॥ सिंहपुरं चम्पा काम्पिल्या-ऽयोध्या रत्नपुरंत्रिषु गजपुरं मिथिला। राजगृहं मिथिला सौ-यपुरं वाणारसी च कुण्डपुरम् ॥९४ ॥ मरुदेवि १ विजयदेवी २, सेणा ३ सिद्धत्थ ४ मंगल ५ सुसीमा ६ । पुहवी ७ लक्खण ८ रामा ९, नंदा १० विण्हू ११ जया १२ सामा १३ ॥ ९५ ॥ सुजसा १४ सुब्बय १५ अइरा १६, सिरि १७ देवि १८ पभावई य १९ पउमवई २० । वप्पा २१ सिवा य २२ वामा २३, तिसलादेवी अ २४ जिणमाया ।। ९६ ॥ इति जिनजनन्यः ॥ २९॥ मरुदेवी विजयदेवी, सेना सिद्धार्था मङ्गला सुसीमा। पृथ्वी लक्ष्मणा रामा, नन्दा विष्णुर्जया श्यामा ॥ ९५ ॥ सुयशाः सुव्रताऽचिरा, श्रीदेवी प्रभावती च पद्मावती । वप्रा शिवा च वामा, त्रिशलादेवी च जिनमातरः॥ ९६ ॥ नाही १ जियसत्तु २ जिया-रि ३ संवरो ४ मेह ५ धर ६ पइट्ठनिवो ७ । महसेण ८ सुगिव ९ दढरह १०, विण्हू ११ वसुपुज १२ कयवम्मो १३॥ ९७॥ सिहसेण १४ For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २४ ) माणु १५ विससे-ण १६ सूर १७ सुदरिसण १८ कुंभय १९ सुमित्तो २० । विजओ २१ समुद्दविजया २२ 5-ससेण २३ सिद्धत्थ २४ जिणपिअरो ॥ ९८ ॥ जिनजनकाः ।। नाभिर्जितशत्रुर्जितारिः, संवरो मेघो धरः प्रतिष्ठनृपः । महसेन सुग्रीव दृढरथा-विष्णुर्वसुपूज्यः कृतवर्मा ॥ ९७ ॥ सिंहसेन भानुविश्वसेनाः, सूरः सुदर्शनः कुम्भः सुमित्रः । विजयः समुद्रविजयो-ऽश्वसेनः सिद्धार्थो जिनपितरः ॥ ९८ ॥ अट्ठ जणणीउ सिद्धा, नाही १ नागेसु सत्त ईसाणे । अट्ठ य सणकुमारे, माहिंदे अट्ट पिअरो य ।। ९९ ॥ वीरस्स पढमपिअरो, देवाणंदा अ उसभदत्तो। सिद्धापच्छिमपिअरो, पुण पत्ता अच्चुए वावि ॥ १०० ।। अष्टजनन्यःसिद्धा-नाभिर्नागेषु सप्त ईशाने । अष्ट च सनत्कुमारे, माहेन्द्रेऽष्टपितरश्च । वीरस्य प्रथमपितरौ, देवानन्दा चर्षभदत्तश्च । सिद्धौ पश्चिमपितरौ, पुनः प्राप्तावच्युते वाऽपि ॥ १०॥ मेरुअह १ उड्डलोया २, चउदिसिरुअगाउ ५ अट्ठ पत्ते। चउविदिसि ७ मज्झरुयगा ८, इइंति छप्पनदिसि कुमरी ॥१०॥ मेरोरधऊर्ध्वलोका-चतस्रोदिग्रुचकादष्ट प्रत्येकम् । चतस्रोविदिङ्मध्यरुचका-दागच्छन्ति षट्पञ्चाशहिक्कुमार्यः।१०१॥ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २५ ) संवट्ट १ मेह २ आयं - सगा य ३ भिङ्गार ४ तालियंटा य ५ । चामर ६ - जोई ७ रक्खं ८, करेंति एवं कुमारीओ । १०२ । संवर्त्तमेघादर्शकां-श्च भृङ्गार तालवृन्तञ्च । चामरं ज्योती रक्षां कुर्वन्त्येतानि कुमार्यः ।। २ ।। १०२ ।। भुवणिंद वीस २० नंतर पहू दुतीसं च ३२ चंदसूरा दो २ । कप्पसुरिंदा दस १० इअ, हरिचउसट्ठिति जिणजम्मे ॥ १०३ ॥ भुवनेन्द्रा विंशतिर्व्यन्तर- द्वात्रिंशञ्च चन्द्रसूर्यौ द्वौ कल्पसुरेन्द्रादशेति, हरयश्चतुःषष्टिर्यन्ति जिनजन्मनि ॥ १०३ ॥ 1 पडिरूवपंचरूवं- क ठवणण्हाणंगरागपूयाई । वत्थाहरणअमयरस, - अट्ठाहियमाइ हरिकिच्चं ॥ १०४ ॥ प्रतिरूपपञ्चरूपाऽ-ङ्कस्थापनाङ्गरागपूजादि । वस्त्राभरणाऽमृतरसा - ष्टाह्निकमादि हरिकृत्यम् ॥ १०४ ॥ गोयमगुत्ता हरिवं - स संभवा नेमिसुवया दो वि । कासवगोत्ता इक्खा - गुवंसजा सेस बावीसं ॥ १०५ ॥ गौतमगोत्रौ हरिवंश - संभवौ नेमिसुत्रतौ द्वावपि । काश्यपगोत्रा ईक्ष्वाकुवंशजाः शेषा द्वाविंशतिः ॥ १०५ ॥ उसो १ अजिओ २ संभव ३, अभिनंदण ४ सुमइ ५ सुप्पह ६ सुपासो ७ । चंदपह ८ सुविहि ९ सीयल १०, सिजंसो ११ वासुपुजो अ १२ विमल १३ ॥ १०६ ॥ For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २६ ) मणंतइ १४ धम्मो १५, संती १६ कुंथू १६ अरो अ १८ मल्ली अ १९ । मुणिसुव्वय २० नमि २१ नेमी २२, पासो २३ वीरो २४ अ जिणनाम ॥ १०७ ॥ ऋषभोऽजितःसंभवो,-ऽभिनन्दनःसुमतिःसुप्रभः [पद्मप्रभः]सुपार्थः। चन्द्रप्रभः सुविधिः शीतलः, श्रेयांसो वासुपूज्यश्च ॥ १०६ ॥ विमलोऽनन्तजिद्धर्मः, शान्तिःकुन्थुररश्च मल्लिश्च । मुनिसुव्रतोनमिनेमी, पार्थो वीरो जिननामानि ॥ १०७ ॥ वयधुरवहणा उसहो, उसहाइमसुविणलंछणाओ अ १ । रागाइ अजिअ अजिओ, न जिया अक्खेसु पिउणंबा २ ॥१०८॥ व्रतधुरवहनावृषभ-ऋषभादिमस्वप्नलाञ्छनाञ्च १ । रागाद्यजितोऽजितो-न जिताऽक्षेषु पित्राऽम्बा २ ॥ १०८ ॥ सुह अइसयसंभवओ, तइओ भुवि पउरसस्स संभवओ ३॥ अभिनंदिजइ तुरिओ, हरीहि हरिणा सया गन्भे ४ ॥१०९॥ शुभाऽतिशयसंभव-स्तृतीयोभुवि प्रचुरसस्यसंभवतः ३ । अभिनन्द्यते तुरीयो-हरिभिर्हरिणा सदा गर्भे ४ ॥ १०९ ॥ सयमवि सुहमइभावा, अंबाइविवायभंगओ सुमई ५। अमलत्ता पउमपहो, पउमपहाअंकसिजडोहलओ ६ ॥ ११० ॥ स्वयमपि सुमतेर्भावा-दम्बा या विवादभङ्गतःसुमतिः ५। अमलत्त्वात्पद्मप्रभः, पद्मप्रभाऽकशय्यादोहदतः ६ ॥ ११०॥ For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २७ ) सुहपासो अ सुपासो, गम्भे माऊइ तणुसुपासत्ता ७। सिअलेसो चंदपहो, ससिपहझयपाणडोहलओ ८॥१११॥ शुभपार्श्वश्वसुपार्थो-गर्भे मातुस्तनोः सुपार्श्वत्वात् । ७ । सितलेश्यश्चन्द्रप्रभः, शशिप्रभाध्वजपानदोहदतः ८ ॥ १११ सुहकिरिआए सुविहो, सयं पि जणणी वि गब्भकालम्मि।९। जयतावहरो सियलो, अंबाकरफाससमिअपिउदाहो १०॥११२॥ शुभक्रियया सुविधिः, स्वयमपि जनन्यपि गर्भकाले ९ । जगत्तापहरःशीतलो-ऽम्बाकरस्पर्शशमितपितृदाहः १० १११२ । सेयकरो सिज्जंसो, जणणीए देविसिजअक्कमणा । ११। सुरहरिवनहिं पुजो, पिउसमनामेण वसुपुजो १२ ॥१३॥ श्रेयस्करः श्रेयांसो-जनन्या देवोशय्याऽऽक्रमणात् ११ । सुरहरिवसुभिःपूज्यः, पितृसमनाम्ना वासुपूज्यः १२ ॥ ११३ ॥ विमलो दुहा गयमलो, गब्मे मायावि विमलबुद्धितणू। १३॥ नाणाइअणंतत्ता-गंतो शंतमणिदामसुमिणाओ।१४। ॥११४॥ विमलोद्विधा गतमलो-गर्भमाताऽपिविमलबुद्धितनुः १३ । ज्ञानाद्यनन्तत्त्वा-दनन्तोऽनन्तमणिदामस्वप्नतः १४ ॥ ११४ ॥ धम्मसहावा धम्मो, गन्भे मायावि धम्मिआ अहिअं। १५ । संतिकरणाउ संती, देसे असिवोवसमकरणा । १६ । ११५॥ For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २८ ) धर्मस्वभावाद्धर्मो - गर्भे माताऽपि धार्मिकाऽधिकम् १६ । शान्तिकरणाच्छान्ति-देशेऽशिवोपशमकरणात् (१६) ।। ११५ ॥ कुंथुत्ति महीइ ठिओ, भूमीटिअर यणधूभसुविणाओ । १७ । साइवुड्डिकरणा, अरो महारयणअरसुविणा १८ ॥ ११६ ॥ कुन्थुरितिमह्यां स्थितो-भूमिस्थितरत्नस्तूपस्वप्रतः १७ | वंशादि वृद्धिकरणा - दरो महारत्नाकरस्वप्नात् १८ ।। ११६ ॥ मोहाईमल्लजया, मल्ली वरमल्लसिजडोहलओ १९ । मुणिसुवओ जहत्था - भिहो तहंबावि तारिसीग मे २० ॥ ११७ ॥ मोहादिमल्लजया-मलिर्बरमाल्यशय्यादोहदत: १८ । मुनिसुव्रतो यथार्थाऽ-भिधस्तथाम्बाऽपि तादृशी गर्भे १९ ॥ ११७ ॥ रागाइनामणेणं, गब्भे पुररोहिनामणाउ नमी २१ । दुरिअतरुचक्कनेमी, रिट्ठमणीनेमिसुविणाओ ॥ २२ ॥ ११८ ॥ रागादिनामनेन, गर्भे पुररोधिनामनान्नमिः २१ । दुरिततरुचक्रनेमी - रिष्टमणिने मिस्वप्नतः २२ ।। ११८ ।। भावाण पासणेणं, निसिजणणीसप्पपासणा पासो २३ । नाणाधणकुलाई-ण वणो वद्धमाणो य ॥ २४ ॥ ११९ ॥ भावानां दर्शनेन, निशि जननी सर्पदर्शनात् पार्श्वः २३ । ज्ञानादिधनकुला - दीनां वर्द्धनो वर्द्धमानश्च २४ ॥ ११९ ॥ For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २९ ) अहवा भावारिजया, वीरो दुट्ठसुरवामणीकरणा २४ । सामनविसेसेहिं, कमेण नामत्थदारदुगं ॥ १२० ॥ अथवा भावारिजया - द्वीरोदुष्टसुरवामनीकरणात् २४ । सामान्यविशेषाभ्यां क्रमेण नामार्थद्वारद्विकम् ॥ १२० ॥ गो १ गय २ हय ३ कवि ४ कुंचा ५ - रत्तपउम ६ सत्थिया ७ ससी ८ मयरो । ९ सिखिच्छ १० खग्गि ११ महिसा १२, वराह १३ सेणा अ वजंच १५ ।। १२१ ॥ हरिणो १६ छगलो १७ नंदा-वत्त १८ कलस १९ कुम्भ २० नीलउप्पलया २१ । संख २२ फणीसर २३ सीहा २४, जिणोरुटिअरोमलञ्छणयां । १२२ ।। गोगजहयक पिक्रौञ्चा - रक्तपद्मस्वस्तिकौ शशी मकरः । श्रीवत्सखङ्गिमहिषा - वराहः सेनश्वव ॥ १२१ ॥ हरिण: छागोनन्दा - वर्त्तः कलशकूर्मनीलकमलानि । शंखफणीश्वर सिंहा- जिनोरुस्थित रोमलाञ्छनानि ॥ १२२ ॥ इग १ पण २ नव ३ य सुपासे, पासे फणतिन्नि १ सग २ इगार ३ कमा । फणिसिजासुविणाओ १, फणिंदभन्तीह २ नन्नेसु ॥ १२३ ॥ एक पच नव च सुपार्श्वे, पार्श्वेफणास्त्रयः सप्तैकादशक्रमात् । फणीन्द्रशय्यास्वप्नात्, फणीन्द्रभक्त्या नान्येषु ॥ १२३ ॥ For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३० ) अट्टत्तरो सहस्सो, सव्वेसिं लक्खणाइ देहेसु । मइसुअओहि ति नाणा, जाव गिहे पच्छिमभवाओ।१२४॥ अष्टोत्तरं सहस्रं, सर्वेषां लक्षणानि देहेषु । मतिश्रुतावधि ज्ञानत्रय, यावद् गृहे पश्चिमभवतः ॥ १२४॥ पउमवसुपुज्ज रत्ता, ससिसुविही सेअ नेमिमुणि काला ॥ मल्ली पासोनीला, कणयनिहा सोल सेसजिणा ||१२५॥ पद्मवासुपूज्यौ रक्तौ, शशिसुविधी श्वेतौ नेमिमुनी कालौ । मल्लिपावौं नीलौ, कनकनिभाः षोडश शेषजिनाः ॥ १२५ ॥ सव्वसुरा जइ रूवं, अंगुट्ठपमाणयं विउविजा । जिणपायंगुटुं पइ, न सोहए तं जहिंगालो ॥ १२६ ।। गणहरआहारअणु-त्तरा य जाव वणचकिवासुबला । मंडलिया जा हीणा, छठाणगया भवे सेसा ॥ १२७ ॥ सर्वसुरा यदि रूप,-मङ्गुष्ठप्रमाणकं विकुर्वेयुः । जिनपादाङ्गुष्ठं प्रति, न शोभते तद्यथाऽङ्गारः ॥ १२६ ॥ गणधराऽहारकाऽनु-त्तराश्च यावद्वयन्तरचक्रिवासुबलाः । माण्डलिका यावद् हीनाः, षट्स्थानगता भवेयुः शेषाः ॥ निवईहिं बला बलिणो, कोडिसिलुक्खेवसत्तिणो हरिणो । तहुगुणबला चक्की, जिणा अपरिमिअबला सव्वे ॥१२८॥ For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३१ ) हरिसंसयछेयत्थं, वीरेणं पयडिअं बलं निययं । मेरुगिरिकपणेणं, हेउअभावा न सेसेहिं ॥१२९ ॥ नृपतिभ्यो बला बलिनः, कोटिशिलोत्क्षेपशक्तयोहरयः । तद्विगुणबलाश्चक्रिणो-जिना अपरिमितबलाः सर्वे ॥१२८ ॥ हरिसंशयच्छेदार्थ, वीरेण प्रकटितं बलं निजकम् । मेरुगिरिकम्पनेन, हेत्वभावान्न शेषैः ॥ १२९ ॥ पणधणुसय १ पन्नट्ठसु ८, दस पणसु ५ पणट्ठसु अ ८ धणुहहाणी । नवकर २३ सत्तुस्सेहो २४,आयंगुलवीससय सन्चे २४ ॥ १३० ॥ उत्सेधांगुलदेहमानं ४९-आत्मांगुलदेहमानं च ५० पञ्चशतधनुः पञ्चाशदष्टसु, दशपञ्चसु पञ्चाष्टसु च धनुर्हानिः। नवकरसप्तोत्सेधा-वात्माङ्गुलविंशतिशतमिताः सर्वे ॥ १३० ॥ चउधणुवारंसदुगं, उसहायंगुलपमाण अंगुलयं । ते उसहो वीससयं, बारंगुलहाणि जा सुविही ॥ १३१ ॥ वीसंसदुअंगुलहा-णि जाव णंतो तयद्ध जा नेमी । सगवीसंसा पासो, वीरिगवीसंस पन्नासा ॥ १३२ ॥ [ प्रमाणाङ्गुलदेहमानम् ] चतुर्धनुदिशांशद्विक,-मृषभात्मांगुलं प्रमाणाङ्गुलम् । ते ऋषभोविंशतिशतं, द्वादशाङ्गुलहानिर्यावत्सुविधिः ॥१३१॥ विंशत्यंशद्वयङ्गुलहानि-र्यावदनन्तं तदद्धं यावन्नेमिः। सप्तविंशत्यंशाः पार्यो-वीर एकविंशत्यंशाःपञ्चाशाः ।१३२॥ For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३२ ) स सिसुणो अमयं, तो उत्तरकुरुफले गिहे उसहो । सेसा उ ओयणाई, भुंजिंसु विसिडमाहारं ।। १३३ ।। सवेसिं वयगहणे, आहारो उग्गमाइपरिसुद्धो । मल्लिनेमिं मुत्तुं, तेसि विवाहो अ भोगफला ॥ १३४ ॥ सर्वे शिशवोऽमृतं, तत उत्तरकुरुफलैर्गृहे ऋषभः । शेषास्तु-ओदनादि, बुभुजिरे विशिष्टमाहारम ।। १३३ ।। सर्वेषां व्रतग्रहणे, आहार उद्गमादिपरिशुद्धः । मल्लिनेमिं मुक्त्वा, तेषां विवाहच भोग्यफलात् ॥ १३४ ॥ वीस १ द्वारस २ पनरस ३, सडूदुवालस ४ दसेव ५ सडसगा ६ । पण ७ अड्डाइयलक्खा ८, पुव्वसहसपन्न ९ पणवीसं १० ।। १३५ || समलक्खा इगवीसं ११, द्वार १२ पनर १३ सड्ड सत्त १४ सङ्गृदुगं १५ | तो सहसा पणवीसा १६, पउण उवीस १७ इगवीसं १८ ।। १३६ ।। वासस्यं मल्लिजिणे १९, पणसयरी २० पंचवीस २१ तिनि सया २२ । बासाइँ तीस २३ तीसं २४, कुमरत्तं अह निवइकालो ॥१३७॥ विंशत्यष्टादशपञ्चदश, सार्द्धद्वादश दशैव सार्द्धसप्त । पञ्चार्द्धद्विलक्षाणि, पूर्वसहस्रपञ्चाशत्पञ्चविंशतिः ॥ १३५ ॥ समलभैकविंश-त्यष्टादशपञ्चदशसार्द्धसप्तसार्द्धद्विकम् । ततः सहस्रपञ्चविंशतिः, पादोन चतुर्विंशतिरेकविंशतिः ॥ १३६ ॥ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३३ ) वर्षशतं मल्लिजिने, पञ्चसप्ततिः पञ्चविंशतिस्त्रीणिशतानि । . वर्षाणि त्रिंश-त्रिंशत् , कुमरत्वमथनृपतिकालः ॥ १३७ ।। तेसट्टिपुत्वलक्खा १, तिपन्न २ चउचत्त ३ सड्ढछत्तीसं ४ । गुणतीस५सड्डइगवीस ६, चउदस ७सड्डछ ८ अद्ध ९द्धं १०११३८ त्रिषष्टिपूर्वलक्षाणि, त्रिपञ्चाशञ्चतुश्चत्वारिंशत्सार्द्धषट्त्रिंशत् । एकोनत्रिंशत्सा?कविंशति-श्चतुर्दश सार्द्धषडर्डाऽर्द्धम् ॥ १३८॥ अजियाओ जा सुविही, पुवंगा ताविमेहिया नेया ९ । ग १ चउ २ अड ३ बारस ४, सोल ५ वीस ६ चउवीस ७ अडवीसा ८ ॥ १३९ ॥ अजिताद्यावत्सुविधिः, पूर्वाङ्गानि तावदिमान्यधिकज्ञेयानि । एकचतुरष्टद्वादश-षोडशविंशतिचतुर्विंशत्यष्टाविंशतयः । १३९ । तो समलक्ख दुचत्ता १२, तो सुन्नं तीस १३ पनर १४ पंच तओ १५ । सहस पणवीस १६ तत्तो, पउणचउवीस १७ इगवीसं १८ ॥ १४० ॥ ततःसमलक्षा द्विचत्वारिंशत् , ततःशून्यं त्रिंशत्पञ्चदश पञ्च ततः। सहस्रपञ्चविंशति-स्ततःपादोनचतुर्विंशतिरेकविंशतिः ॥ १४० ॥ सुन्न १९ पनर २० पण २१ तत्तो, ति सुन्न २४ रजं च चकिकालो वि । संतीकुंथुअराणं, सेसाणं नत्थि चकित्तं ॥ १४१ ।। ( राज्यकालः ५५ चक्रित्वकालः ॥ ५६ ॥) For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३४ ) शून्यं पञ्चदशपञ्चतत - त्रिशून्यं राज्य चक्रिकालोऽपि । शान्तिकुन्ध्वराणां, शेषाणां नास्ति चक्रित्वम् ॥ १४१ ॥ बंभंमि किन्हराई - अंतरठियनवविमाणवत्थवा । अट्ठयराऊ भव्वा, लोयंतसुरा इअभिहाणा ॥ १४२ ॥ ब्रह्मणि कृष्णराज्य - न्तरस्थितनव विमानवास्तव्याः । अष्टसागरायुर्भव्या-लोकान्तसुरा इत्यभिधानाः ॥ १४२ ॥ सारस्सय माइच्चा, वहि वरुण गद्दतोय तुसिआ य । farare अगवा, रिट्ठा बोहिंति जिणनाहे For Private And Personal Use Only ॥ १४३ ॥ ॥ १४३ ॥ सारस्वता आदित्या- वन्हिवरुणगदतोय तुषिताश्च | अव्याबाधाssग्नेया-रिष्टा बोधन्ति जिननाथान् दिणि दिति जिणा कणगे - गकोडि अड लक्ख पायरासं जा । तं कोडितिसय अडसी, असीइलक्खा हवइ वरिसे ॥१४४॥ दिने ददति जिना: कनकैक - कोट्यष्टलक्षाः प्रातराशं यावत् । तत्कोटित्रिशतमष्टाशीति-रशीतिलक्षा भवति वर्षे ॥ १४४ ॥ जम्मं व मासपक्खा, नवरं सुवयस्स सुद्धफग्गुणिओ । नमिवीराण वयंमी, कसिणा आसाढमग्गसिरा ।। १४५ ॥ जन्मवन्मासपक्षाः- परन्तु सुव्रतस्य शुद्ध फाल्गुनिकः । नमिवीरयोर्व्रते, कृष्णावाषाढमार्गशीर्षौ ॥ १४५ ॥ अट्ठमि ९ नवमी २ पुन्निम, ३ दुदसि ४ नवमि ५ तेरसी तिगं ८ छड्डी ९ । बारसि १० तेरसि ११ पनरसि १२, Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३५ ) चउत्थि १३ चउदसिअ १४ तेरसीआ १५ ॥ १४६ ॥ चउदसि १६ पंचमि १७ गारसि १९, बारसि अ २० नवमि २१ छट्ठी अ २२ । एगारसि २३ दसमि २४ तिहि, वयंमि उडुरासिपुवं व ॥ १४७ ॥ अष्टमी नवमी पूर्णिमा, द्वादशी नवमी त्रयोदशी त्रिके षष्ठी । द्वादशी त्रयोदशी पञ्चदशी, चतुर्थी चतुर्दशी च त्रयोदशी ॥१४६॥ चतुर्दशी पञ्चम्येकादशी, द्वादशी च नवमी षष्ठी च । एकादशी दशमी तिथि-व्रत उडुराशयः पूर्वमिव ॥ १४७ ॥ कुमरत्ते पढमवए, वसुपुजो मल्लिनेमि पासो य । वीरो वि अ पवइया, सेसा पच्छिमवयंमि निवा ॥ १४८ ॥ कुमरत्वे प्रथमवयसि, वासुपूज्योमल्लिनेमीपार्श्वश्च । वीरोऽपि च प्रव्रजिताः, शेपाः पश्चिमवयसि नृपाः ।। १४८ ।। सुमइस्स निच्चभत्तं, मल्लीपासाण अट्ठमो आसि । वसुपुजस्स चउत्थं, वयंमि सेसाण छट्टतवो ॥१४९ ॥ सुमतेनित्यभक्तं, मल्लीपार्श्वयोरष्टममासीत् । वासुपूज्यस्य चतुर्थं, व्रते शेषाणां पष्ठतपः ॥ १४९ ॥ सिबिया सुदंसणा सु-प्पभा य सिद्धत्थ अत्थसिद्धा य । अभयंकरा य निव्वुई-करा मणोहर मणोरमिया ॥ १५० ॥ सूरपहा सुक्कपहा, विमलपहा पुहवि देवदिन्ना य । सागरदत्ता तह ना-गदत्त सबट्ट विजया य ॥१५१ ॥ For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तह वेजयंतिनामा, जयंति अपराजिया य देवकुरू । बारवई अ विसाला, चंदपहा नरसहसवुज्झा ॥१५२ ॥ शिबिका सुदर्शना सु-प्रभा च सिद्धार्थाऽर्थसिद्धा च । अभयङ्करा च निवृत्तिकरी, मनोहरा मनोर मिका च ।। १५०॥ सूरप्रभा, शुक्रप्रभा, विमलप्रभा पृथ्वी देवदिन्ना च । सागरदत्ता तथा ना-गदत्ता सर्वार्था विजया च ।। १५१ ॥ तथा वैजयन्ती नामा, जयन्त्यपराजिता च देवकुरुः। द्वारवती च विशाला, चन्द्रप्रभा नरसहस्रोह्याः ॥ १५२ ॥ वसुपुजो छसयजुओ, मल्ली पासो अ नरतिसयसहिया । चउसहसजुओ उसहो; इगु वीरो सेस सहसजुया ॥१५३॥ वासुपूज्यः षट्शतयुतो-मल्लिःपार्श्वश्चनरत्रिशतसहितः चतुःसहस्रयुत ऋषभ-एकोवीरःशेषाःसहस्रयुताः ॥ १५३ ॥ नेमी बारवईए; सेसा जम्मणपुरीसु पवइआ । सिद्धत्थवणे उसहो, विहारगेहमि वसुपुजो ॥१५४ ॥ तह वप्पगाइ धम्मो, नीलगुहाए अ सुव्वयजिणिंदो । पासो अ आसमपए, वीरजिणो नायसंडंमि ॥७५५ ॥ सेसा सहसंबवणे, निक्खंता सोगतरुतले सवे ।। कयपंचमुट्ठिलोआ, उसहो चउमुट्टिकयलोओ ॥१५६ ॥ नेमिरवत्यां, शेषा जन्मपुरीषु प्रव्रजिताः ।। सिद्धार्थ वने ऋषभो-विहारगेहे वासुपूज्यः ॥१५४ ॥ For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३७ ) तथा वप्रगायां धर्मो - नीलगुहायाञ्च सुत्रतजिनेन्द्रः । पार्श्वश्चाश्रमपदे, वीरजिनो ज्ञातखण्डे ॥ १५६ ॥ ॥ १५७ ॥ शेषाः सहस्राम्रवने, निष्क्रान्ता अशोकतरुतले सर्वे । कृतपञ्चमुष्टिलोचा - ऋषभश्चतुर्मुष्टिकृतलोचः सुमईसि अंसमली- नेमीपासाण दिक्ख पुण्हे | सेसाण पच्छिमण्हे, जायं च चउत्थमणनाणं " सुमतिश्रेयांसमलि - नेमिपार्श्वानां दीक्षा पूर्वाह्न । शेषाणां पश्चिमाहे, जातं च चतुर्थमनोज्ञानम् सक्को अ लक्खमुलं, सुरद्सं ठबई सवजिणखंधे । वीरस्स वरिसमहियं, सयावि सेसाण तस्स ठिई ॥ १५८ ॥ शक्रश्च लक्षमूल्यं, सुरदृष्यं स्थापयति सर्वजिनस्कन्धे । वीरस्य वर्षमधिकं, सदापि शेषाणां तस्य स्थितिः ।। १५८ ।। ॥ १५७ ॥ ।। १५५ ॥ उसहरस य इक्खुरसो, सेसाणं पारणंमि परमन्नं । तं वरिसेणुसहस् य, सेसजिणाणं तु बीअदि ऋषभस्य चेक्षुरसः, शेषाणां पारणे परमान्नम् । तद्वर्षेणर्पभस्य च, शेषजिनानान्तु द्वितीयदिने सेअपुरं रिट्ठपुरं, सिद्धत्थ महापुरं च धन्नकडं । तह वद्धमाण सोमण - समंदिरं चेव चक्कपुरं For Private And Personal Use Only ॥ १५९ ॥ हत्थणपुरं अउज्झा, सावत्थी तह अउज्झ विजयपुरं । बंभत्थलं च पाडलि-संडं तह पउमसंडं च ॥ १६० ॥ ॥ १५९ ॥ ॥ १६१ ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ३८ ) रायपुरं तह मिहिला, रायगिहं तह य होइ वीरपुरं । बारवई कोयकडं, कुल्लागं पारणपुराइं ॥१६२ ॥ हस्तिनापुरमयोध्या, श्रावस्ती तथाऽयोध्याविजयपुरम् । ब्रह्मस्थलं पाटलिखण्डं, तथा पद्मखण्डञ्च ॥ १६० ॥ श्वेतपुरंरिष्टपुरं, सिद्धार्थमहापुरं च धान्यकडम् तथा वर्द्धमानसौमनस्य, मन्दिरं चैव चक्रपुरम् ॥ १६१ ॥ राजपुरं तथा मिथिला, राजगृहं तथा च भवति वीरपुरम् । द्वारवती कोपकटं, कुल्लागं पारणपुराणि ॥ १६२ ॥ सिजंस बंभदत्तो, सुरिंददत्तो अइंददत्तो अ। पउमो अ सोमदेवो, महिंद तह सोमदत्तो अ ॥१६३ ॥ पुस्सो पुणवमू तह, नंद सुनंदो जओ अ विजओ अ । तत्तो अ धम्मसीहो, सुमित्त तह वग्घसीहो अ ॥ १६४ ॥ अवराइअ विससेणो-अ वंभदत्तो अ दिन्न वरदिन्नो । । । धन्नो बहुलो अ इमे, पढमजिणभिक्खदायारो ॥ १६५ ॥ श्रेयांसो ब्रह्मदत्तः, सुरेन्द्रदत्तश्चेन्द्रदत्तश्च । पद्मश्च सोमदेवो-महेन्द्रस्तथासोमदत्तश्च पुष्यः पुनर्वसुस्तथा, नन्दसुनन्दौ जयश्चविजयश्च । ततश्चधर्मसिंहः, सुमित्रस्तथा व्याघ्रसिंहश्च ॥१६४ ॥ अपराजितो विश्वसेनश्च, ब्रह्मदत्तश्च दिन्नवरदिन्नौ । धन्यो बहुलश्चेमे, प्रथमजिनभिक्षादातारः ॥ १६५ ॥ For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org " ( ३९ ) अ य तब्भवसिद्धा, सेसा तम्मि उ भवे व तइए वा । सिज्झिस्संति समासे, जिणाण पडिवन्नपचजा ॥ १६६ ॥ अष्टौ च तद्भवसिद्धाः, शेषास्तस्मिन्नेव भवे तृतीये वा । सेत्स्यन्ति सकाशे, जिनानां प्रतिपन्नप्रव्रज्याः ॥ १६६ ॥ पण दिवा जलकुसुमा-ण वुट्ठि वसुहार चेलउक्खेवो । दुंदुहिणी सुराणं, अहो सुदाणं ति घोसणया ॥ १६७ ॥ पञ्चदिव्यानि जलकुसुमा-नां वृष्टिर्वसुधारा चेलोत्क्षेपः । दुन्दुभिध्वनिः सुराणा - महो ? सुदानं त्रिघोषणया ॥ १६७ ॥ सङ्घदुवालसकोडी - सुवनबुट्टी य होइ उक्कोसा | लक्खा सड्ढदुवालस, जहन्निया होइ वसुहारा ॥ १६८ ॥ सार्द्धद्वादशकोटी – सुवर्णवृष्टिश्च भवत्युकृष्टा । लक्षाः सार्द्धद्वादश, जघन्यका भवति वसुधारा ॥ १६८ ॥ बारट्ठ छमास तवो, गुरु आइममज्झचरिमतित्थेसु । तेसि बहुभिग्गहा द-वमाइ वीरस्सिमे अहिआ ॥ १६९ ॥ द्वादशाऽष्टषट्मासास्तपो - गुर्वादिममध्यचरमतीर्थेषु । तेषां बह्रभिग्रहा द्रव्यादयो वीरस्येमेऽधिकाः अचियत्तुग्गहनिवसण, निच्चं वोसट्टकायमोणेणं । पाणीपत्तं गिहिवं - दणं अभिग्गहपणगमेअं अप्रीतिमद्गृहनिवसनं नित्यं व्युत्सृष्टकाय मौनेन । पाणिपात्रं गृहिवन्दनमभिग्रहपञ्चकमेतत् Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ।। १६९ ।। ॥ १७० ॥ ॥ १७० ॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४० ) आरियमणारिएसुं, पढमस्स य नेमिपासचरिमाणं । सेसाण आरिएसुं, छउमत्थत्ते विहारो अ ॥१७१ ।। आर्याऽनार्येषु, प्रथमस्य च नेमिपार्श्वचरमाणाम् ।। शेषाणामार्येषु, छद्मस्थत्वे विहारश्च वाससहस्सं १ बारस २, चउदस ३ अट्ठार ४ वीस ५ परिसाइं । मासा छ ६ नव ७ तिन्नि अ ८, चउ ९ तिग १० दुग ११ मिक्कग १२ दुगं च १३ ।। १७२ ॥ ति १४ दु १५ कग १६ सोलसगं १७, वासा तिनि अ १८ तहेव होरत्तं १९ । मासे कारस २० नवगं २१, चउपन्न दिणाइ २२ चुलसीई ।। २३ ॥ १७३ ॥ पक्खहियसड्ढबारस २४. वासा छउमत्थकालपरिमाणं । उग्गं च तवोकम्म, विसेसओ वद्धमाणस्स ।। १७४ ॥ वर्षसहस्रं द्वादश-चतुर्दशाऽष्टादशविंशतिवर्षाणि । मासाः षट् नव त्रयश्च, चतुत्रिकद्विकमेकद्विकं च ।। १७२ ॥ त्रिद्वथेकानिषोडश-वर्षाणि त्रीणि च तथैवाहोरात्रम् । मासैकादशनवकं, चतुष्पञ्चाशद्दिनान्यशीतिः ॥ १७३ ॥ पक्षाधिकसार्द्धद्वादश-वर्षाणिच्छद्मस्थकालपरिमाणम् । उग्रं च तपः कर्म, विशेषतो वर्द्धमानस्य ॥ १७४ ॥ वयदिणमेगं पुन्नं, छमासि बीअयं पणदिणूणं । नव चउमासिअ दुतिमा-सिअ अड्डाइजमासिआ दुन्नि ।१७५। For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४१ ) छ दुमासिअ दु दिवडय - मासिअ बारस तहेगमासी अ । बावत्तरद्वमासिअ, पडिमा बारट्ठमेहिं च ॥ १७६ ॥ दो चउ दस खमणेहिं निरंतरं भद्दमाइपडिमतिगं । दुसयगुणतीस छट्टा, पारणया तिसयगुणवन्ना ।। १७७ ।। व्रतदिनमेकं पूर्ण, पाण्मासिकं द्वितीयं पञ्चहिनोनम् । नव चातुर्मासिकानि, द्वेत्रिमासिके सार्द्धद्विमासिके द्वे ॥ १७५ ॥ द्विमासिकानि द्वे सार्द्ध - मासिके द्वादश तथैकमासिकानि । द्विसप्ततिरर्द्धमासिकानि, प्रतिमाद्वादशाष्ट्रमैश्च ॥ १७६ ॥ द्विचतुर्दशक्षपणै- र्निरन्तरं भद्रादिप्रतिमात्रिकम् । द्विशतैकोनत्रिंशच्छष्टानि, पारणकानि त्रिशतैकोनपञ्चाशत् । १७७ । वीरु १ सहाण २ माओ, अंतमुहुत्तं तहेव होरत्तं । उवसग्गा पासस्स य, वीरस्स य न उण सेसाणं ।। १७८ ॥ वीरर्षभयोः प्रमादो - ऽन्तर्मुहूर्तं तथैवाहोरात्रम् । उपसर्गाः पार्श्वस्य, वीरस्य च न पुनः शेषाणाम् ॥ १७८ ॥ फग्गुणिगारसि किण्हा सुद्धा एगारसी अ पोसस्स । कत्तियबहुला पंचमि, पोसस्स चउदसी धवला ॥ १७९ ॥ चित्ते गारसि पुन्निम, तह फग्गुण किन्हछट्ठिसत्तमिआ । सुद्धा कत्तिअतइआ, पोसंमि चउद्दसी बहुला ॥ १८० ॥ माहे मासि सि अबिअ, पोसे मासंमि धवलछट्ठी अ । वइसाहसामचउदसि, पोसे पुन्निम नवमि सुद्धा ॥ १८१ ॥ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सिअचित्ततइअ कत्तिअ-बारसि एगारसि अ मग्गसिरे । फग्गुणबारसि सामा, मग्गंमि इगारसी विमला ॥ १८२ ॥ आसोअमावसी चि-त्तबहुलचउत्थि विसाहसिअदसमी । केवलमासाइ इमे, भणिया पुवं व उडुरासी ॥१८३ ॥ फाल्गुनकृष्णैकादशी, शुद्धैकादशी च पौषस्य । कार्तिकबहुला पञ्चभी, पौषस्य चतुर्दशी धवला ॥ १७९ ॥ चैत्रैकादशी पूर्णिमा, तथा फाल्गुनकृष्णषष्ठी सप्तमिका । कार्तिकशुद्धतृतीया, पौषस्य चतुर्दशी बहुला ॥ १८० ॥ माघेऽमावास्या सितद्वितीया, पौषे मासे धवलपष्ठी । वैशाखश्यामचतुर्दशी, पौषे पूर्णिमा शुद्धनवमी ॥ १८१ ॥ श्वेता चैत्रतृतीया कार्तिक-द्वादश्येकादशी च मार्गशीर्षे । फाल्गुनश्यामा द्वादशी, मार्ग एकादशी विमला ।। १८२ ॥ आश्विनामावस्या चैत्र-बहुलचतुर्थी वैशाखसितदशमी । केवलमासादय इमे, भणिताः पूर्वमिवोडुराशयः ॥ १८३ ॥ वीरोसहनेमीणं, जंभिअबहि पुरिमताल उजिंते । केवलनाणुप्पत्ती, सेसाणं जम्मठाणेसु ॥ १८४ ।। वीरर्षभनेमीना, जंभिकाबहिः पुरिमतालउज्जयन्ते । केवलज्ञानोत्पत्तिः, शेषाणां जन्मस्थानेषु ॥ १८४ ।। उसहस्स य सगडमुहे, उजुवालिअनइतडंमि वीरस्स । सेसजिणाणं नाणं, उप्पन्नं पुण वयवणेसु ॥ १८५ ॥ For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४३ ) ऋषभस्य च शकटमुखे, ऋजुवालुकानदीतटे वीरस्य शेषजिनानां ज्ञान-मुत्पन्नं पुनव्रतवनेषु ॥ १८५ ॥ नग्गोह १ सत्तवन्नो २, साल ३ पिआलो ४ पियंगु ५ छत्ताहे ६ । सिरिसो ७ नागो ८ मल्ली ९, पिलुंख ११ तिंदुयग ११ पाडलया १२ ॥ १८६ ॥ जंबू १३ असत्थ १४ दहिव-न १५ नंदि १६ तिलगा य १७ अंबग १८ असोगो १९ । चंपग २० बउलो २१ वेडस २२, धाइअ २३ सालो अ २४ नाणतरू ॥ १८७॥ न्यग्रोधः सप्तपर्णः, शाल:प्रियालःप्रियंगुः छत्राभः । शिरीपोनागोमल्लीः, पिलुवतिन्दुकपाटलिकाः ॥ १८६ ॥ जम्ब्वश्वत्थदधिपर्ण-नन्दीतिलकाश्चाम्रकोऽशोकः । चम्पकबकुलौ वेतस-धातकीसालाश्च ज्ञानतरवः ॥१८७॥ ते जिणतणुवारगुणा, चेइअतरुणो वि नवरि वीरस्स | चेइअतरुवरि सालो, एगारसधणुहपरिमाणो ॥ १८८ ॥ ते जिनतनुद्वादशगुणा-श्चैत्यतरवोपि नवरं वीरस्य । चैत्यतरूपरि शाल-एकादशधनुःपरिमाणः ॥ १८८ ॥ अहमभत्तंमि कए, नाणमुसहमल्लिनेमिपासाणम् । वसुपुजस्स चउत्थे, सेसाणं छट्ठभत्ततवो ॥१८९॥ अष्टमभक्ते कृते, ज्ञानमृषभमल्लिनेमिपार्थानाम् । वासुपूज्यस्य चतुर्थे, शेषाणां षष्ठभक्ततपः ॥ १८९ ॥ For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ४४ ) नाणं उसहाईणं, पुण्हे पच्छिमहि वीरस्स । (ज्ञानवेला) ।। ९५ ।। सवेसिं पि अठारस, न हुंति दोसा इमे ते अ ॥ १९० ॥ " Acharya Shri Kailassagarsuri Gyanmandir ज्ञानमृषभादीनां पूर्वाह्नपश्चिमाह्नि वीरस्य || सर्वेषामप्यष्टादश, न सन्ति दोषा इमे ते च ॥ १९० ॥ पंचेव अंतराया, मिच्छत्तमनाणविरई कामो । हासछग रागदोसा, निदा द्वारस इमे दोसा ।। १९१ ।। पश्चैवान्तरया - मिध्यात्वाऽज्ञानमविरतिः कामः । हास्यादिषड्रागद्वेषौ, निद्राऽष्टादशेमे दोषाः ॥ १९१ ॥ हिंसाइतिगं कीला, हासाईपंचगं चउकसाया । मयमच्छरअन्नाणा, निद्दा पिम्मं इअ च दोसा ॥। १९२ ॥ हिंसादित्रिकंक्रीडा, हास्यादिपञ्चकं चतुष्कषायाः । मदमत्सरमज्ञानं, निद्राप्रेमेति च दोषाः ॥ १९२ ॥ जम्मप्पभिई चउरो, जिणाण इक्कार घाइकम्मखओ | सुरविहिअइगुणवीसं, चउतीसं अइसया उ इमे ॥ १९३ ॥ जन्मप्रभृतिचत्वारो - जिनानामेकादशघातिकर्मक्षयात् । सुरविहितैकोनविंशति-चतुस्त्रिंशदतिशयास्त्विमे ।। १९३ ।। सेअमलामयरहियं, देहं सुहगंघरूवसंजुत्तं । निविस्समवीभच्छं, गोखीरनिहं रुहिरमंसं ॥ १९४ ॥ स्वेदमलाऽऽमयरहितो- देह: शुभगन्धरूपसंयुक्तः । निर्वित्रमबीभत्सं, गोक्षीरनिभं रुधिरमांसम् ॥ १९४ ॥ For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४५ ) न य आहारनिहारा, अइसयरहिआण जंति दिट्ठिपहे । सासो अ कमलगंधो, इअ जम्मा अइसया चउरो । १९५ । न च आहारनिहारा - वतिशयरहितानां यातोदृष्टिपथे । श्वासश्च कमलगन्ध - एते जन्मनोऽतिशयाश्चत्वारः ॥ १९५ ॥ तिरिनरसुराण कोडा - कोडीओ मिंति जोयणमहीए ! सवसभासाणुगया, वाणी भामंडलं पिट्टे || १९६ ॥ तिर्यग्नरसुराणां कोटाकोट्योमान्ति योजनमह्याम् । " सर्वेषां भाषानुगता, वाणी भामण्डलं पृष्ठे ॥ १९६ ॥ रुयवइरईइमारी, डमरदुभिक्खं अवुडिअड्वुट्ठी | जोयणसए सवाए, न हुंति इअ कम्मखयजणिया ॥ १९७ ॥ रुजोवैरे तिमारी - डमरदुर्भिक्षमवृष्टिरतिवृष्टिः । योजनशते सपादे, न भवन्त्येते कर्मक्षयजनिताः ॥ १९७ ॥ पायारतिगमसोगो - सीहासण धम्मचक्कचउरुवा | छच्चत्चयचमरदुंदुहि-रयणझया कणयपउमाई ॥। १९८ ॥ पणवन्नकुसुमबुट्टी, सुगंधजलवुट्टि वाउ अणुकूलो | छ रिउ पण इंदियत्था - णुकूलया दाहिणा सउणा ॥ १९९ ॥ नहरोमाण अबुड्डी, अहो मुहा कंटया य तरुनमणं । सुरकोडिजहणेण वि, जिणंतिए इअ सुरेहिं कया ॥ २००॥ प्राकारत्रिकमशोकः, सिंहासनधर्मचक्रचतूरूपाणि । छत्रत्रयचामरदुन्दुभि-रत्नध्वजकनकपद्मानि ॥ १९८ ॥ For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४६ ) पञ्चवर्णकुसुमवृष्टिः, सुगन्धजलवृष्टिर्वायुरनुकूलः । षड्ऋतुपञ्चेन्द्रियार्था-अनुकूला दक्षिणाः शकुनाः ॥ १९९ ॥ नखरोम्णामवृद्धि-रधोमुखाःकण्टकाश्च तरुनमनम् । सुरकोटीजघन्येनाऽपि, जिनान्तिके एते सुरकृताः ॥२०॥ ते चउरो व अवाया-वगमाइसओ दुरंतघाइखया । नाणाइसओ पूआ-इसओ वयणस्सइसओ अ ॥ २०१॥ ते चत्वारो वाऽपायाऽ-पगमाऽतिशयो दुरन्तघातिक्षयात् । ज्ञानाऽतिशय: पूजा-ऽतिशयो वचनस्याऽतिशयश्च ॥२०१॥ वयणगुणा सग सदे, अत्थे अडवीस मिलिअ पणतीसं । हि मणुन्नं, जिणाण वयणं कमेण इमं ॥ २०२ ।। वचनगुणाः सप्त शब्दे-ऽर्थेऽष्टाविंशतिर्मिलिताःपञ्चत्रिंशत् । त्रिंशत् तैर्गुणैर्मनोज्ञं, जिनानां वचनं क्रमेणेदम् ॥ २०२ ।। वयणं सकारगभी-रघोसउवयारुदत्तयाजुत्तं । पडिनायकरं दक्खि-नसहिअमुवणीअरायं च ॥ २०३ ॥ वचनं संस्कृतगम्भीर-घोषोपचारोदात्ततायुक्तम् । प्रतिनादकरं दाक्षिण्य-सहितमुपनीतरागञ्च ॥ २०३ ॥ सुमहत्थं अवाहय-मसंसयं तत्तनिढि सिटुं । पच्छावुचियं पडिहय-परुत्तरं हिययपीइकरं ॥ २०४॥ अन्नुन्नसाभिकखं, अभिजायं अइसिणिद्धमहुरं च । ससलाहा परनिंदा-वजिअमपइन्नपसरजुअं ॥२०५ ।। For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४७ ) पयडक्खरपयवकं, सत्तपहाणं च कारगाइजु । ठविअविसेसमुआरं, अणेगजाई विचित्तं च ॥ २०६ ॥ परमम्मविब्भमाई,-विलंबवुच्छेयखेअरहिअं च । अदुअं धम्मत्थजुयं, सलाहणिज्जं च चित्तकरं ॥ २०७॥ सुमहार्थमव्याहत-मसंशयं तत्त्वनिष्ठितं शिष्टम् । प्रस्तावोचितप्रतिहत-परोत्तरं हृदयप्रीतिकरम् ॥ २०४ ॥ अन्योऽन्य साभिकांक्ष-मभिजातमतिस्निग्धमधुरञ्च । स्वश्लाघापरनिंदा-वर्जितमप्रकीर्णप्रसरयुतञ्च ॥ २०५ ॥ प्रकटाक्षरपदवाक्यं, सत्त्वप्रधानञ्चकारकादियुतम् । स्थापितविशेषमुदार-मनेकजातिविचित्रञ्च ॥२०६ ॥ परमर्मविभ्रमादि-विलंबव्युच्छेदखेदरहितञ्च । अद्भुतधर्मार्थयुतं, श्लाघनीयञ्चचित्रकरम् ॥ २०७ ॥ किंकिल्लि १ कुसुमवुट्ठी २, दिवज्झुणि ३ चामरा ४ ऽऽसणाइं च ५ । भावलय ६ भेरि ७ छत्तं ८, जिणाण इअ पाडिहेराई ८॥ २०८ ॥ कङ्केल्लिःकुसुमवृष्टि-दिव्यध्वनिश्चामराणि च । भावलयं भेरिः छत्रं, जिनानामिति प्रातिहार्याणि ॥२०८॥ तेवीसाए पढमे, बीए वीरस्स पुण समोसरणे । संघोपढमगणहरो, सुअं च तित्थं समुप्पन्नं ॥ २०९ ॥ For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४८ ) त्रयोविंशत: प्रथम, द्वितीये वीरस्य पुनः समवसरणे । संघः प्रथमगणधरः, श्रुतञ्च तीर्थं समुत्पन्नम् ॥ २०९ ।। इगतित्था जा तित्थं, बीअस्सुप्पज्जए अ ता नेयो । पुबिल्लतित्थकालो, दुसमंतं पुण चरमतित्थं ॥२१०॥ केवलिकालेण जुओ, इगस्स बीयस्स तेण पुण हीणो। अंतरकालो नेओ, जिणाण तित्थस्स कालो वि।। २११ ॥ उसहस्स य तित्थाओ, तित्थं वीरस्स पुवलक्खहियं । अयरेगकोडिकोडी, बावीससहस्सवासूणा ॥२१२ ।। एकतीर्थाद्यावत्तीर्थं, द्वितीयस्योत्पद्यते तावज्ज्ञेयः । पूर्वस्य तीर्थकालो-दुःषमान्तं पुनश्चरमतीर्थम् ॥ २१० ॥ केवलिकालेन युत-एकस्य द्वितीयस्य पुनहींनः । अन्तरकालो ज्ञेयो-जिनानां तीर्थस्य कालेऽपि ॥ २११ ॥ ऋषभस्य च तीर्थात्, तीर्थं वीरस्य पूर्वलक्षाधिकम् । सागरैककोटी कोटी, द्वाविंशतिसहस्रवर्षोना ॥ २१२ ।। इग १ इग २ तिगे ३ ग ४ तिग ५ इग, ६ इगंस इअ गारपलिअचउभागे । विति ने इअ पलिए, सुवि ७ हाइसु सत्ततित्थंते ।। २१३ ॥ एकैकत्रिकैकत्रिकैकेकांशा-इत्येकादशपल्यचतुर्थभागाः । ब्रुवन्त्यन्य इति पल्यानि, सुविध्यादीनां सप्ततीर्थान्ते ।२१३॥ For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४९ ) पुंडरीअ १ सीहसेणा २, चारूरू ३ वञ्जनाह ४ चमरगणी ५ । सुज ६ विदब्भो ७ दिन्नो ८, वराहओ ९ नंद १० कुच्छुभ ११ सुभूमा १२ ।। २१४ ।। मंदरु १३ जसो १४ अरिट्ठो १५, चक्काउह १६ संब १७ कुंभ १८ भिसओ अ १९ । मल्ली २० सुंभो २१ वरद-च २२ अञ्जदिनिं २३ दभूहगणी २४ ।। २१५ ॥ पुण्डरीकः सिंहसेन -चारुरूर्वज्रनाभचमरगणी । सुद्योतविदर्भदिन्ना-वराहकोनन्दकौस्तुभसुभूमाः मन्दरयशोऽरिष्टा- चक्रायुधशंबकुंभभिषजाश्च । महि: शुंभोवरदत्त - आर्यदिन्न इन्द्रभूतिगणिः ।। २१५ ।। बंभी १ फग्गुणि २ सामा ३, अजिआ ४ तह कासवी ५ रई ६ सोमा ७ । सुमणा ८ वारुणि ९ सुजसा १०, धारिणि ११ धरणी १२ धरा १३ पउमा १४ ॥ २१६ ॥ ॥ २१४ । अजसिवा १५ सुइ १६ दामिणि १७, रक्खिअ १८ बन्धुमह १९ पुप्फवइ २० अनिला २१ । जखदिन्न २२ पुप्फचूला २३, चंदणबाला २४ पवत्तणिया ॥ २१७ ॥ For Private And Personal Use Only ब्राह्मी फाल्गुनी श्यामा-जिता तथा काश्यपी रतिः सोमा । सुमना वारुणी सुयशा - धारिणी धरणी धरा पद्मा ।। २१६ आर्या शिवा श्रुतिर्दामिनी, रक्षिका बन्धुमती पुष्पवत्यनिला । यक्षदिन्ना पुष्पचूला, चन्दनबाला प्रवर्त्तिन्यः ॥ २१७ ॥ ४ Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सेअंस नंद सुजा, संखो उसहस्स नेमिमाईणं । सड्डिसुभद्दा महसु-व्वया सुनंदा य सुलसा य ॥ २१८ ॥ गणहरपवत्तिणीओ, पढमा भणिआ जिणाण सव्वेसिं । सड्ढा सड्ढी अ पुणो-चउण्ह सेसाणमपसिद्धा ॥२१९ ॥ श्रेयांस नंद सुद्योत-शंखा ऋषभनेम्यादीनाम् । श्राद्धी सुभद्रा महासु-व्रता सुनन्दा च सुलसा च ॥२१८॥ गणघर प्रवर्तिन्यः, प्रथमा भणिता जिनानां सर्वेषाम् । श्राद्धाः श्राद्धयश्च पुन-श्चतुर्णा शेषाणामप्रसिद्धाः ॥२१९ ॥ भरह १ सगर २ मिअसेणा, अ ३ मित्तविरिओ ४ अ सच्चविरिओ ५ अ ॥ तह अजिअसेणराया ६ दानविरिय ७ मघवराया ९ य ॥ २२० ॥ जुद्धविरिय ९ सीमंधर १०, तिविट्ठविण्हू ११ दुविठ्ठ १२ अ सयंभू १३ ॥ पुरिसुत्तमविण्हू १४ पुरि-ससीहु १५ कोणालयनिवो अ १६ ॥ २२१ ॥ निवइकुबेर १७ सुभूमा १८-ऽजिअ १९ विजयमहो अ २० चक्किहरिसेणो २१ ॥ कण्हो २२ पसेणई २३ से-णिओ २४ य जिणभत्तरायाणी ॥ २२२ ।। भरतः सगरोमृगसेन-श्च मित्रवीर्यश्च सत्यवीर्यश्च ।। तथाऽजितसेनराजो-दानवीर्योमघवराजश्च ॥ २२० ॥ For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ५१ ) युद्धवीर्यः सीमन्धर-स्त्रिपृष्ठविष्णुपृिष्ठश्च स्वयम्भूः ।। पुरुषोत्तमविष्णुः पुरुष-सिंहः कोणालकनृपश्च ॥ २२१ ॥ नृपतिकुबेरः सुभूमोऽ-जितोविजयमहश्च चक्रिहरिषेणः ॥ कृष्णः प्रसेनजित्श्रे-णिकश्च जिनभक्तराजाः ॥ २२२ ॥ वित्तीइ सड्डबारस, लक्खे पीईइ दिति कोडीओ॥ चक्की कणयं हरिणो, रययं निवई सहसलक्खे ॥ २२३ ॥ भत्तिविहवाणुरूवं, अन्ने वि अ दिति इब्भमाईया ॥ सोऊण जिणागमणं, निउत्तमणिउत्त एमुंवा ॥२२४ ॥ वृत्या सार्द्धद्वादश-लक्षाणि प्रीत्या ददति कोटीः ।। चक्रिणः कनकहरयो-रजतंनृपतयः सहस्रलक्षाणि ॥ २२३ ॥ भक्तिविभवानुरूप-मन्येपि ददतीभ्यादयश्च ।। श्रुत्वा जिनागमनं, नियुक्तानियुक्तेषु वा ॥२२४ ॥ जक्खा गोमुह महज-क्ख तिमुहजक्खेसतुंबरूकुसुमो। मायंग विजयअजिया, बंभो मणुएसर कुमारो ॥ २२५ ॥ छम्मुह पयाल किन्नर, गरुडो गंधवतह य जक्खिदो ॥ सकुबेर वरुणभिउडी, गोमेहोपासमायंगो ॥ २२६ ॥ यक्षा गोमुखो महायन-स्त्रिमुखो यक्षेशस्तुंबरुःकुसुमः ॥ मातंगो विजयोऽजितो-ब्रह्मा मनुजेश्वरः कुमारः ॥२२५ ॥ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ५२ ) षण्मुखः पाताल: किन्नरो, गरुडोगन्धर्वस्तथा च यक्षेन्द्रः ॥ सकुबेरोवरुणो भ्रकुटि - गमेधः पार्श्वोमातङ्गः ॥ २२६ ॥ देवीओचकेसरि १, अजिया २ दुरिआरि ३ कालि ४ महाकाली ५ ॥ अच्चुअ ६ संता ७ जाला ८, सुतारया ९ सोग १० सिरिखच्छा ११ ।। २२७ ।। पवरा १२ विजयं १३ कुस १४ प - नइत्ति १५ निव्वाणि १६ अच्चुया १७ धरणी १८ ॥ वइरु १९ दत्त २० गंधा - रि २१ अंब २२ पउमावई २३ सिद्धा २४ ॥ २२८ ॥ देव्यश्व क्रेश्वर्यजिता, दुरितारिः काली महाकाली ॥ अच्युता शान्ता ज्वाला, सुतारकाऽशोका श्रीवत्सा प्रवरा विजयाऽङ्कुशा, प्रज्ञप्ति निर्वाण्यच्युता धरणी ॥ वैरोट्या दत्तागान्धार्यम्बा पद्मावती सिद्धा चुलसीई १ पण नवई २, विहियसय ३ च ४ सय ५ ।। सगहियसउ ६ पण नवई ७, ठासी ९ गसि १० छसयरी ११ ।। २२९ ॥ ॥२२७॥ For Private And Personal Use Only ।। २२८ ।। सोलहियसयं तिणवइ ८ छावडी १२ सगवन्ना १३, पन्न १४ तिचत्ता १५ छतीस १६ पण तीसा १७ ॥ तित्तीस १८ ट्ठावीसा, १९ ठार २० सतरि २१ गार २२ दस २३ नवय २४ ॥ २३० ॥ गण गणहरसंख इमा, वीरस्स इगारगणहरा नवरं । चउदससया दुवन्ना, सबंके गणहरा हुंति ।। २३१ ॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ५३ ) चतुरशीतिः १ पञ्चनवति २- दूधिकशतं ३ षोडशाधिकशतं ४ च शतं ५ || सप्ताधिकशतं ६ पञ्चनवति ७ – स्त्रिनवति ८ रष्टाशीति ९ रेकाशीतिः १० षट्सप्ततिः ११ ।। २२९ ॥ षट्षष्टिः १२ सप्तपञ्चाशत् १३, पञ्चाशत् १४ त्रिचत्वारिंशत् १५ षट्त्रिंशत् १६ पञ्चत्रिंशत् १७ । त्रयस्त्रिंश १८ दृष्टाविंशति १९ - रष्टादशं २० सप्तदशैका २१ दश २२ दश २३ नवच २४ ॥ २३० ॥ गणगणधरसंख्यैषा, वीरस्यैकादशगणधरा नवरं ॥ चतुर्दशशतद्विपञ्चाश-सर्वाङ्के गणधरा भवन्ति ॥ २३९ ॥ चुलसिसहस १ तोलख्खा, इग २ दो ३ तिनेव ४ तिनिवीसा य ५ । तिन्नियतीसा ६ तिनिअ, ७ सङ्घदुगं ८ दुनि ९ इगलक्खो १० ॥ २३२ ॥ सहसा चुलसि ११ बिसत्तरि, १२ अडसट्टि १३ छसट्ठि १४ तहय चउसट्ठी ।। १५ वासट्ठि १६ सहि १७ पन्ना १८, चत्ता १९ तीसाय २० वीसाय २१ ॥ २३३ ॥ अट्ठार २२ सोल २३ चउदस २४, सहसा उसाइयाणमुणिसंखा || अट्ठावीसं लक्खा, अडयाल सहस्स सर्वके ॥२३४॥ चतुरशीति सहस्राणि ततोलक्षमेकं द्वेत्रीण्येव त्रीणि विंश तिच॥ त्रीणि च त्रिंशत् त्रीणि च-सार्द्धद्वे द्वे एकलक्षम् ॥ २३२ ॥ For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ५४ ) सहस्राणि चतुरशीतिर्द्विसप्तति-रष्टषष्टिः पषष्टिस्तथा च चतुःषष्टिः ॥ द्विषष्टिः षष्टिःपञ्चाशत् चत्वारिंशत् त्रिंशच विंशविश्व ॥ २३३ ॥ अष्टादश षोडश चतुर्दश - सहस्राणि ऋषभादीनां मुनिसंख्या || अष्टाविंशतिलक्षा-ण्यष्टचत्वारिंशत्सहस्राणि सर्वाङ्के ॥ २३४ ॥ " Acharya Shri Kailassagarsuri Gyanmandir संजइलक्खातिनिय १, तिनियतीसाय २ तिनिछत्तीसा ३ । छच्चयतीसा ४ पंचय, तीसा ५ चत्तारि - वीसाय ६ ।। २३५ ॥ चउरोतीसा ७ तिन्निअ, सीया ८ इगलक्ख वीस सहसहिओ ९ || लक्खो संजइ छगं १०, लक्खोतिसहस्स ११ लक्खोय १२ ।। २३६ ।। इगलक्खो अट्ठसया १३, सहसबिसट्ठी १४ बिस चउरसया १५ । इगसडि छसय १६ सट्ठी, छसया १७ सट्ठीअ १९ पणपन्ना १९ ।। २३७ || पन्न २० इग चत्त २१ चत्ता २२, अडतीस २३ छतीस २४ सहस सवग्गे । चउआललक्खसहसा, छायाला चउसया छहिया ।। २३८ ॥ संयतीनां त्रिलक्षं, त्रीणि च त्रिंशत् त्रीणि पत्रिंशत् । षट् च त्रिंशत् पञ्च च त्रिंशत् चत्वारि विंशतिश्च ॥ २३५ ॥ चत्वारि त्रिंशत् त्रीणिचा - शीतिरेकलक्षं विंशतिसहस्राधिकम् । लक्षं च संयतिषट्कं लक्षं त्रीणि सहस्राणि लक्षं च ।। २३६ ॥ : एकलक्षमष्टशतं सहस्राणि द्विषष्टिद्विषष्टिः चतुः शतम् । एकषष्टिः षट्शतं षष्टिः, षट्शतं षष्टिश्च पञ्च पञ्चाशत् ॥ २३७ ॥ For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ५५ ) पञ्चाशदेकचत्वारिंशत् चत्वारिंश-दष्टत्रिंशत् पत्रिंशत् सहस्राणि सर्वाङ्के ॥ चतुश्चत्वारिंशदक्षाणिषट् त्रिंशत् - सहस्र चतुःशत षडधिकानि ॥ २३८ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir बिंतिन्ने सुबिहाइसु, छसुतितिईंगईगइँगेर्ग लक्खुवरिं । कमसो असी असी वीस, छर्त्तिसहस्सा सया अट्ठ ॥ २३९ ॥ " बुवन्त्यन्ये सुविध्यादिषु षट्सु त्रीणित्रीण्येकैकमेकैकं लक्षोपरि । क्रमतोऽशीतिरशीति-विंशतिः, षट् त्रीणि सहस्राणि शतान्यष्ट २३९ उसहस्स तिन्निलक्खा, अजियाइ दुन्नि कुंथुमाएगो | तदुवरि कमेण सहसा, पण अडनउईअ तिणउई ।। २४० ।। अडसी इगसी छसयरि, सगवन्ना पंन्न तहइगुणतीसा । इगुणनवर इगुणासी, पनरसअडछचउ चत्तावा ॥ २४९ ॥ नव गुणासी चुलसी, तेसीअ बिसत्तरीअ सयरीअ । गुणहत्तरि चउसट्ठी, गुणसद्विसहस्रसड्डाणं ॥ २४२ ॥ ऋषभस्य त्रीणि लक्षा - ण्यजितादिषु द्वे कुन्थ्वादिष्वेकम् । तदुपरिक्रमेणसहस्राणि पञ्चाष्टनवतिस्त्रिनवतिः For Private And Personal Use Only ॥ २४० ॥ अष्टाशीत्येकाशीती षट् सप्ततिः, सप्त पञ्चाशत् पञ्चाशदथैकोनत्रिंशत् एकोननवतिरेकोनाशीतिः, पञ्चदशाऽष्टषट्चत्वारिचत्वारिंशद्वा २४१ नवत्ये कोनाशीतिचतुरशीति -- ख्यशीतिश्च द्विसप्ततिः सप्ततिश्च । एकोनसप्ततिश्चतुः षष्टि - रेकोनषष्टिः सहस्राणि श्राद्धानाम् ||२९२|| Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir लक्खा पण १ पण २ छच्चय, तिसु पंचय नवसु चउर नवसु तिगं । सड्डीण कमा तदुवरि, सहसा चउपन्न १ पणयाला २ ॥ २४३ ॥ छत्तीस ३ सत्तवीसा ४, सोलस ५ पण ६ तिनवईअ ७ इगनवई ८ । इगहत्तरि ९ अडवन्ना १०, अडयाल ११ छत्तीस १२ चउवीसा १३ ॥ २४४ ॥ चउदस १४ तेरस १५ तिनवइ १६, एगासीई १७ बिसत्तरी १८ सयरी १९ ॥ पन्न २० डयाल २१ छतीसा २२, गुणयाल २३ हारस २४ सहस्सा ॥ २४५ ॥ लक्षाः पञ्च पञ्चषट् च, त्रिषु पञ्च नवसु चत्वारि नवसु त्रीणि ।। श्राद्धीनां क्रमात्तदुपरि, सहस्राणि चतुष्पञ्चाशत् पञ्चचत्वारिंशत् ॥२४३॥ षट्त्रिंशत् सप्तविंशतिः, षोडष पञ्चत्रिनवतिश्चैकनवतिः। एकसप्ततिरष्टपञ्चाश-दष्टचत्वारिंशत् चतुर्विशतिः ।। २४४॥ चतुदेश त्रयोदशत्रिनवति-रेकाशीतिर्द्विसप्ततिः सप्ततिः ॥ पञ्चाशदष्टचत्वारिंशत् षत्रिंश-देकोनचत्वारिंशदष्टादश सहस्राणि ॥ २४५ ॥ पणपन्नलक्ख अडया-लीससहस्सा य सावया सवे । इगकोडी पण लक्खा, अडतीस सहस्ससड्डीओ ॥ २४६ ॥ पञ्चपञ्चाशल्लक्षाण्यष्ट-चत्वारिंशत्सहस्राणि श्राद्धाः सर्वे । एककोटीपञ्च लक्षा-ण्यष्टत्रिंशत्सहस्राणि श्राद्धयः ॥ २४६ ॥ उसहस्सवीससहसा १, वीसंबावीस वावि अजिअस्स २ पनरस ३ चउदस ४ तेरस ५, बारसि ६ ढारसदस ७ दस ८ तओअ॥२४७॥ पणसयरि ९ सयरि १० पणस-ट्टि ११ For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir __ ( ५७ ) सट्टि १२ पणपन्न १३ पन १४ पणयाला १५ ॥ तेआला १६ बत्तीसा १७, दुवीसवातोअ अडवीसं १८ ॥ २४८ ॥ बावीस १९ ठार २० सोलस २१, पणरस २२ दस १३ सगसयाइँ केवलिणो । सव्वग्गमेगलक्खो, छहत्तरीसहससयमेगं ॥२४९॥ ऋषभस्य विंशतिसहस्राणि, विशतिर्दा विंशतिर्वाप्यजितस्य । पञ्चदश चतुर्दश त्रयोदश, द्वादशैकादश दश ततश्च ॥ २४७ ॥ पञ्चसप्ततिस्सप्ततिः पञ्चषष्टिः, षष्टिः पश्चपञ्चाशत्पश्चाशत्पञ्च चत्वारिंशत् । त्रिचत्वारिंशद्वात्रिंशद् , द्वाविंशतिर्वाऽष्टाविंशतिः ॥२४८ ॥ द्वाविंशत्यष्टादश षोडश-पञ्चदश दश सप्तशतानि केबलिनः । सर्वाग्रमेकं लक्षं, षट्सप्ततिसहस्राणि शतमेकं ।। २४९ ॥ मणनाणि बारसहसा, सड्डसग सयाइँ सड्ड छसया वा ॥ तत्तोबारससहसा, पणसयपंचसयसड्ढा वा ॥ २५० ॥ बारसहस सड्ढसयं ३, एगारससहस छसयपंचासा ४ ॥ दशसहस सड्ड चउसय ५, तो दससहसा य तिनि सया ६॥ २५१ ॥ सड्ढा इगनवइसया ७, असीइ ८ पन्नत्तरीइ ९ पणसयरी १०॥ सट्ठी ११ सट्ठी १२ पणप-न १३ पन्न १४ पणयाल १५ चत्तसया १६ ॥ २५२ ॥ चत्तहिय तितीससया १७, इगवबहिया य पंचवीससया १८॥ सड्ढसतरसय १९ पनरस २०, बारस पन्नहिय सट्ठीवा २१ ॥ २५३ ॥ दश २२ सड्ढसत्त २३ पणसय २४, सबे मणनाणि एग लक्खा य ॥ पणयालीससहस्सा, पंचसया इगनवइअहिया ॥ २६४॥ For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ५८ ) मनोज्ञानिनो द्वादशसहस्राः, सार्द्धसप्तशतानि सार्द्धषट शतानि वा ॥ ततो द्वादशसहस्राः, पञ्चशतंपञ्चशतंसाढूवा २५० द्वादशसहस्राणि सार्द्धशत-मेकादशसहस्राणि षट्शतानि पञ्चाशत् । दशसहस्राणि सार्द्धचतुः शतानि, ततो दशसहस्राणि च त्रिशतानि ॥२५१॥ साकनवतिशता-न्यशीतिः पञ्चसप्ततिः पञ्चसप्ततिः। षष्टिः षष्टिः पञ्चपञ्चाशत् , पञ्चाशत्पञ्च चत्वारिंशत् चत्वारिंशत् ॥ २५२ ॥ चत्वारिंशदधिकत्रयस्त्रिंशत्शता-न्येकपञ्चाशदधिकपञ्चविंशतिशतानि ॥ सार्द्धसप्तदश शतानि पञ्चदश, द्वादशपश्वाशदधिका षष्टिा ॥ २५३ ॥ दशसार्द्धसप्तपञ्च शतानि, सर्वेमनोज्ञानिन एकलक्षं च । पञ्चचत्वारिंशत्सहस्राः, पञ्चशतान्येकनवत्यधिकाः ।। २५४ ।। अह ओहिनाणिनवई १, चउनवई २ छन्नवइ ३ अठाणवई ४ ।। एयाइँसयातिओ, इगार ५ दस ६ नव ७ अड ८ सहस्सा ॥ २५५ ॥ चुलसी ९ बिसयरि १० सट्ठी ११, चउपन्न १२ डयाल १३ तहयतेयाला १४ ॥ छत्तीसं १५ तीससया १६, पणविस १७ छवीस १८ बावीसा १९ ॥२५६ ॥ अट्ठार २० सोल २१ पनरस २२, चउदस २३ तेरससयाअवहिनाणी ॥ लक्खो तितीससहसा, चत्तारिसयाइंसबके ॥२५७॥ __अथावधिज्ञानिनोनवति-श्चतुर्णवतिः षण्णवतिरष्टनवतिः । एतानि शतानि तत-एकादश दशनवाष्टसहस्राणि ॥ २५५ ॥ चतुरशीति र्द्विसप्ततिः षष्टिः, चतुः पञ्चाशदष्टचत्वारिंशत् त्रिच For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ५९ ) त्वारिंशत् ।। षट्त्रिंशत् त्रिशतंच, पञ्चविंशतिः षड्विंशति द्वाविंशतिः ॥ २५६ ॥ अष्टादशषोडशपञ्चदश, चतुर्दश त्रयोदशशतान्यवधिज्ञा निनः [ः ॥ लक्षत्रयस्त्रिंशत्सहस्राणि चत्वारि शतानि सर्वाङ्के ॥ २५७॥ चउदस पुवीसड्डा - सगयाला १ सत्तवीसवीसहिआ २ । सडिगवीसं ३ पनरस ४, चउवीसं ५ तहतिवीससया ६ ।। २५८ | तीसहियवीस ७ वीसं ८, पनरस ९ चउदस्य १० तेर ११ बारसया १२ ॥ इक्कार १३ दस १४ नव १५ ट्ठय १६, छसयासयरा १७ छदसअहिआ १८ ।। २५९ ।। छच्चसयाअडसड्डा १९, पणद्ध २० पंचम २१ तओसयाचउरो २२ ॥ अध्धु २३ तिसय २४ सव्वे, चउतीससहस्स दुगहीणा ॥ २६० ॥ चतुर्दशपूर्विणः सार्द्धसप्तचत्वारिंशत् सप्तविंशतिविंशतिरधिका | सार्द्धकविंशतिः पञ्चदश, चतुर्विंशतिस्तथा त्रयोविंशतिशतानि ॥ २५८ ॥ त्रिंशदधिकविंशतिर्विंशतिः, पञ्चदश चतुर्दश त्रयोदश द्वादशशतानि || एकादशदशनवाष्टौ च षट्शतानिसप्ततिः दशाधिकानि ॥ २५९॥ षट्शतान्यष्टषष्टिः, पञ्चार्द्धपञ्चमंततः शतानि चत्वारि ॥ सार्द्धत्रीणि त्रिशतं सर्वे चतुस्त्रिंशत्सहस्राणि द्विहीनानि ॥ २६० ॥ J " वीससहस्सा छसया १, वीसंचउसय २ गुणीस अट्ठसया ३ ॥ इगुणीसठार चउसय ५, सोलट्ठसय ६ पनरतिसया ७ ।। २६१ ॥ चउदस ८ तेरस ९ बारस १०, एगारस ११ दस १२ नव १३ १४ सगसहसा १५, सड्डी १६ इगुवन्नसया For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६० ) १७, तिसयरि१८ गुणतीस १९ वीससया २० ॥२६२ ॥ पन्ना २१ पनरसि २२ गारस २३, सत्तसयाई ४ विउविलद्धिमुणी॥ सव्वेअडहिय दुसया, पणयाल सहस्स दो लक्खा २६३ - विंशतिसहस्राः षट्शतानि, विंशतिश्चतुःशतमेकोनविंशत्यष्टशतानि । एकोनविंशत्यष्टादश चतुःशतं,षोडशाष्टशतंपञ्चदशत्रिशतानि ॥ २६१ ॥ चतुर्दश त्रयोदशद्वादशै-कादशदशनवाष्टसप्तसहस्राः । पष्टिरेकपञ्चाशच्छतानि, त्रिसप्तत्येकोनत्रिंशद्विंशतिशतानि २६२ पञ्चाशत् पञ्चदशैकादश, सप्तशतानि वैक्रियलब्धिमुनयः । सर्वे ऽष्टाधिक द्विशते, पञ्चचत्वारिंशत्सहस्राणि द्वेलक्षे ॥ २६३ ॥ वाइमुणिबारसहसा, सडछसया य १ बार चउरसया २। बारसि ३ गारस ४ तह दस, चउसय सड्ढा छसड्डा वा ५ ॥ २६४ ॥ सय छन्नवई ६ चुलसी, ७ छसयरि ८ सट्ठी ९ डवन्न १० पन्नासं ११ । सगचत्त दुचत्तावा, १२ छत्तीस १३ दुतीस १४ अडवीसं १५ ॥ २६५ ॥ चउवीस १६ वीस १७ सोलस १८, चउदस १९ बारस २० दस २१ 8 २२ छ २३ चउरो २४ । सवंकम्मि उ लक्खो , छवीस सहसा य दुनि सया ॥ २६६ ॥ · वादिमुनयोद्वादशसहस्राः, सार्द्धषट्शतानिद्वादशचतुः शतानि ।। द्वादशैकादश तथा दश, सार्द्धचतुःशतानि सार्द्धघट्शतानि वा।२६४। शतानि षण्णवतिश्चतुरशीतिः, षट्सप्ततिः षष्टिरष्टपञ्चाशत् पञ्चाशत् । सप्तचत्वारिंशद् द्विचत्वारिंशद् वा, पत्रिंशद्वात्रिंशदष्टाविं For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६१ ) शतिः ॥ २६५ ॥ चतुर्विंशतिर्विंशतिः षोडश, चतुर्दशद्वादश दशाऽष्ट षट्चत्वारः । सर्वाङ्के तु लक्षं, षडविंशतिसहस्राणि च द्वे शते ॥ २६६ ॥ गणहर के वलिमणओ-हिपुविवेउविवाइणं संखं । मुनिसंखाए सोहिअ, नेआ सामन्नमुणिसंखा गणधर केवलिमनोऽवधि - पूर्विवैक्रियवादिनां संख्या । मुनिसंख्यातः शोधिता ज्ञेया सामान्यमुनिसङ्ख्या ॥२६७॥ एगूणवीस लक्खा, तह छासीई हवंति सहसाई । इगवन्ना अहियाई, सामन्नमुणीण सवग्गं ॥ २६८ ॥ For Private And Personal Use Only ॥ २६७ ॥ एकोनविंशतिलक्षा-स्तथा षडशीतिर्भवन्ति सहस्राणि । एकपञ्चाशदधिकानि, सामान्यमुनीनां सर्वाङ्कम् ॥ २६८ ॥ बावीससहसनवसय, उसहस्स अणुत्तरोववाइमुणी । मिस्स सोलपास - स्स बार वीरस्स अट्ठसया ॥ २६९ ॥ द्वाविंशतिसहस्राणि नवशतानि, ऋषभस्याऽनुत्तरोपपातिमुनयः । नेमे : पोडश पार्श्वस्य, द्वादश वीरस्याऽष्टशतानि ॥ २६९ ॥ ते सेसाणमनाया, सवेसि पन्नगाससीसकया ॥ निअनअसीसपमाणा, नेया पत्तेयबुद्धा वि ॥ २७० ॥ ते शेषाणामज्ञाताः - सर्वेषां प्रकीर्णाः स्वशिष्यकृताः ॥ निजनिजशिष्यप्रमाणा - ज्ञेयाः प्रत्येकबुद्धा अपि , ד, ।। २७८ ॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६२ ) अंगाईसु अबद्धा, नाणीहिं पयासिआ य जे ते अ । आएसा वीरस्स य, पंचसया णेगह नेसिं ।। २७१ ॥ कुरुडुकुरुडाण नरओ, वीरंगुट्टेण चालिओ मेरू । तह मरुदेवी सिद्धा, अचंतं थावरा होउं वलयागारं मुत्तुं, सयंभुरमणंमि सवं आगारा । मीणपउमाणएवं, बहु आएसा सुअअबद्धा अंगादिष्वबद्धा - ज्ञानिभिः प्रकाशिताश्च ये ते च । आदेशा वीरस्य च, पंचशतान्यनेकधाऽन्येषाम् ॥ २७२ ।। ॥ २७३ ॥ ।। २७१ ।। कुरुटोत्कुरुटयो र्नरको - वीराऽङ्गुष्ठेन चालितो मेरुः । तथामरुदेवी सिद्धा, अत्यंतस्थावरा भूत्वा For Private And Personal Use Only ॥ २७२ ॥ वलयाकारं मुक्त्वा, स्वयंभूरमणे सर्व आकराः । मीनपद्मानामेवं, बहुधाऽऽदेशाः सूत्राऽबद्धाः ॥ २७३ ॥ साहुगिहीण वयाई, कमेण पण बार पढमचरिमाणं । अन्नेसिं चउ बारस, चउत्थ पंचमवएगत्ता ॥ २७४ ॥ साधुगृहस्थव्रतानि क्रमेण पश्च द्वादश प्रथमचरमयोः । अन्येषां चत्वारि द्वादश, चतुर्थपञ्चमत्रतयोरैक्यम् ॥ २७४ ॥ सड्डाणं हिंसालिय- अदत्त मेहुणपरिग्गहनिवित्ती । इय पण अणुब्वयाई, साहूण महवया एए ।। २७५ ।। Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६३ ) श्राद्धानां हिंसाऽलीका - ऽदत्तमैथुनपरिग्रहनिवृत्तिः । एतानि पञ्चाणुत्रतानि, साधूनां महाव्रतान्येतानि ॥ २७५ ॥ दिसिविरइ भोगउवभो - गमाण तह णत्थदंडविरईअ || समइयदेसावगासिय-पोसह तिहिसंविभागवया ॥ २७६ ॥ दिग्विरतिर्भोगोपभोग-मानं तथाऽनर्थदण्डविरतिश्च । सामायिकं देशावकाशिकं, पौषधोऽतिथिसंविभागो व्रतानि २७६ जिणकप्पियाण बारस, चउदस थेराण सवतित्थेसु । पणवीस अजियाणं, उवगरणमुवग्ग हिअमुवरिं ॥ २७७ ॥ जिनकल्पिकानां द्वादश, चतुर्दश स्थविराणां सर्वतीर्थेषु । पञ्च विंशतिः साध्वीनामुपकरण मौपग्रहिकमुपरि ॥ २७७ ॥ पत्तं पत्ताबंधो, पायवणंच पायकेसरिया । पडलाइ रयत्ताणं, च गुच्छओ पायनिज्जोगो ॥ २७८ ॥ पात्रं पात्रबंधः, पात्रस्थापनं च पात्रकेशरिकाः । पटलानि रजस्त्राणं च गोच्छकः पात्रनिर्योगः " ।। २७८ ।। तिन्नेव य पच्छागा, रयहरणं चैव होइ मुहपत्ती । बार जिणकप्पियाणं, थेराण समत्तकडिपट्टा For Private And Personal Use Only ।। २७९ ।। त्रय एव प्रच्छादका - रजोहरणं चैव भवति मुखपट्टी | द्वादश जिनकल्पिकानां, स्थविराणां समात्रकटिपट्टाः ॥ २७९ ॥ उग्गहणंतगपट्टी, अद्धोरू चलणिआ य बोधव्वा । अभिंतरवाहिनियं-सणी अ तह कंचुए चैव ॥ २८० ॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ६४ ) ओगच्छिय वेगच्छिय, संघाडी खंधगरणि उवगरणा । पुल्लितेर कमठग, - सहिआ अजाण पणवीसा ॥ २८९ ॥ अवग्रहाऽनन्तकपट्टो - द्धोरुश्चलनिका च बोद्धव्या । अभ्यन्तरबहिर्निव-सनी च तथा कंचुकश्चैव Acharya Shri Kailassagarsuri Gyanmandir ।। २८१ ।। उपकक्षिका वैकक्षिका, संघाटी स्कंधकरण्युपकरणानि । पूर्वोक्तत्रयोदश कमठक - सहितान्यार्याणां पंचविंशतिः ॥ २८२॥ ।। २८२ ।। सामाइय चारितं, छेओवट्ठावणं च परिहारं । तह सुहमसंपरायं, अहखायं पंच चरणाई सामायिकचारित्रं, छेदोपस्थापनं च परिहारम् । तथा सूक्ष्मसंपरायं, यथाख्यातं पञ्च चरणानि दुहं पण इअराणं, तिनिउ सामाइय सुहुमअहखाया । जीवाई नवतत्ता, तिनि हवा देवगुरुधम्मा ।। २८२ ।। ॥ २८३ ॥ " " द्वयोः पश्ञ्चेतरेषां त्रीणि तु सामायिकसूक्ष्मयथाख्यातानि । जीवादि नवतत्त्वानि त्रीण्यथवा देवगुरुधर्माः ।। २८३ ।। सवेसिं जियअजिया, पुनं पावं च आसवोबंधो । संवरनिज्जरमोक्खा, पत्ते अमणेकहा तत्ता ।। २८४ ।। सर्वेषां जीवाजीवौ, पुन्यं पापं चाऽऽश्रवो बन्धः । संवरनिर्जरामोक्षाः, प्रत्येकमनेकधा तत्त्वानि सवेहिंच समइआ, सम्मस्सुअ देससवविरईहिं । भणिआ सागरकोडा - कोडी सेसेसु कम्मे सु For Private And Personal Use Only ॥ २८४ ॥ ।। २८५ ।। Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सर्वैश्चत्वारि सामायिकानि, सम्यक्श्रुतदेशसर्वविरतिभिः । भणितानि सागरकोटा-कोटीकर्मसु शेषेषु ॥२८५ ॥ देसिअ १ राइअ २ पक्खिय ३, चउमासिअवच्छरीअ नामाओ दुन्ह पण पडिकमणा, मज्झिमगाणं तु दो पढमा ।।२८६।। दैवसिकरात्रिकपाक्षिक-चातुर्मासिक सांवत्सरिकं नामतः । द्वयोःपञ्च प्रतिक्रमणानि, मध्यमगानां तु द्वे प्रथमे ॥ २८६ ॥ मूलगुणेसु अ दुण्हं १-२४ सेसाणुत्तरगुणेसु निसिभुत्तं । दसहा दुहं १-२४ भणिओ, चउहा अन्नेसि ठिइकप्पो २८७ मूलगुणेषु च द्वयोः, शेषाणामुत्तरगुणेषु निशि भुक्तम् । दशधा द्वयोर्भणितः, चतुर्कीऽन्येषां स्थितिकल्पः ॥ २८७ ।। अचेलुक्कुद्देसिय, सिजायर रायपिंडकिइकम्मे । वय जिट्ट पडिक्कमणे, मासं पञ्जोसवणकप्पे ॥