________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११० छाया-वीरर्षभयोः प्रमादो-ऽन्तमुहूर्त तथैवाहोरात्रम् । उपसर्गाः पार्श्वस्य, वीरस्य च न पुनः शेषाणाम् ॥१७८॥
ભાવાર્થ-મહાવીર ભગવાનને છઘસ્થ અવસ્થામાં પ્રમાદકાળ અંતમુહૂર્તને, તેમજ ઋષભદેવ પ્રભુને પ્રમાદ કાળ અહોરાત્રનો. બાકીના બાવીસ ઇનવરોને પ્રમાદકાળને અભાવ છે. શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીને દેવ, મનુષ્ય અને તિર્યંચ-પશુજાતિએ કરેલા અનેક ઉપસર્ગો થયા છે બાકીના તીર્થકરોને ઉપસર્ગને અભાવ છે. પ્રમાદa (८५) ५सर्ग (८६)भुं स्थान सभात. હવે કેવલજ્ઞાનના પ્રાસાદ નક્ષત્ર તથા રાશિઓ
मूलम्-फग्गुणिगारसि किण्हा, सुद्धा एगारसी अ पोसस्स ।
कत्तियबहुला पंचमि, पोसस्स चउद्दसी धवला ॥१७९॥ चित्ते गारसि पुन्निम, तह फग्गुणकिन्हछठिसत्तमिआ। सुद्धा कत्तिअतइआ, पोसंमि चउद्दसी बहुला ॥१८॥ माहेऽमावसि सिअविअ, पोसे मासंमि धवलछटी अ। वइसाहसामचउदसि, पोसे पुन्निम नवमि सुद्धा ॥१८॥ सिअचित्ततइअ कत्तिअ,-बारसि एगारसि अ मग्गसिरे। फग्गुणबारसि सापा, मग्गंमि इगारसी विमला ॥१८२॥ आसोअमावसी चित्तबहुल, चउत्थि विसाहसिअदसमी। केवलमासाइ इमे, भणिया पुव्वं व उडुरासी ॥१८३॥
For Private And Personal Use Only