२८८ ॥ आचेलक्यौदेशिक-शय्यातरराजपिण्डकृतिकर्म । व्रतज्येष्ठप्रतिक्रमणं, मासपर्युषणाकल्पौ ॥२८८ ॥ सिजायर पिंडंमी, चाउजामेअ पुरिसजिडे अ। किइकम्मस्स अ करणे, चत्तारि अवट्ठिआ कप्पा ॥२८९॥ शय्यातरस्य पिण्डे, चतुर्यामे च पुरुपज्येष्ठे च । कृतिकर्मणश्च करणे, चत्वारोऽवस्थिताः कल्पाः ॥२८९ ॥ For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पडिकमण १ निवु २ देसिय ३, चेलुके ४ मास ५ वच्छरिय कप्पे ६ । छद्धा अट्ठिइकप्पो, मज्झिमगाणं २२ न इअराणं ॥ २९० ॥ प्रतिक्रमणनृपोद्देशिकाऽऽ–चेलक्यमाससांवत्सरिककल्पाः । षोढाऽस्थितिकल्पो-मध्यमकानां नेतरेषाम् ॥ २९० ॥ पुरिमस्स ९ दुविसुज्झो, चरमस्स अ दुरणुपालणोकप्यो । मज्झिमगाण २२ मुणीणं, सुविसुज्झो सुहणुपालणओ ॥२९१॥ प्रथमस्य दुर्विशोध्य-श्वरमस्य च दुरनुपाल्यः कल्पः । मध्यमकानां मुनीनां, सुविशोध्यः सुखाऽनुपाल्यः ॥ २९१ ॥ समइयचउवीसत्थय-वंदणपडिकमणकाउसग्गा य । पञ्चक्खाणं भणिअं, जिणेहिं आवस्सयं छद्धा ॥ २९२ ॥ ते दुण्ह सय दुकालं, इअराणं कारणे इओ मुणिणो । पढमिअरवीरतित्थे, रिउजडरिउपनवकजडा ॥ २९३ ॥ सामायिकचतुर्विंशतिस्तव-वंदनप्रतिक्रमणकायोत्सर्गाश्च । प्रत्याख्यानं भणितं, जिनैरावश्यकं षोढा ॥२९२।। तद्वयोः सदा द्विकाल-मितरेषां कारणे इतो मुनयः ॥ प्रथमेतरवीरतीर्थे, ऋजुजडऋजुप्राज्ञवक्रजडाः ॥२९३ ।। पंचासववेरमणं, पंचिंदियनिग्गही कसायजओ । दंडत्तिगाउ विरई, सतरसहा संजमो इअ वा ॥ २९४ ।। For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ६७ ) पञ्चाऽऽश्रवविरमणं, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रिकाद्विरतिः, सप्तदशधा संयमोऽथवा ।। २९४ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir पुढवि १ दग २ अगणि २ मारुअ ४, वणसड़ ५ बि ६ ति ७ चउ ८ पणिदि ९ अञ्जीवे १० ।। पेहु ११ प्पेह १२ पजण १३, परिठवण १४ मणो १२ वई १३ का १७ ।। २९५॥ पृथ्व्युदकाग्निमारुत–वनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियाऽजीवाः । प्रेक्षोत्प्रेक्षाप्रमार्जन - परिष्ठापन मनोवाक्कायाः ।। २९५ ।। दुष्पडिलेहिअ दूसं, अद्धाणाई विचित्तगिम्हंति || घिप्पड पुन्धयपणगं, कालिअनिज्जुत्तिकोसट्ठ जड़ तेसिं जीवाणं, तत्थगयाणं च सोणिअं हुज्जा | पीलिज्जते धणिअं गलिज्ज तं अक्खरं फुसिउं " ॥ १ ॥ दाणं सीलं च तवो-भावो एवं चउविहोधम्मो || सवजिणेहिं भणिओ, तहा दुहा सुअचारतेहिं ।। २९६ ॥ दानं शीलं च तपो-भाव एवं चतुर्विधो धर्मः || सर्वजिनैर्भणित- स्तथा द्विधा श्रुतचारित्राभ्याम ।। २९६ ।। 11 3 11 For Private And Personal Use Only पुरिमंति मतित्थेसुं, ओहनिजुत्तीइ भणिअपरिमाणं ॥ सिअवत्थं इअराणं, चन्नपमाणेहिं जहलद्धं ॥ २९७ ॥ प्रथमाऽन्तिमतीर्थेषु, ओघनिर्युक्तिभणितपरिमाणम् ॥ श्वेतवस्त्रमितरेषां वर्णप्रमाणैर्यथालब्धम् ।। २९७ ।। Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६८) जहजुग्गं कुमरनिवइ-चक्कीकालेहिं होइ गिहिकालो । वयकालाओ केवलि-कालो छउमत्थकालूणो ॥२९८ ॥ यथायोग्यं कुमरनृपति-चक्रिकालैर्भवति गृहिकालः । व्रतकालतः केवलि-काल छद्मस्थकालोनः ॥२९८ ॥ पुवाण लक्खमेगं, तं पुवंगूण तं सगजिणाणं ॥ पुण पुण चउअंगूणं, तो पुवसहस्सपणवीसं ॥२९९ ॥ समलक्खा इगवीसं, चउपनापनर सड्वसत्तेव ॥ सड्ढदुगं तो सहसा, पणवीसं पउणचउवीसं ॥३०० ॥ इगवीसं चउपना, सनवसया सड्वसत्त सड्ढदुगं । तो सत्तसया सयरी, दुचत्तवासाणि वयकालो ॥३०१॥ पूर्वाणां लक्षमेकं, तत्पूर्वाङ्गोनं तत्सप्तजिनानाम् ॥ पुनः पुनश्चतुरङ्गोनं, ततः पूर्वसहस्रपञ्चविंशतिः ॥२९९ ॥ समलक्षा एकविंशति-श्चतुः पञ्चाशत्पञ्चदशसार्द्धसप्तैव । सार्द्धद्वे ततः सहस्राः, पञ्चविंशतिः पादोनचतुर्विंशतिः ॥३००॥ एकविंशतिश्चतुः पञ्चाश-त्सनवशतानि सार्द्धसप्त सार्द्धद्वे ॥ ततःसप्तशतानि सप्तति-र्द्विचत्वारिंशद् वर्षाणि व्रतकालः ॥३०१।। सबाउ चुलसि १ बिसयरि २-सठि ३ पन्ना ४ चत्त ५ तीस ६ वीस ७ दस ८ ।। दो ९ एगपुत्व लक्खा १०, सम चुलसी ११ बिसयरी १२ सट्ठी १३ ॥ ३०२ ॥ तीस १४ For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६९ ) दस १५ एगलक्खा १६, वरिसाणं सहस पण नवइ १७ चुलसी १८ ॥ पणपन्न १९ तीस २० दस २१ इग २२सहसा वरिस सय २३ दुगसयरी २४ ॥ ३०३ ॥ सर्वायुश्चतुरशीति १ सिप्ततिः २, षष्टिः ३ पञ्चाशत् ४ चत्वारिंशत् ५ त्रिंशद् ६ विंशति ७ दश ८ ॥ द्वये ९ कपूर्वलक्ष १० समा-श्चतुरशीति ११ र्द्विसप्ततिः १३ षष्टिः १३ ॥३०२॥ त्रिंशद् १४ दशै १५ कलक्षवर्षाणां १६ , सहस्राणि पश्चनवति १७ श्चतुरशीतिः १८ । पञ्चपञ्चाशत् १९ त्रिंशद् २० दशै २१ क-सहस्राणि २२ वर्षशतं २३ द्विसप्ततिः २४ ॥३०३॥ चुलसीइ वरिस लक्खा , पुवंगं तग्गुणंभवे पुत्वं ॥ तं सयरिकोडिलक्खा, वरिसा छप्पनसहसकोडी ॥३०४॥ चतुरशीतिवर्षलक्षाः, पूर्वाह्न तद्गुणं भवेत् पूर्वम् ॥ तत्सप्ततिकोटिलक्षा-वर्षाणिषट्पञ्चाशत्सहस्रकोट्यः ॥ ३०४॥ पुव्वंगहयंपुव्वं, तुडियंगं वासकोडिकोडीओ ॥ गुणसट्ठिलक्ख सगवी-ससहस चत्ता य रिसहाउं ॥३०५॥ पूर्वाङ्गहतंपूर्वं, त्रुटिताङ्गं वर्षकोटिकोट्यः ।। एकोनषष्टिलक्षाः, सप्तविंशतिसहस्राश्चत्वारिंशदृषभायुः ॥३०५॥ माहस्सकिण्हतेरसि, दोसुं सिअचित्तपंचमी नेआ। वइसाहसुद्धअट्ठमि, तहचित्तेसुद्धनवमी अ ॥३०६ ॥ For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कसिणामग्गइगारसि, फग्गुण भद्दवय सत्तमी किण्हा । भद्दवयसुद्धनवमी, वइसाहे बहुलवीया अ ॥३०७ ॥ कसिणा सावण तइया, आसाढे तहय च उदसी सुद्धा ।। आसाढकसिणसत्तमि, सिअपंचमिचित्तजिह्वेसु ॥ ३०८ ॥ जिढेकसिणातेरसि, वइसाहेपडिव मग्गसिअदसमी ॥ फग्गुणसुद्ध दुबालसि, किण्हा नवमीअ जिस्स ॥३०९॥ वइसाहअसिअ दसमी, आसाढे सावणेऽट्ठमी सुद्धा । कत्तियमावसि सिवमा-समाइ भणिआ जिणिंदाणं ॥३१०॥ माघस्य कृष्णत्रयोदशी, द्वयोः सितचैत्रपञ्चमी ज्ञेया ॥ वैशाखशुद्धाऽष्टमी, तथा चैत्रे शुद्धनवमी च ॥ ३०६ ॥ कृष्णा मागैकादशी, फाल्गुनभाद्रपदसप्रमी कृष्णा । भाद्रपदशुद्धनवमी, वैशाखे बहुलद्वितीया च ॥ ३०७ ।। कृष्णा श्रावणतृतीया, आषाढे तथा च चतुर्दशी शुद्धा ॥ आषाढकृष्णसप्तमी, सितपञ्चमी चैत्रज्येष्ठयोः ॥ ३०८ ॥ जेष्ठेकृष्णत्रयोदशी, वैशाखे प्रतिपद् मार्गसितदशमी । फाल्गुनशुद्धद्वादशी, कृष्णा नवमी च ज्येष्ठस्य ॥ ३०९ ॥ वैशाखेऽसितदशमी, आषाढे श्रावणेऽष्टमी शुद्धा । कार्तिकाऽमावास्या शिवमा-सादयो भणिता जिनेन्द्राणाम् ।।३१०॥ अभिई १ मिगसिर २ अद्दा ३, पुस्स ४ पुणव्वसुअ५ चित्त ६ अणुराहा ७, जिट्ठा ८ मूलं ९ पुव्वा--साढा १० For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir धणिट्ट ११ त्तराभद्दा १२ ॥ ३११ ॥ रेवइ १३ रेवइ १४ पुस्सो १५, भरणी १६ कत्तिय १७ सरेवई १८ भरणी १९ । सवण २० स्सिणि २१ चित्त २२ विसा-ह २३ साइ २४ जिणमुक्ख नक्खत्ता ।। ३१२ ॥ अभिजिन्मृगशीर्षाद्री, पुष्यपुनर्वसू च चित्राऽनुराधा ।। ज्येष्ठामूलं पूर्वा-पाढाधनिष्ठोत्तराभाद्रपदाः रेवती रेवती पुष्यः, भरणी कृत्तिका रेवती च भरणी ।। श्रवणोऽश्विनीचित्राविशाखा, स्वातिर्जिनमोक्षनक्षत्राणि ॥३१२॥ मयरो १ वसहो २ मिहुणो, ३ दुसु ककड ४ -५ कण्ह ६ दुसु अलीअ ७-८ धणू ॥१० धणु कुंभो११ तिसुमीणो, १२ -१३-१४ ककड १५ मेसो १६ वसह १७ मीणो १८ ॥ ३१३ ॥ मेसो १९ मयरो २० मेसो २१, तिसु तुल २२२३-२४ एएउ मुक्खरासीओ ॥ कयजोगनिरोहाणं, मुक्खहाणा जिणाण इमे ।। ३१४ ।। मकरो १ वृषभो २ मिथुनो, ३ द्वयोः कर्कटः ४-५ कन्या ६ द्वयोरलि ७-८ घनुः ९॥ धनुः १० कुम्भ ११ त्रिषु मीनः, १२-१३-१४ कर्कट १५ मेषौ १६ वृषभ १७ मीनौ १८ ॥ ३१३ । मेषो १९ मकरो २० मेष-२१ स्त्रिषु तुलै-२१-२३-२४ ते तु मोक्षराशयः ॥ कृतयोगनिरोधानां, मोक्षस्थानानि जिनानामिमानि ॥ ३१४ ॥ For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ७२ ) अट्ठावयंमि उसो, वीरो पावाइ रेवए नेमी ॥ चंपाड़ वासुपुज्जो, संमेए सेसजिण सिद्धा ॥ ३१५ ॥ " Acharya Shri Kailassagarsuri Gyanmandir अष्टापदे ऋषभो - वीरोऽपापायां रैवते नेमिः ॥ चम्पायां वासुपूज्यः, सम्मेते शेषजिनाः सिद्धाः || ३१५ ।। वीरोसहने मीणं, पलिअंक सेसयाण उस्सग्गो ॥ पलिअंकासणमाणं, सदेहमाणा तिभागूणं ॥ ३१६ ॥ वीरर्षभनेमीनां पर्यङ्कं शेषकाणामुत्सर्गः ॥ पर्यङ्कासनमानं, स्वदेहमानात् त्रिभागोनम् ॥ ३१६ ॥ सधेसि सिवोगाहण, विभागऊणा निआसणपमाणा ॥ पुरिमंतिमाण चउदस, छट्ठा सेसाणमासतवो ॥ ३१७ ॥ सर्वेषां शिवाऽवगाहना, त्रिभागोना निजासनप्रमाणात ॥ प्रथमान्तिमयोश्चतुर्दश, षष्ठं शेषाणां मासतपः ॥ ३१७ ॥ उसहरूस दससहस्सा, विमलस्स य छच्च सत्तणंतस्य ॥ संतिस्स नवसयाई, मल्लिसुपासाण पंचसया ।। ३१८ ।। पउमस्स तिसय अडहिय, नेमिजिणिंदस्स पणसयछतीसा । धम्मस्स अडहियसयं, छसयाई वासुपुजस्स ॥ ३१९ ॥ पासस्स तितीसमुणी, वीरस्स य नत्थि सहस सेसाणं ॥ अडतीस सहस चउसय, पणसीई सङ्घपरिवारे ।। ३२० ।। ऋषभस्य दशसहस्रा-विमलस्य षट्च सप्ताऽनन्तस्य ॥ शान्तेर्नवशतानि, मल्लिसुपार्श्वयोः पञ्चशतानि ॥ ३१८ ॥ For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ७३ ) पद्मस्य त्रिशत्यष्टाधिका-नेमिजिनेन्द्रस्य पञ्चशतषट्त्रिंशत् ॥ धर्मस्याष्टाऽधिकशतं, षट्शतानि वासुपूज्यस्य ॥ २१९ ॥ पार्श्वस्य त्रयस्त्रिंशत् मुनयो-वीरस्स च नास्ति सहस्रं शेषाणाम् ॥ अष्टत्रिंशत्सहस्रचतुः शतानि, पञ्चाशीतिः सर्वपरिवारः ।३२०। अवरण्हे सिद्धिगया-संभवपउमाभसुविहिवसुपुज्जा ।। सेसा उसहाईया, सेयंसंता उ पुवण्हे ॥ ३२१ ॥ धम्मअरनमीवीरा-ऽवररत्ते पुत्वरत्तए सेसा ॥ पुत्वं व मुक्खअरया-सेसमवि तं तु निअनिआउ विणा ३२२ अपराण्हे सिद्धिगताः, संभवपद्माभसुविधिवासुपूज्याः ।। शेषा ऋपभादिकाः, श्रेयांसान्तास्तु पूर्वाण्हे ॥ ३२१ ॥ धर्माऽरनमिवीरा-अपररात्रे पूर्वरात्रे शेषाः ॥ पूर्ववन्मोक्षारकाः, शेषमपि तत्तु निजनिजाऽऽयुर्विना ॥३२२॥ साहूणसिद्धिगमणं, असंख१अड २ चउ४ति ३संखपुरिसं५जा । संजायमुसह १ नेमी २, पासं ३ तिम ४ सेस ५ मुक्खाओ ३२३ साधूनां सिद्धिगमन-मसंङ्ख्याऽष्टचतुस्विसंख्यपुरुषं यावत् । संजातमृषभनेमि-पार्शन्तिमशेषमोक्षेभ्यः ॥ ३२३ ।। तेसिं चिय नाणाओ, मुणीण गयकम्मयाण सिद्धिगमो ॥ अंतमुहुत्ते दु ति चउ-वरिसेसुं इगदिणाईसु ॥ ३२४ ॥ तेषां चैव ज्ञानान्-मुनीनां गतकर्मकाणां सिद्धिगमः ।। अंतर्मुहूत्तै द्वित्रिचतु-वर्षेष्वेकदिनादिषु ॥ ३२४ ॥ For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 93 ) सुमुणि सुसावगरूवो, मुक्खपहोरयणतिगसरूवो वा ॥ सवजिणेहिं भणिओ, पंचविहो मुक्खविणओ वि ॥ ३२५ ॥ सुमुनिसुश्रावकरूपो - मोक्षपथो रत्नत्रिकस्वरूपो वा ॥ सर्वजिनेन्द्रैर्भणितः, पञ्चविधो मोक्षविनयोऽपि ॥ ३२५ ॥ दंसणनाणचरित्ते, तवेय तह ओवयारिए चेव || एसो हु मुक्खविणओ, दुहा व गिहिमुणिकिरियरूवो ॥ ३२६ ॥ दर्शनज्ञानचारित्रं, तपश्च तथोपकारिता चैव ॥ एष हि मोक्षविनयो- द्विधा वा गृहिमुनिक्रियारूपः ।। ३२६ ।। पुवपवित्ति जिणाणं, असंखकालो इहासि जा कुंथू ॥ पासं जा संखिज्जो, वरिससहस्सं तु वीरस्स ॥ ३२७ ॥ पूर्वप्रवृत्तिर्जिनाना-मसंख्यकालोऽत्रासीदाकुंन्धु ॥ पार्श्वयावत्संख्येयो - वर्षसहस्रं तु वीरस्य ।। ३२७ ॥ एमेव छैअकालो, नवरं वीरस्स वीससमसहसा ॥ पासस्स नात्थि सोवा, सेससुअपवित्ति जा तित्थं ॥ ३२८ ॥ एवमेव च्छेदकालो - नवरं वीरस्य विंशतिः समाः सहस्राणि । पार्श्वस्य नास्ति स वा, शेषश्रुतप्रवृत्तिर्यवत्तीर्थम् ॥ ३२८ ॥ जम्माजम्माजम्मा, सिवंसिवा जम्म मुक्खओ मुक्खो ॥ इअ चउ जिणंतराई, इत्थ चउत्थं तु नायवं ।। ३२९ ।। इह पन्न १ तीस २ दस ३ नव ४, कोडिलक्खा For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ७५ ) कोडि सहस नवइ ५ नव ६ ॥ अयरनवकोडिसय ७, नवइकोडि ८ नवकोडि ९ इग कोडी ॥ ३३० ॥ अयरसयवरिसछावट्ठि, लक्खछबीस सहस ऊण परं ।। १० ।। चउपन ११ तीस १२ नव १३ चउ १४, तिअअयरापउणपलिऊणा १५ ।। ३३१ ॥ पलि अर्बु १६ कोडि सह-स्स वरिस ऊणोय पलिअ चउभागो १७ ॥ वरिसाण कोडि सहसो २८, लक्खा चउपन्न १९ छ २० प्पंच २१ ॥ ३३२ ॥ पउण चुलसीइ सहसा २२, अड्ढाइ सयत्ति २३ अंतर तिवीसे ॥ २४ ॥ अयरेगकोडि कोडि, बायाल सहस्सवरिसूणा ॥ ३३३ ॥ जन्मतो जन्म जन्मतः, शिवं शिवाजन्म मोक्षतो मोक्षः । इति चत्वारि जिनान्तरा-ण्यत्र चतुर्थं तु ज्ञातव्यम् ॥ ३२९ ॥ अत्रपञ्चाशत् १ त्रिंशद् २ दश ३ नव ४, कोटिलक्ष कोटिसहस्रनवतिनव ॥ सागरनवकोटिशतं, नवति कोटिर्नव काटिरेककोटी ॥ ३३० ॥ सागरशतवर्ष षट् षष्टि-लक्ष षड्विंशतिसहस्रोना परं ॥ चतुःपञ्चाशत् ११ त्रिंशद् १२ नव १३ चतु-स्त्रयसागराः पादोनपल्योनाः १५ ॥ ३३१ ॥ पल्याई १६ कोटिसहस्र-वर्षोनो यः पल्यश्चतुर्थभागः । १७ वर्षाणां कोटिसहस्राणि १८, लक्ष चतुः पञ्चाशत् १९ षट् २० पञ्च २१ ॥३३२ ॥ पादोनचतुरशीतिसहस्राणि, सार्द्धद्विशतमित्यन्तरं त्रयोविंशतेः ॥ सागरैककोटाकोटी, द्विचत्वारिंशत्सहस्रवर्षोना ॥३३३॥ उसहे मरीइपमुहा, सिरिवम्म निवाइया सुपासजिणे ॥ हरिसेणं विस्सभूई, सीयल तित्थंमि जिणजीवा ॥ ३३४ ।। For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ७६ ) सेअंसे सिरिकेऊ, तिविट्टमरुभूइ अमियतेअधणा ॥ वसुपुजे नंदण नं-द संख सिद्धत्थ सिरिवम्मा ॥ ३३५ ।। सुवए रावणनारय-नामा नेमिमि कण्हपमुहा य । पासे अंबड सच्चइ, आणंदा वीरिसेणियाईया ॥ ३३६ ॥ ऋषभे मरीचिप्रमुखाः, श्रीवर्मनृपादयः सुपार्श्वजिने ॥ हरिषेणविश्वभूती, शीतलतीर्थे जिनजीवौ ॥ ३३४ ।। श्रेयांसे श्रीकेतु-स्त्रिपृष्ठमरुभूत्यमिततेजोधनाः ॥ वासुपूज्ये नन्दन नन्द-शङ्खसिद्धार्थश्रीवर्माणः ॥ ३३५ ।। सुव्रते रावणनारद-नामानौ नेमौ कृष्णप्रमुखाश्च ।। पार्श्वेऽम्बडसत्यक्या-नन्दा वीरे श्रेणिकादयः ॥ ३३६ ।। सेणिय १ सुपास २ पोट्टिल ३-उदाइ ४ संखे ५ दढाउ ६सयगे य। ७ रेवइ ८ सुलसा ९ वीर-स्स २४ बद्धतित्थत्तणा नवओ।३३७/ श्रेणिकसुपार्श्वपोटिलो-दायिशङ्खा दृढायुःशतकौ च ॥ रेवती सुलसा वीर-स्य बद्धतीर्थकृत्त्वा नव ॥ ३३७ ।। भीमावलि १ जियसत्तू २, रुद्दो ९ विस्सानलो १० य सुपइट्ठो ११॥ अयलो १२ अ पुंडरिओ १३, अजिअधरो १४ अजिअनाभो य १५ ॥ ३३८ ॥ पेढालो १६ तह सच्चइ २४, एए रुद्दा इगारसंगधंरा ।। उसहाजिअसुविहाई, अडजिण सिरिवीरतित्थभवा ॥ ३३९ ॥ भीमावलिजितशत्रू, रुद्रो विश्वानलश्च सुप्रतिष्ठः ॥ अचलश्च पुण्डरीको-जितधरोऽजितनाभश्च ॥ ३३८ ॥ . For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ७७ ) पेढालस्तथा सत्यकि-रेते रुद्रा एकादशाऽङ्गधराः || ऋषभाऽजित सुविध्या - द्यष्टजिन श्रीवीरतीर्थभवाः ॥ ३३९ ॥ जहणं सहवं संखं, वेअंतियनाहिआण बुद्धाणं । वईसेसियाण वि मयं, इमाई सग दरिसणाई कमा ॥ ३४० ॥ तिनि उसहस्स तित्थे, जायाई सीअलस्स ते दुन्नि || दरिस मेगं पास-स्स सत्तमं वीरतित्थंमि ॥ ३४१ ॥ जैनं शैवं साधं, वेदान्तिकनास्तिकानां बौद्धानाम् || वैशेषिकाणामपिमत-मिमानि सप्त दर्शनानि क्रमात् ॥ ३४० ॥ त्रीणि ऋषभस्य तीर्थे, जातानि शीतलस्य ते चोभे ॥ दर्शनमेकं पार्श्व-स्य सप्तमं वीरतीर्थे च अड्डत्तरसय सिद्धि, पूया अस्संजयाण हरिवंसो || थीरूवोत्थियरो, कण्हावरकंकगमणं च ॥ ३४२ ॥ गन्भवहारुवसग्गा, चमरुप्पाओ अभाविआ परिसा || सरिसुरविमाणागम, अणंतकालिअ दसच्छेरा ॥ ३४३ ॥ ॥ ३४१ ॥ ॥ ३४२ ॥ अष्टोत्तरशतसिद्धिः, पूजाऽसंयतीनां हरिवंशः ॥ स्त्रीरूपस्तीर्थकरः, कृष्णाऽपरकङ्कागमनं च गर्भापहारोपसर्गा-श्वमरोत्पातोऽभाविता परिषद् ॥ शशिसूर्यविमानागमन - मनंतकाले दशाऽऽश्चर्याणि ॥ ३४३ ॥ सिरिरिसह सुविहिसीयल, मल्लीनेमीण कालि तित्थे वा ।। अभविंसु पणच्छेरा, कमेण वीरस्स पंच ने ॥ ३४४ ॥ श्री ऋषभस विधिशीतल - मल्लीने मीनां काले तीर्थे वा ॥ अभूवन् पञ्चाश्चर्याणि, क्रमेण वीरस्य पञ्चान्यानि ॥ ३४४ ॥ For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुरुलहुमज्झिमतणुणो, पुरिसा दो चउसयं च अट्टहियं ॥ सिझंति एगसमए, सुआउ नेओ विसेसत्थो ॥ ३४५ ।। गुरुलघुमध्यमतनुकाः, पुरुषोद्वौ चतुःशतं चाऽष्टाधिकम ।। सिध्यन्त्येकसमये, श्रुताज्ज्ञेयो विशेषार्थः ॥ ३४५ ॥ एकसमयेण जुगवं, उक्कोसोगाहणाइ जं सिद्धा ।। उसहो नवनवइसुआ, भरहट्ठसुआ अ तं पढमं ॥ ३४६ ॥ एकसमयेन युगप-दुत्कृष्टावगाहनया यत् सिद्धाः ।। ऋषभोनवनवतिसुता-भरताष्टसुताश्चतत्प्रथमम् ॥३४६ ॥ सीअलतित्थे हरिवा-सजुयलिओ पुव्ववेरिअमरेणं ।। रज्जे ठविओ तत्तो, हरिवंसोसेसपयडत्था ॥३४७ ॥ शीतलतीर्थे हरिव-पयुगलिकः पूर्ववैर्यमरेण ॥ राज्ये स्थापितस्ततो-हरिवंशः शेषं प्रगटार्थम ॥ ३४५ ।। चक्की भरहो सगरो, मघवं सणंकुमरसंतिकुंथुअरा ॥ सुभुममहपउम हरिसे-ण जयनिवोबंभदत्तोअ ॥ ३४८ ॥ चक्री भरतः सगरो, मघवा मनत्कुमारशान्ती कुंथुररः ।। सुभूमो महापद्मो-हरिषेणो जयनृपो ब्रह्मदत्तश्च ॥ ३४८ ।। विण्हु तिविट्ठ दुविठू, सयंभुपुरिसुत्तमेपुरिससीहे ॥ तहपुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हेअ ॥३४९ ॥ विष्णुस्त्रिपृष्ठो द्विपृष्टः, स्वयम्भूः पुरुषोत्तमः पुरुषसिंहः ॥ तथा पुरुषपुण्डरीको-दत्तो लक्ष्मणः कृष्णश्च ॥ ३४९ ॥ हरिजिट्ठभायरोनव, बलदेवा अयल विजयभद्दाअ ॥ सुप्पहसुदंसणाणं-दनंदणा रामबलभंदा ॥३५० ॥ For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir हरिज्येष्ठभ्रातरो नव, वलदेवा अचल विजयभद्राश्च । सुप्रभसुदर्शनान-न्दनन्दना रामबलभद्रौ ॥ ३५० ॥ चउपन्नुत्तमपुरिसा, इह एए हुंति जीवपन्नासं ॥ नवपडिविण्हूहि जुआ-तेसट्टि सिलागपुरिस भवे ॥३५१॥ चतुःपञ्चाशदुत्तमपुरुषा-अत्रैते भवन्ति जीवपञ्चाशत् ।। नवप्रतिविष्णुभिर्युक्ता-स्त्रिषष्टिः शलाकापुरुषा भवेयुः॥३५१॥ ते आसगीव तारय, मेरय महुकेढवे निसुंभे ॥ बलिपहराए तह रा-वणे अ नवमे जरासिंधू ॥३५२ ।। तेऽश्वग्रीवस्तारको-मेरकोमधुकैटभौ निशुम्भश्च ॥ बलिः प्रल्हादस्तथा रा-वणश्च नवमोजरासिन्धुः ॥ ३५२ ॥ कालंमि जे जस्स जिणस्स जाया, ते तस्स तित्थंमि जिणंतरे जे॥ नेआउ ते तीअजिणस्स तित्थे,निएहिं नामेहि कमेण एवं॥३५३॥ काले हि ये यस्य जिनस्य जाता-स्ते तस्य तीर्थे च जिनान्तरे ये ॥ ज्ञेयास्तुतेऽतीतजिनस्य तीर्थे-निजेन नाम्नाऽनुक्रमेण एवम् ॥३५३।। दो तित्थेस सचक्कि अदुअ जिणा तो पंच केसीजुआ, तो चक्काहिव तिनिचक्कि अ जिणा तोकेसिचक्की हरी ॥ तित्थेसोइगुतोसचक्कि अ जिणो केसी सचक्की जिणो, चक्की केसवसंजुओ जिणवरो चक्कीअ तो दो जिणा ॥३५४॥ द्वौ तीर्थेशौ सचक्रिणावष्ट च जिनास्ततः पञ्च केशियुतास्ततश्चक्राधिपौ त्रयश्चक्रिणश्च जिनास्ततः केशीचक्रीहरिः ॥ तीर्थेशएकस्ततः मचक्री च जिनस्तत: केशी सचक्री जिनश्चक्रीकेशवसंयुतो जिनवरश्चक्री ततो द्वौ जिनौ ॥ ३५४ ॥ For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir जिन ऋषभ अजित संभव अभिनंद सुमति पद्म सुपार्श्व चंद्र सुविधि शीतल श्रेयांस चक्रि भरत सगर ० । हरि ० ० । ० ० ० ० ० ० त्रिपृष्ठ www.kobatirth.org ( ८० ) चक्रि वासुपूज्य विमल| अनन्त । धर्म ० ० शांन्ति कुंथु ० ० ० मघवा सनत् शान्ति कुंथु अर द्विपृष्ट स्वयंभू पुरुषोत्तम पुरुषसिंह • • • • • पुरुषोत्तमपुंडरीक For Private And Personal Use Only Shri Mahavir Jain Aradhana Kendra जिन . . मल्लि मुनिसु० चक्रि सुभूम . . पद्म हरि ० दत्त । ० . नमि . नेमि हरि जय . ब्रह्मदत्त नारायण | ० ० कृष्ण ० पार्श्व महावीर ० । ० ।। Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ८१ ) इह बिसयरि सयरेहा, उड्डुं तिरिअं तु ठवसु सगवीसा ॥ इगसरि सउ छवीसा, घरंकभवमाइसंखकए ।। ३५५ ।। इह द्विसप्ततिशतं रेखा - ऊर्द्धास्तिर श्रीस्तु स्थापय सप्तविंशतिम् । एकसप्ततिशतषड्विंशति- गृहाणि भवादिसंख्याकृते ॥ ३५५॥ सुहगहणदाणगाहण-धारणपुच्छणकएत्ति संगहिआ । जिणसतरिसयं ठाणा- जहासुअं धम्मघोससूरीहिं ॥ ३५६ ॥ सुखग्रहणदानग्राहण-धारणपृच्छनकृते संगृहीतानि ॥ जिनसप्ततिशतं स्थानानि यथाश्रुतं धर्मघोषसूरिभिः ॥ ३५६ ॥ जं महमोहाइवसा, ऊणं अहियंव इह मए लिहिअं ॥ तं सुअहरेहिं सवं, खमियवं सोहियवं च ॥ ३५७ ॥ यन्मतिमोहादिवशात्, न्यूनमधिकं वाऽत्र मया लिखितम् ॥ तच्छ्रुतधरैश्च सर्वं, क्षन्तव्यं शोधितव्यं च ।। ३५७ ॥ ॥ ३५८ ॥ ॥ ३५८ ॥ तेरहसयस सीए, लिहिअमिणं सोमतिलयसूरीहिं ॥ अब्भत्थणाए हेम-स्स संघवइरयणतणयस्स त्रयोदशशत सप्ताशीतितमे, लिखितमिदंसोमतिलकसूरिभिः ॥ अभ्यर्थनया हेम-स्यसंघपतिरत्नतनयस्य सतरिसयपमाणे जो जिणाणेअ ठाणे, पढइ सुणइ झाणे ठावए वा पहाणे || लहुदरिसण नाणे पाविऊणं अमाणे, परमसुहनिहाणे जाइ सो सिद्धिठाणे सप्ततिशतप्रमाणानि यो जिनस्थानकानि, पठति शृणोति ध्याने स्थापयेद्वा प्रधाने ॥ For Private And Personal Use Only ॥ ३५९ ॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ८२ ) लघु दर्शनशाने प्राप्य मानेन हीने, परमसुखनिधाने यात्यसौ सिद्धिधाम्नि सप्ततिशतकस्थान-च्छायेयं विहिता शुभा । बुद्धिप्रभाविनी जीयात्-ऋद्धिसागरसरिणा ।। प्रशस्तिः श्रीमन्सहावीरजिनेन्द्रशासने, प्रशस्तिपात्रं तपगच्छपादपः। अनेकशाखाभिरसौ विराजते, सद्धर्मसुस्वादुफलप्रदायकः ॥१॥ तदीयसच्छायसमाश्रितोऽभू-च्छीहीरसूरिर्जगदेकपूज्यः । पट्टे तदीये च परम्परातः, संवेगिमुख्योमुनिनेमिसागरः ॥२॥ तत्पादपङ्केरुहषट्पदश्रीः, सम्यक्रियोद्धारविधानदक्षः । लक्षीकृताऽऽत्मोन्नतिधर्मधीरो-निर्मानमोहोरविसागरोऽभूत्॥३॥ तच्छिष्यमुख्यः सुखसागरः सुधी-चारित्रचूडामणिशान्तमानसः व्यराजताऽखण्डितशुद्धभावनः, सम्यक्त्वतत्त्वार्थविदांसुसम्मतः तत्पट्टपूर्वाचलतिग्मरश्मिः, पर शतग्रन्थविधायकोऽभूत् । योगीन्द्रपूज्यः क्षतकर्मराशिः, कृतावधानः शिवदक्रियायाम्।५। सर्वेषु जीवेषु समानभावः, श्रीबुद्धिपाथोनिधिसूरिवर्यः । यद्वाचनाम्भोनिधिमजनेन, जातं पवित्रं जगदण्डमेतत् ॥६॥ तत्पट्टपूर्वाचलभानुमाली, बभूव श्रीमानजिताऽब्धिमूरिः । गुरुप्रतापेन ततान सोऽपि, ग्रन्थाननल्यान् स्वमतिप्रभावात् ।। तच्छासने श्रीयुतबुद्धिसरि--क्रमाऽब्जरेणूदधि ऋद्धिसरिः । छायार्थवादं सुगमं ततान, सुखाऽवबोधाय सतां जनानाम् ॥८॥ ॥समाप्तः॥ For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥श्रीमद्योगनिष्ठपरमगुरुबुद्धिसागरसूरीश्वरेभ्योनमः॥ આ ભાવના. (सयो मुनि यसा॥२७. ) ___ॐ अर्हम् पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय श्रीषीरस्वामिने नमः ॥ १ ॥ बन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये, साक्षान्न दृष्टचर एकतमोऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं च पृथग्विशेष, वीरं गुणाऽतिशयलोलतया श्रिताः स्मः ॥ १ ॥ ભાવાર્થ –શ્રી મહાવીર ભગવાન અમારા બંધુ નથી તેમજ અન્ય (દેવ) પણ અમારા શત્રુ નથી, એમાં કોઈ એક્ષણ પૂર્વે સાક્ષાત્ જોયેલ નથી, પરંતુ વચન અને સુચરિતની વિશેષ ભિન્નતા સાંભળી અધિક ગુણોની લોલુપતા વડે મહાવીર દેવને અમોએ આશ્રય લીધો છે. મે ૧ | पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥२॥ For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪ ) ભાવાર્થ-શ્રી વીરપ્રભુને વિષે હારે પક્ષપાત નથી તેમજ કપિલાદિકને વિષે દ્વેષ નથી, પરંતુ જેનું યુક્તિ મ–શાસ્ત્ર સંમત–અવિરૂદ્ધ વચન હોય તે દેવનો સ્વીકાર કરવો. ૨. હરિભદ્રસૂરિ स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ॥ ३ ॥ ભાવાર્થ –માત્ર રાગથી પિતાના આગમને અમે આશ્રય કરતા નથી અને ષમાત્રથી પર આગમનો ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ દષ્ટિ વડે સ્વીકાર અને અનાદર કરીએ છીએ. ૩ યશવિજય ઉપાધ્યાય स्याद्वादो वर्त्तते यस्मिन् , पक्षपातो न विद्यते । नास्त्यन्यपीडनं किश्चित् , जैनधर्मः स उच्यते ॥४॥ ભાવાર્થ:–જેની અંદર સ્યાદ્વાદ–અનેકાંતવાદ રહેલો હોય તેમજ પક્ષપાત ન દેખાતું હોય અને કિંચિત્ માત્ર પણ અન્ય પ્રાણીઓનું પીડન ન હોય તે જૈન ધર્મ કહેવાય છે. ૪ महाव्रतधरा धीरा-भैक्ष्यमात्रोपजीविनः । सामायिकस्था धर्मोप-देशका गुरवो मताः ॥५॥ ભાવાર્થ–પંચ મહાવ્રતને ધારણ કરનાર, ધૈર્યવાનું, બેતાલીસ દોષ રહિત એવી ભિક્ષા માત્રથી જીવન કરનારા, આઠ પ્રકારના સામાયિક વ્રતમાં રહેલા અને ધર્મના ઉપદેશ– કરનારા હોય તેઓ ગુરૂઓ માનેલા છે. ૫ ચોગશાસ્ત્ર For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) आत्मीयः परकीयो वा, कः सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाऽबाधितो यस्तु, युक्तस्तस्य परिग्रहः ॥ ६॥ ભાવાર્થ-વિદ્વાન પુરૂષોને પોતાનો અથવા પારકા સિદ્ધાંતને ભેદ હોતો નથી, સર્વત્ર દષ્ટ, ઈષ્ટ અને અબાધિતબાધ રહિત જે સિદ્ધાંત યુક્તિ યુક્ત હોય તેને સ્વીકાર કર યેગ્ય છે. ૬ છે मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत्कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ७ ॥ ભાવાર્થ –કોઈ પણ પ્રાણું પાપ કર્મો મા કરે, કઈ પણ પ્રાણું દુઃખી ન થાઓ અને સર્વ જગત્ પણ દુઃખથી મુક્ત થાઓ આવા પ્રકારની જે બુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. ૭ अपास्ताऽशेषदोषाणां, वस्तुतत्त्वाऽवलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥ ८ ॥ ભાવા –નષ્ટ થયા છે સમગ્ર દેષ જેમના અને સત્ય વસ્તુ તત્ત્વના અવેલેકનાર એવા પુરૂષના ગુણેમાં જે પક્ષપાત કરે તે પ્રમેદ ભાવના કહી છે. ૮ दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥ ९ ॥ ભાવાર્થ –દીન-દુખી, આ~રેગી, ભીતબીકણ અને જીવિતની યાચના-પ્રાર્થના કરનારાઓને વિષે ઉપકારની બુદ્ધિ રાખવી તેને કારૂણ્ય-કરૂણ ભાવના કહે છે. ૯ For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૮૬ ) क्रूरकर्मसु निःशङ्कं, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १० ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ:—ક્રૂર કર્મોમાં, તેમજ દેવ અને ગુરૂઓની નિંદા કરનારાઓમાં અને પેાતાની પ્રશ ંસા કરનારાઓ વિષે નિ:શંકપણે જે ઉપેક્ષા કરવી તેને માધ્યસ્થ્ય ભાવના કહી છે. ૧૦ ( ચેાગ શાસ્ત્ર). तदेव हि तपः कार्यं, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥ ૬૬ ॥ ભાવાઃ—જેની અંદર દુર્ધ્યાન-આર્ત્ત અને રીદ્રધ્યાન ન થાય વળી જેથી યાગા હણાય નહી અને ઇંદ્રા પણુ ક્ષીણુ ન થાય તેવીજ ખરેખર તપશ્ચર્યા કરવી. ૧૧ ( મહેાપાધ્યાય યશેવિજયજી, ) ज्ञानक्रियाभक्तितपः प्रयोजनं, समस्ति खल्वेकमिदं जगत्त्रये । મન:સમાધી ત્તિ સમસ્તમેળાં, निर्मूलनादात्मगुणप्रकाशनम् ॥ १२ ॥ ભાવા:-—ત્રણે લેાકમાં જ્ઞાન, ક્રિયા, ભક્તિ અને તપશ્ચર્યાનું પ્રત્યેાજન માત્ર આ એકજ છે કે ચિત્તની સમાધિ થયે છતે સમસ્ત કર્મના નાશ થવાથી આત્મિક ગુણાના પ્રકાશ થાય છે. ૧૨ अननदे सजाया- अनन्नाहारवडिअसरीरा । जिणवयणे पयन्ना - सच्चे ते बन्धुआ મ।િ ૨ । For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૭ ) ભાવા : :~અન્ય અન્ય દેશામાં જન્મેલા, અન્ય અન્ય આહારથી વૃદ્ધિ પામેલા શરીરવાળા અને જિન ભગવાનના વચનાને માનનાર હાય તે સર્વે ખંધુએ કહ્યા છે. ૧૩ यो धर्मशीलो जितमानरोषो— विद्याविनीतो न परोपतापी, स्वदारतुष्टः परदारवर्जी: न तस्य लोके भयमस्ति किञ्चित् ॥ १४ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા —જે પુરૂષ ધર્મશીલ હાય, તેમ જ માન અને રાષ-ક્રોધ જેણે જીત્યા હાય, વળી વિદ્યાને લીધે જે વિનયવાન્ હાય અન્ય પ્રાણીને ઉપતાપ-પીડા કરનાર ન હાય, પાતાની સ્ત્રી વિષે સ ંતુષ્ટ હાય અને પરસ્ત્રીનેા ત્યાગી હાય તેને આ જગત્માં કિંચિત્ માત્ર પણ ભય નથી. ૧૪. नाऽऽशाम्बर न सिताम्बरवे, न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाश्रयणे न मुक्ति:, પાયમુ:િ વિમુનેિવ ।। ૧ । ભાવાથ દિગંબરપણામાં તેમ જ શ્વેતાંબરપણામાં, તર્કવાદમાં, તત્ત્વવાદમાં અને પક્ષપાતને આશ્રય કરવામાં મેાક્ષ નથી, કિંતુ કષાયેાની મુક્તિ એ જ ખરેખર મુક્તિ-મેાક્ષ છે. ૧૫. ભવ્યાત્મા ! આત્મભાવના-આત્મવિચારણા એ જ દરેકનુ કવ્યુ છે. નિશ્ચય ષ્ટિને હૃદયમાં રાખી જે વ્યવહારનું પાલન કરે છે તે પુણ્યવત આત્મા આત્મભાવના ભાવતા આત્મસિદ્ધિ કરે છે, સ્વસ્વરૂપની પ્રાપ્તિથી અધિક મેળવવાનું આ દુનીયામાં અન્ય For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) કંઈ અવશેષ નથી. આત્માની જ્ઞાનાદિક અખંડ સંપત્તિ પ્રાપ્ત કરી ભવ્યાત્માએ બાહ્ય સંપત્તિએથી નિ:સ્પૃહ અને છે, દેવેન્દ્ર અને ચક્રવત્તીઓથી પણ તેઓ અધિક સુખી હાય છે. ( નિ:સ્પૃહસ્પતુળવતનમા તે ) નિ:સ્પૃહતાનું મૂળ કારણ આત્મભાવના છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત હું આત્મા અદ્વિતીય–એક છુ, પુદ્ગલભાવથી ભિન્ન છું, નિશ્ચયનયથી અને સંગ્રહનયની અપેક્ષાએ હું શુદ્ધ છું, બુદ્ધ છું અને પરિપૂર્ણ છે. મ્હારૂ શુદ્ધ સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે, નિશ્ચયનયે વિપાક કર્મથી જુદો છું, હું અસંખ્યાત પ્રદેશી આત્મા છું. કાયા માયા આદિ વિનશ્વર ધર્મથી અલગ છું. હું સ્ત્રી પુરૂષ અને નપુ ંસક વેદ રહિત-અવેદી છેં. વળી અરૂપી, અમૂત્ત અવિનાશી અને અખંડ જ્યેાતિ સચ્ચિદાન દ સ્વરૂપ છું. આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત છું. તેમ જ શુદ્ધ બ્રહ્મ રૂપ છું છતાં હું અનાદિ કાળથી મિથ્યા પ્રવૃત્તિને લીધે વ્યવહારથી દુ:ખ ભાગવુ છું, મ્હારા જન્મમરણનુ કારણ તે અજ્ઞાનતા છે, અજ્ઞાનતાથી કરેલાં કર્મો અજ્ઞાનતાએ ભાગવ્યાં તેથી સંસાર વધાર્યા. મ્હે. મ્હારી ભૂલ જાણી નહીં તેથી દુ:ખના પ્રસંગે ભાગન્યા. જ્ઞાનની બલિહારી છે, કહ્યુ છે કે જ્ઞાન સમાન ધન નહીં, સમતા સમુ નહીં સુખ; જીવન સમી આશા નહીં, લાભ સમુ નહીં દુ:ખ. ૫૧! જ્ઞાની પુરૂષાશ્વાસેાશ્વાસમાં કિઠન કર્યાના નાશ કરે છે, નિશ્ચયથી હું અક્રોધી, અમાની, અમાયી, અલેાભી, અદ્વેષી, અખેદી, અછેદી, અભેદી એવા સિદ્ધ સ્વરૂપી છું, જ્ઞાનિ પુરૂષાએ સત્તાએ આત્માને સિદ્ધ સમાન કહ્યો છે. જ્યારે તેવા ભાવને જાણી કવિપાકથી અલગ થઈશ ત્યારે તેવા ગુણ પ્રગટ થશે. માટે કર્મનું સ્વરૂપ For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) જાણીને તે ક્રોધાદિ કષાયાથી પાછા ફરીશ ત્યારે જ આત્મધર્મ પ્રગટ થશે. અનાદિ કાળથી આત્મા પાંચ ઇંદ્રિયાની વિષયવાસનાથી તથા તેમાં લુખ્યપણું હાવાથી તથા અઢાર પાપસ્થાનક, નાકષાય તથા પરભાવ દશાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ચેાગ અને પ્રમાદ એ કર્મબંધના હેતુથી અલગ ન થાઉં ત્યાં સુધી સસાર છે અને સંસાર એજ દુ:ખનુ કારણ છે. માટે એમ જાણી હે આત્મન્ ! તું હારા શુદ્ધ ધર્મના વિચાર કર અને તેમાંજ સદા મગ્ન રહે, જેથી તું સદા આનંદ ભાગવીશ. શુદ્ધ આનંદ એજ આત્માના સાક્ષાત્કાર છે. અનાદિકાળથી દ્રવ્યસુખ તેમજ દ્રવ્ય ધન મેળવવા હ ંમેશાં ન્હેં ઝ ંખના કરી છે. પરંતુ ખરૂ સુખ અને ખરૂ ધન તે ભાવ છે તે ત્હારી સત્તામાં રહેલું છે. હું તે મેળવવા ઉપયેગ કર્યા નથી તેથી તું અસભવિત નાશવત દ્રવ્ય--ધન તેની લાલચમાં પડીને અસતાષી થઈ પાપસ્થાનક સેવતા પુદ્ગલ વસ્તુ પેાતાની નહીં છતાંય પેાતાની માનતા તેમાં આસક્ત થઈ કર્મ રૂપી શુભાશુભ વણાઓના ભાર લઇને ફોગટ ભારે થાય છે. હું આત્મા “ ચૂત ચૂત કાળ ઝપાટા લેત ’” તુ હારા શત્રુઓની સાથે રહે છે તેથી ત્હને સુખને બદલે દુ:ખજ મળશે. માટે હે આત્મા! તું હારૂં શરણુ સ્વીકાર. સાચું શરણુ એક વીતરાગજ છે, ખીજા કેાઈ શરણુ કરવા ચેાગ્ય નથી, વીતરાગની ઉપાસનાથી નાગકુમારને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. રાવણે તીર્થ કર ગાત્ર ખાંધ્યુ દમયંતી આદિ મહાસતીઓએ સમ્યકત્વની પ્રાપ્તિ અને સુખા મેળવ્યાં. વીતરાગના ધ્યાનથી વીતરાગતા પ્રાપ્ત થાય છે. હું નાસ્યસ્ક્રુતં મુવનમૂળમૂત્ત ! નાથ !, भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) तुल्या भवन्ति भवतो ननु तेन किंवा, भूत्याश्रितं य इह नात्मसमं करोति " ॥ १ ॥ (મમરો. ૨૦) ભાવાર્થ-જગતના અલંકારભૂત–સમાન એવા હે નાથ! સત્ય-શ્રેષ્ઠ ગુણવડે આ દુનિયામાં આપની સ્તુતિ કરતા ભવ્યાત્માઓ આપના સરખા થાય છે, એમાં સંશય નથી, અથવા તેથી શું ? આલાકમાં જે પ્રભુ આશ્રિત જનને સમૃદ્ધિવડે પિતાના સમાન શું નથી કરતા ! અર્થાત્ કરે છે. એમ જાણી જિન ધર્મ અને ગુણી પુરૂષોના વચનમાંજ તું આદર કર.” " सद्गुणेष्वादरः कार्यः, कलानां शिक्षणे तथा । અસ્ત્રળતધર્મ , વિચાર્યા વિના રે I ? ” શ્રેષ્ઠ ગુણેમાં સર્વોત્તમ ધમકલાઓ શીખવામાં તેમજ અરિહંતે પ્રરૂપેલ ધર્મમાં, વિદ્યા વિનય અને નીતિમાં આદર કરવો યોગ્ય છે.” વળી શુદ્ધ ભાવથી ભાવના કર, શુદ્ધ પ્રેમ હારામાંજ તું રાખો તેથી હારૂં કલ્યાણ થશે. સાચા સુખનું કારણ પણ એજ છે. બાકી કેવળ વિટંબનાની જાળ છે. સંસારમાં જન્મ મરણ કર્માધીન છે, જે જે અંશે કમોધીન સ્વરૂપને અનુભવ તું કરીશ. તેટલા અંશે કર્મનો વિનાશ કરી શકીશ. બાર ભાવના અને દશ વિધ યતિ ધર્મને સમજવો જોઈએ. ભાવના ભાવવાથી સંસાર મેહ છૂટે છે અને યતિધર્મ આદરવાથી શ્રેય થાય છે. અનિત્ય ભાવના (૧) અશરણ ભાવના (૨) સંસાર ભાવના (૩) એકત્વ ભાવના (૪) અન્યત્વ ભાવના (૫) અશુચિ ભાવના (૬) આશ્રવ ભાવના For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) (૭) સંવર ભાવના (૮) નિર્જરા ભાવના (૯) લેાક ભાવના (૧૦) એધિ ભાવના (૧૧) ધર્મ ભાવના ( ૧૨ ) “ યતિધર્મ – ક્ષમા ( ૧ ) માવ (૨) આર્જવ ( ૩ ) મુક્તિ ( લેાભથી મુક્ત થવું ) ( ૪ ) તપ ( ૫ ) સંયમ ( ૬ ) સત્ય ( ૭ ) શૈાચ ( ૮ ) આકિચન્ય ( ૯ ) બ્રહ્મચર્ય ( ૧૦ ) આ દશ ધર્મ મહાન્ પુણ્યશાલી આત્માને પ્રાપ્ત થાય છે. હે આત્મન્ ! તું સદા દેશ ધર્મ મેળવવા યત્ન કર. હું આત્મન ભાવ મરણ ક્ષણે ક્ષણે થાય છે અકામ મરણુ આ જીવે ઘણીવાર કર્યો માટે એને અટકાવવા પ્રયત્ન કર. સકામ મરણુ કર, જેથી ફરી જન્મ મરણ ન થાય. અણુસણુના પારણામ રાખવા. આત્મા નિર્જરા કરી મેાક્ષ પ્રાપ્ત કરી શકે અનેક મહાત્માઓએ આત્મસાક્ષીએ ગુરૂ સામે આલેાચના કરી આત્મશુદ્ધિ કરી છે. પંચવિધ સ્વાધ્યાય કરવા. નિંદ્યા, વિકથા, પ્રમાદ આદિ પંચ મિથ્યાત્વ દૂર કરવા પ્રવૃત્તિ કર. નયની અપેક્ષાએ નવતત્ત્વ, ચાર નિક્ષેપ, પ્રમાણુ, ષદ્રવ્ય અને સપ્તભંગી એ સર્વ જાણવાં. ચેાગ્ય વસ્તુને જાણીશ તો ત્હારૂં સ્વરૂપ સ્વયમેવ હ્યુને સમજાશે. ત્હારૂં તુ શુદ્ધ દર્શન પામ્યા નથી ત્યાં સુધી સુદેવ સુગુરૂ અને સુધર્મની સાચી સેવા ભક્તિ અને આરાધના થઇ નહીં,શકે સમ્યકત્વ વિનાની ક્રિયા એકડા વિનાના મિડાની માક નિષ્ફલ નીવડે છે. સમક્તિથીજ સદ્ગુણની પ્રાપ્તિ થાય છે અને સદ્ગુણુની પ્રાપ્તિથી સમદષ્ટિપણું પ્રાપ્ત થાય છે. સમષ્ટિ આત્માજ મૈત્રી, પ્રમાદ, કરૂણા તથા માધ્યસ્થ્ય એ ચાર ભાવનાઓને વસ્તુત: ભાવી શકે છે. ચાર મહાત્ ભાવનાનું સ્વરૂપ શાસ્ત્રકાર એકજ શ્લાકમાં દર્શાવે છે. 66 परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी करुणा । परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा '' યા ? મ For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ભાવાર્થ “અન્ય લોકોના હિતનું ચિતવન કરવું તે મૈત્રી ભાવના તેમજ પરના દુ:ખને વિનાશ કરનારી ચિતા તે કરૂણા ભાવના, પર–અન્ય પ્રાણીઓના સુખમાં સંતોષ માનવો તે મુદિતા ભાવના, અને પારકા દોષનું વિમરણ કરવું તે ઉપેક્ષા ભાવના એમ ચાર પ્રકારનું ભાવના સ્વરૂપ જાણવું. ૧ “ સર્વ મિત્ર કરી ચિતવે સાહેલડીરે, કઈ ન જાણે શત્રુ તો; રાગદ્વેષ એમ પરિહરી સાહેલડીરે, કીજે જન્મ પવિત્રતો.” સમપરિણામી આત્મા હંમેશાં ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાની ભાવના ભાવ્યા કરે છે. તેમજ યેગશાસ્ત્રમાં કહ્યું છે કે त्यक्तसंगो जीर्णवासा-मलक्लिन्नकलेवरः । મ ધુવર વૃત્તિ, મુનિ ૧ ? ” | ૨ | ભાવાર્થ-ત્યાગ કર્યો છે સાંસારિક સંગ જેણે, તેમજ જીર્ણ છે વસ્ત્ર જેનાં, વળી મળવડે વ્યાપ્ત છે શરીર જેનું, અને માધુકરી વૃત્તિ (ગોચરી) ને સેવતો એ હું મુનિચર્યાને ક્યારે આશ્રય કરીશ ? त्यजन् दुःशिलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाऽहं योगमभ्यस्यन् , प्रभवेयं भवच्छिदे ? ॥ २ ॥ ભાવાર્થ-દુઃશીલ-દુષ્ટ સ્વભાવ, અથવા દુરાચારીઓના સંસર્ગને ત્યાગ કરતે, તેમજ ગુરૂમહારાજના ચરણરજને સ્પર્શ કરતો અને એને અભ્યાસ કરતો એ હું સંસારને છેદ કરવા માટે ક્યારે શક્તિમાન થઈશ? ૨ महानिशायां प्रवृते, कायोत्सर्गे पुराबहिः મ ધપળ, વૃષઃ સુર્થ વા મચિ રૂા. For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૨ ) ભાવાર્થ :-મહારાત્રિમાં નગરથી બહાર કાયાત્સ માં પ્રવૃત્ત-સ્થિર રહેલા અડાલ આસને રહેલા મ્હારા વિષે વૃષભે (ખળા ) સ્ત ંભની માફ્ક સ્કંધ ઘણુ કયારે કરશે? ॥૩॥ वने पद्मासनासीनं, क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽघास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः ॥ ४ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા વનની અંદર પદ્માસનવાળી બેઠેલે અને જેના ખેાળામાં મૃગલાઓનાં બાળકા રહેલાં છે એવા હૅને મુખને વિષે વૃદ્ધમૃગાના ટોળાંના અધિપતિએ ક્યારે સુંઘશે ? ।। ૪ । शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । भवे मोक्षे भविष्यामि, - निर्विशेषमतिः कदा ॥ ५ ॥ ભાવાર્થ :—શત્રુ અને મિત્રમાં, તૃણુ અને સ્ત્રી સમૂહમાં સુવર્ણ અને પાષાણુમાં, મણિ અને મૃત્તિકામાં તેમજ સંસાર અને મેાક્ષમાં સમાન બુદ્ધિવાળા હું કચારે થઇશ ? ! પ " “ कश्चित्कालः स भावी जिनवचनरतो यत्र युक्तो यतीन्द्रै प्रमादौ मासकल्पं स्वजनजनसमो मुक्तलोभाऽभिमानः | पुण्यां पुण्यातिशायिप्रवरगुणयुतैर्ज्ञानिभिः सेवितां तां, भिक्षां निःसंगचेताः प्रशमरसरतोऽहं भ्रमिष्याम्यजस्रम् " ॥६॥ : ભાવા —તેવા પ્રકારના કાઇ સમય આવશે ? કે જેની અંદર જીનેશ્વર ભગવાન કથિત વચના-આગમ સિદ્ધાન્તામાં પ્રીતિવાળા, તેમજ સ્વજન અને અન્યજનમાં સમાન ષ્ટિવાળા, લેાલ અને અભિમાનથી રહિત, પાલિક સંગ રહિત છે ચિત્ત જેનુ અને પ્રશમશાંતરસમાં રક્ત–પ્રીતિમાન એવા હું ગ્રામાદિકને વિષે સુનીંદ્રો સાથે માસ કલ્પ કરીને પુણ્યના અતિશ્ય - For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪ ) વાળા ઉત્તમ ગુણા વડે યુક્ત એવા જ્ઞાની મહાત્માઓએ સેવેલીઆદર કરેલી પવિત્ર તે પ્રસિદ્ધ ભિક્ષા પ્રત્યે અર્થાત્ ભિક્ષામાટે હુંમેશાં ભ્રમણ કયારે કરીશ ? ॥ ૬ ॥ गुप्तो मानविवर्जितो व्रतरतः षट्कायरक्षोद्यतः, कृत्वा साधुविहारितां शमरसो निःसङ्गचित्तः क्षमी । त्यक्ताऽहङ्कृतिनिश्वलेन मनसा ध्यायन् पदं नैर्वृत्तं, स्थास्येऽहं तु कदा शिलातलगतो भव्याय मार्गं दिशन् ॥७॥ '' Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાથ મન-વચન અને કાયાથી ગુપ્ત, માન રહિત, પંચ મહાવ્રતામાં રક્ત-પ્રીતિમાન, ષટ્કાયની રક્ષામાં ઉદ્યમશીલ, સાધુના આચાર પ્રમાણે વિહાર કરી શાંત ભાવનામાં રસ માનતા, સર્વથા પૈાલિક સગથી વિમુક્ત ચિત્તવાળા, ક્ષમાવાન, અહંકાર રહિત નિશ્ચલ મનવડે નિવૃતિ–માક્ષપદનુ ધ્યાન કરતા તેમજ ભવ્ય જનને મેાક્ષમાર્ગ ના મેધ કરતા હું શિલાતલ ઉપર ચારે એશીશ ? ” શા લ दग्ध्वा मोहं समस्तं निरवधिविशदं, ज्ञानमुत्पाद्य लोके, " तीर्थं निर्वाणमार्ग, शुभतरफलदं भव्यसार्थाय कृत्वा । गत्वा लोकान्तदेशं, कलिमलरहितं सर्वशर्मातिशायि, लप्स्ये ऽहं मोक्षसौख्यं, सहजनिजगुणं कोऽपि कालः स भावी ! ॥८॥ tr ભાવાઃ- સમસ્ત માહુને ક્ષય કરી, અપાર અને નિર્મૂળ એવા જ્ઞાન ( કેવળજ્ઞાન ) ને પ્રાપ્ત કરીને, તેમજ ભવ્ય પ્રાણીઓના સમુદાય માટે અતિશય શુભ ફૂલ આપનાર અને નિર્વાણ–માક્ષના મારૂપ તીર્થ ને પ્રવર્તાવી, કલિમલ-અષ્ટક રહિત, લેાકાંત દેશ ( સિદ્ધશિલા) પ્રત્યે જઈને, સર્વ પ્રકારના For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) સુખથી અધિક એવા અને સ્વાભાવિક આત્મિક ગુણેની ખીલવર્ણવાળા મેક્ષસુખને હું પ્રાપ્ત કરૂં તેવા પ્રકારનો કોઈ પણ સમય આવશે ?” આવી સુંદર ભાવના ભાવવાથી આત્મજ્ઞાન, આત્મધર્મ અને સાચા આત્માનુભવ પ્રાપ્ત થશે એટલું જ નહીં પણ સત્યસુખનિરૂપાધિક સુખની પ્રાપ્તિ થશે, માટે હે ચેતન ! ક્ષણમાત્ર તું પ્રમાદ કરીશ નહીં, સદા તું શુદ્ધ ઉપગમાં રહેજે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારનાં આત્માનાં સ્વરૂપ છે. પિદ્ગલિક વસ્તુઓમાં મહારાપણાની બુદ્ધિ તથા શરીર, કુટુંબ, ધનધાન્ય આદિક આત્માથી ભિન્ન વસ્તુઓમાં આસકિત રાખે તે બહિરાત્મા છે. તેમજ જે પ્રાણું શરીર ઉપર આત્મબુદ્ધિ ધારણ કરે છે એના સુખમાં આનંદ માની મેજમજામાં પૂર્ણતયા રસ લે છે. એને પોતાનું સર્વદા માને છે એના ઉપર માયા મમતા રાખી એમાંજ સદા બંધાયેલો રહે છે તે બહિરાત્મા સમજ. શરીર અને ઘરથી એટલે તમામ દિગલિક વસ્તુઓથી અસંખ્યાત પ્રદેશી આત્મા અલગ છે તેમજ દશ પ્રાણથી રહિત, અરૂપી, અવિનાશી, નિર્ભય શુદ્ધ ચિદાનંદ આત્મા શરીરમાં રહેલે છતાં બહિરાત્માના દષ્ટા તરીકે આસક્તિ રહિત જે છે તે અંતરાત્મા જાણો. કાયાદિક પરવસ્તુ–પદ્ગલિક ઉપર મમત્વ ન રાખતાં તેના સાક્ષી રૂપે દ્રષ્ટા તરીકે રહે તેને અંતર આમા સમજ. યથાખ્યાત ચારિત્ર પાળી ચાર ઘાતિકર્મ ખપાવી ક્ષીણ મોહી બની કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે પરમાત્મા જાણવો. સકળ ઉપાધિના ત્યાગ પૂર્વક જ્ઞાનાનંદમાં સદા રમણ કરે અને અતીધિય ગુણનું સર્વોત્તમ સ્થાનક થાય તે જ પરમાત્મા સમજ. For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુજ્ઞાની. સુજ્ઞાની. અજ્ઞાની. યોગીરાજ આનંદઘનજી શ્રીસુમતિનાથના સ્તવનમાં કર્થ છે કે“આત્મ બુદ્દે હે કાયાદિક ગ્રો, બહિરાતમ અંધરૂપ. કાયાદિકને હા સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ. જ્ઞાનાનંદે હો પૂરણ પાવને, વરજિત સકળ ઉપાધિ. અતીંદ્રિય ગુણ ગણ મણિ આગરૂ, ઈમ પરમાતમ સાધ. સુજ્ઞાની. સુમતિચરણ કજ આતમ અરપણા.” અંતરાત્મા નિષ્કામ ભાવે પરમાત્માનું સ્મરણ કરતે છતે સ્વયમેવ પરમાત્મ સ્વરૂપ થાય છે. સંસાર સમુદ્રની પેલી પાર પહોંચે છે. સકલ કર્મ ક્ષીણ કરે છે. આત્મન્ ? ઉત્કૃષ્ટ-મધ્યમ અને અધમ એ ત્રણ પ્રકારની બુદ્ધિમાં આદ્ય બે પ્રકારની ગ્રાહ્ય છે અને છેલ્લી ત્યજવા ગ્ય છે. મહોપાધ્યાય યશોવિજયજી પણ કહે છે કેगुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यामाऽधमबुद्धयः ॥ १ ॥ ते च चारित्रसम्यक्त्व-मिथ्यादर्शनभूमयः अतो द्वयोः प्रकृत्यैव, वर्तितव्यं यथाबलम् ગ ૨ | ભાવાર્થ–સાધુઓને વિષે ઉત્કૃષ્ટ બુદ્ધિવાળો ગુણ હોય છે, મધ્યમ બુદ્ધિવાળે ગુણરાગી અને અધમ બુદ્ધિવાળે ગુણ For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) કેવી સ્પષ્ટ રીતે સંભળાય છે. વળી તે ઉત્કૃષ્ટ મધ્યમ અને અધમ બુદ્ધિવાળા તેઓ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાદર્શનના અધિકારી થાય છે, એ કારણથી સ્વભાવથી જ સમ્યક્રચારિત્ર અને સમ્યક્દર્શનજનક ઉત્કૃષ્ટ અને મધ્યમમાં પોતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી. . ૨ - સ્વાભાવિક વિવેક દષ્ટિ જેને પ્રાપ્ત થાય છે તે જ ખરેખર જીનમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. તે જ સર્વદા દેખતો ગણાય છે. ઉન્માર્ગે પોતે જતો નથી તેમ બીજાઓને જતાં નિવારે છે. જેમ કે एकं हि चक्षुरमलं सहजो विवेक स्तद्वद्भिरेव सह संवसतिद्धितीयम् । एतद्वयं भुवि न यस्य स तत्त्वतोऽन्ध स्तस्याऽपमार्गचलने खलु कोऽपराधः ॥ १ ॥ ભાવાર્થ–મનુષ્યોને સ્વાભાવિક વિવેક એ જ એક નિર્મળ નેત્ર છે અને તે વિવેકવાળા પુરૂષો સાથે સહવાસ કરે તે બીજું નેત્ર છે. આ જગમાં આ બંને નેત્રો જેને નથી તે પુરૂષ વસ્તુત: અંધ છે. અને તે અવળે રસ્તે ગમન કરે તેમાં તેને ખરેખર કંઈ પણ અપરાધ ગણાય નહીં. ૧u સાચો વિવેક જ્યારે પ્રગટ થાય છે ત્યારે શ્રમણપણું પ્રાપ્ત થાય છે. શ્રમણ જીવનની મહત્તા અને પ્રશંસા અનેક શાસ્ત્રોમાં દષ્ટિગોચર થાય છે. જેમ કે – समसत्तुबंधुवग्गो-समसुहदुक्खो पसंसनिंदसमो । समलोट्टकंचणो पुण-जीविदमरणे समो समणो For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ભાવાર્થ-શત્રુવર્ગ અને બંધુવર્ગ પ્રત્યે જેને સમાન ભાવ છે-એકને પર અને બીજાને સ્વકીય નથી સમજતે, વળી સુખદુઃખમાં પણ સમાન ભાવ-એકને જોઈ ખુશી અને બીજાને જોઈ રૂષ્ટ નથી થતો. પ્રશંસા અને નિંદામાં સમાનતા એટલે ઉત્કર્ષ અને અપકર્ષને મનમાં ધારતા નથી, તેમ જ જીવન અને મરણમાં જેને સમભાવ હોય છે અને સુવર્ણ તથા ઢેફામાં જેને સમાનભાવ હોય તે સાચે શ્રમણ જાણવો. વળી તેવા પ્રકારનું પ્રમણપણું જ્ઞાન અને શુદ્રક્રિયાના અભ્યાસથી અવશ્ય પ્રાપ્ત થાય છે. અભ્યાસીને શું દુષ્કર હોય ? કહ્યું છે કેअभ्यासेन क्रियाः सर्वाः, अभ्यासात्सकलाः कलाः । अभ्यासाद् ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ॥१॥ ભાવાર્થ—અભ્યાસથી સર્વ ક્રિયાઓ સિદ્ધ થાય છે. તેમ જ સમગ્ર કળાએ અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને ધ્યાન તથા મોનાદિક યુગ પણ અભ્યાસથી જ સિદ્ધ થાય છે; અભ્યાસ કરનારને કંઈ પણ આ દુનીયામાં દુષ્કર નથી. છે ૧ છે હે આત્મન્ ! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત તપ–વીર્ય તથા અનંત ઉપગ એ જ હારા મૂળ ધર્મો અને આંતરિક ગુણે તેમ જ સાચાં આભૂષણો છે, તેમાં જ રમણતા કરવાથી નિર્જરા થશે. જેથી તું કર્મથી હલકે થઈશ. તેમ જ સંવર નિર્જરા, અને મેક્ષ એ ત્રણ ત હારે ધારણ કરવા યોગ્ય છે. વ્યવહારથી ગૃહસ્થને પુણ્ય તત્ત્વ પ્રિય હોય છે, પરંતુ For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) સાધુને તેની ઈચ્છા કરવી ઘટે નહી, જે ગૃહસ્થ પોતાના નિત્ય નિયમને આરાધે અને પોતાનું કર્તવ્ય સમજી ઉપગ પૂર્વક ધર્મ સેવન કરે તો ચારિત્ર મેળવવા યોગ્ય બને છે. ચારિત્રધારી બની મેક્ષ મેળવે છે. ગૃહસ્થપણામાં ધર્મ સેવનાર દેવ પણ થાય છે. પિતાના ષ કર્મો હંમેશાં ગૃહસ્થ પણ કરવાં જેમકે – देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षड्कर्माणि दिने दिने ? ભાવાર્થ “દેવપૂજા, ગુરૂની સેવા, સ્વાધ્યાય, ધાર્મિક શાસ્ત્રનું અધ્યયન, સંયમ–વૈરાગ્ય ભાવના, તપશ્ચર્યા, અને દાન એ છ કર્મો ગૃહસ્થને પ્રતિ દિવસે કરવામાં કહ્યાં છે. ૧ न कयं दीणुद्धरणं , न कयं साहम्मिआण वच्छल्लं । हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो ॥ २ ॥ ભાવાર્થ–દીન જનોને જેણે ઉદ્ધાર ન કર્યો, તેમજ સાધર્મિક જનનું જેણે વાત્સલ્ય (સેવાભક્તિ) ન કર્યું અને હૃદયમાં જેણે વીતરાગ ભગવાન ધારણ નથી કર્યા તેણે પિતાને જન્મ કેવળ વ્યર્થ ગુમાવ્યો જાણ. ૨ સ્વાભાવિક શુભ ધ્યાને તેના સેવના થાય તે તેમાં તે ઉપર આસક્તિ ભાવ કરે નહીં, તેજ ઉત્તમ જીવન બનાવવામાં હિતકારી છે, પુણ્યથી દેવદેવેંદ્ર ચક્રવત્તીપણાની પદવીઓ મળે છે, છતાં સાધુજીવનની ઉત્તમતા એથી વધારે છે, ઉપધ્યાયજીના વચને તરફ ધ્યાન આપીએ કે सुखिनो विषयैस्तृप्ता-नेन्द्रोपेन्द्रादयोऽप्यहो ? । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जन: છે ? | For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ભાવાર્થ-આશ્ચર્ય છે કે વિષયમાં રાચી માચી રહેલા ઈદ્ર અને ઉપેદ્રાદિક પણ સુખી નથી, પણ જ્ઞાનથી તૃપ્ત અને અનાસક્ત એ એક ભિક્ષુ–મુનિ જગતમાં સુખી છે. કારણકે અપરિગ્રહી હોવાથી. વળી કહ્યું છે કે“અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ નરિંદ સલુણે છે સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમ કંદ સલુણે ! પરિગ્રહ મમતા પરિહરે.” હે આત્મા! તું મેહભાવમાં પડીને પદગલિક વસ્તુને મહારી કરી મુંઝાય છે પણ તું નિશ્ચયથી પગલિક ભાવથી સર્વથા ભિન્ન છે. મહારાપણું માનીને આસક્તિભાવથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જડવસ્તુના સંગથી જડપણું પ્રાપ્ત થાય છે. તું ચેતન છે, આત્મા છે, ત્યારે સ્વભાવ જડસ્વભાવથી ભિન્ન છે, સાચી સમજણ મેળવી પુગલ ભાવ ઉપરથી પ્રેમ ઉતારી હારા શુદ્ધ આત્મા ઉપર પ્રેમ ધારણ કર, સર્વે જીવમાં સમદશી થઈ પરમાત્માને જે, હારામાં સર્વ આત્માઓને આત્મરૂપે તું જે, જેથી હુને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. દરેક જીવાત્માઓએ પાપ જન્ય બંધને તોડવા માટે પોતાના અધિકાર પ્રમાણે યત્ન કરવો. કહ્યું છે કે – विद्यातीर्थे पठितमतयः साधवः सत्यतीर्थे, सेवातीर्थे मलिनमनसो दानतीर्थे धनाढ्याः । लज्जातीर्थे कुलयुवतयो-योगिनो ज्ञानतीर्थे, नीतौ तीर्थे धरणिपतयः कल्मषं क्षालयन्ति ॥ १ ॥ ભાવાર્થ-વિદ્વાન પુરૂષે વિદ્યારૂપ તીર્થમાં, સાધુઓ સત્ય ભાવથી બિલ સમદશી આત્મા ઉપર અલ ભાવ ઉ For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્૦૬ ) રૂપ તીર્થમાં, મલિન બુદ્ધિવાળા પુરૂષા સેવાભક્તિરૂપ તીર્થમાં, ધનવાન લોકો દાનરૂપ તીર્થમાં, કુલીન સ્ત્રીએ લજ્જા-મર્યાદારૂપ તી માં, ચેાગીઓ જ્ઞાન તીમાં અને રાજાએ નીતિરૂપ તીમાં પાપને ધોઇ નાખે છે. ! ૧ !! દાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારના ધર્મ તીર્થંકર દેવાએ કહેલા છે. એ ધર્મ આચરનાર પરમ જ્ઞાની અને આત્મયેાગી બને છે, અનુકૂલ અને પ્રતિકૂળ ઉપસર્ગાને તે દૃઢતાથી સહન કરે છે, એવી પરમ દશા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્ન કરવા ઉચિત છે. જેથી આત્મયેાગીપણું સિદ્ધ થાય છે અને આત્મચેાગીએ જગતની ધમાલ વચ્ચે નિજાનઢમાં રહે છે. કહ્યું છે કેचण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथ किं तापसः, किंवा तत्त्वनिविष्टनिर्मलमतिर्योगीश्वरः कोऽपि किम् । इत्युत्पन्नविकल्पजल्पमुखरैः संभाव्यमाना जनै र्न क्रुद्धाः पथि नैव तुष्टमनसो यान्ति स्वयं योगिनः ॥ १ ॥ ભાવા —. આ ચંડાળ જાતિને છે ? અથવા શુ બ્રાહ્મણ છે ? કિવા શૂદ્ર છે? અથવા તાપસ—તપસ્વી છે ? અથવા તત્ત્વવેદી શુદ્ધ અંત:કરણવાળા છે, કિંવા કાઈ પણુ ચેાગીશ્વર છે ? એમ વિવિધ પ્રકારના વિકલ્પવાદમાં મુખર– વાચાળ બનેલા મનુષ્યાથી સભાવના કરાયેલા ચેાગીએ પેાતે ક્રોધ કરતા નથી તેમ જ સ ંતુષ્ટ પણ થતા નથી કિંતુ શુદ્ધ માર્ગે ચાલ્યા કરે છે. ૫ ૧ ૫ તેમ જ एकः पूजां रचयति नरः पारिजातप्रसूनैः, क्रुद्धः कण्ठे क्षिपति भुजगं हन्तुकामस्ततोऽन्यः । For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦૨ ) तुल्या वृत्तिर्भवति च तयोर्यस्य नित्यं स योगी, साम्याssरामं विशति परमज्ञानदत्तावकाशम् ॥ १ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા —એક પુરૂષ પારિજાતક (કલ્પવૃક્ષ ) નાં પુષ્પાવડે પૂજા કરે છે અને અન્ય પુરૂષ ક્રોધાયમાન થઇ મારવાની ઇચ્છાથી કર્ડમાં સર્પ નાખે છતાં પણ તે અ ંનેને વિષે જેની તુલ્ય-સમાન વૃત્તિ થાય છે તે યાગી મહાત્મા, પરમ-ઉત્કૃષ્ટજ્ઞાને આપ્યા છે અવકાશ જેને એવા સમતારૂપ ઉદ્યાનમાં પ્રવેશ કરે છે. ૫૧૫ રાગ અને દ્વેષને દૂર કરવા માટે સમત્ત્વના સ્વીકાર કરવા જોઇએ. " मोहवह्निमपाकर्तुं स्वीकर्तुं संयमश्रियम् । छेत्तुं रागद्रुमोद्यानं, समत्त्वमवलम्ब्यताम् ॥ શ્ ॥ -- ભાવાથ માહ રૂપી અગ્નિને દૂર કરવા માટે તેમ જ સચમ રૂપ લક્ષ્મીના સ્વીકાર કરવા માટે અને રાગરૂપી વૃક્ષેાથી શાલિત બગીચાને નિર્મૂલ કરવા માટે સમત્ત્વભાવનુ અવલખન કરવુ. જેથી આત્મભાવના સ્વયમેવ સિદ્ધ થાય છે. આત્મભાવના ભાવનાર ભરતચકીએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું બાહુબળીને માનના ત્યાગ થવાથી કેવળ લક્ષ્મી પ્રાપ્ત થઈ. સમત્ત્વ દૃષ્ટિ રાખવાથી અર્જુન માળી અને દઢપ્રહારી અને મહા હત્યારા હતા છતાં તેમણે શ્રમણત્વ સ્વીકારી સમભાવ ધારણ કરી છ માસમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત ક્યું. તેમ જ ચીલાતીચાર અને ચંડકેાશીક જેવા ક્રૂર સ્વભાવવાળા હેાવા છતાં તેમણે સમભાવમાં આવી સ્વર્ગસુખ મેળવ્યું. ગજસુકુમાલના મસ્તક ઉપર સામલ બ્રાહ્મણે માટીની પાળ આંધી ધગધગતા અંગારા મૂક્યા છતાં પણ સમભાવના મળે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, અવંતીસુકુમાળ સુકાશલમુનિ અધકમુનિ મેતારજ For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦૩ ) મુનિ આદિ મહાપુરૂષોએ ઘાર ઉપસર્ગો સહન કરી આત્મસિદ્ધિ મેળવી છે તે પશુ સમભાવને જ મહિમા છે. ક્રમમ્રુત રાજિષ સમતા સામાયિકમાં રહેલા હતા તે સમયે પાંડવાએ ભાવપૂર્વક વંદનપૂજન કર્યું અને કારવાએ પથરાએથી ઢાંકી દીધા તે પણ તે સમભાવમાં રહ્યા તે તે પરમ સુખના ભાગી થયા. હૈ આત્મન્ ! તું આવા અનેક મહાપુરૂષોનાં જીવનઆદર્શ વિચારી અલ્પાંશે પણ આવા પ્રકારનું ઉત્તમ જીવન જીવવા પ્રયત્ન કર. સંસારના માહ મૂકી સ્વભાવમાં રહી આત્મસ્વરૂપની તુ વિચારણા કર. શ્રી મહાવીરપ્રભુએ સાડાબાર (૧૨) વર્ષ અને એક પક્ષ-પખવાડીયા સુધી મૈાન રહી અનેક અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરી પરમ પૂર્ણ જ્ઞાન-કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય આત્માએને જે આત્મશુદ્ધિના ઉપદેશ કર્યા હતા તે ઉપદેશ સુધર્માસ્વામીએ આચારાંગ આદિ સિદ્ધાન્ત રૂપે ઉપદેશ કર્યા, અનેક નિર્થ થ મહાપુરૂષાએ તેમજ આચાર્ય - મહારાજાએ તદનુસાર ઉપદેશગ્રંથા દ્વારા ઉપદેશ આપ્યા તે પરમ હિતકારી છે અને સ્વસ્વરૂપની ઝાંખી કરાવનાર-સાક્ષાત્કાર કરાવનાર છે, માટે હે આત્મન્! તું પરમ આદર પૂર્વક પરમ શ્રદ્ધા પૂર્વક શ્રવણુ કર, મનન કર, નિશ્ચય કર, તે પ્રમાણે પ્રવૃત્તિ કર ! તુ અવશ્ય કલ્યાણના ભાક્તા થઇશ. વિ. સ, ૧૯૮૯ તા. ૪-૭-૩૩ વિજાપુર. Acharya Shri Kailassagarsuri Gyanmandir शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखीभवन्तु लोकाः 11 3 11 ॐ शान्तिः ३ લે. પરમ ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના લઘુતમ શિષ્ય મુનિ જયસાગર. For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only