________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિકકુમારી જિનૅકોના જન્મ સમયે સૂતિક કાર્ય કરે છે. હિકમારીઓના કાર્યરૂપ ત્રિીશમું સ્થાનક સંપૂર્ણ–૧૦રા
હવે ઈકોની સંખ્યા કહે છે, मूलम्-भुवणिंद वीस २० वंतरपहू दुतीसं च ३२ चंदसरा दो२ । कप्पसुरिंदा दस १०इअ, हरिचउसहिति जिणजम्भ।१०३॥ छाया-भुवनेन्द्राविंशतिव्यंन्तर-द्वात्रिंशच्च चन्द्रसूयौं द्वौ । कल्पमुरेन्द्रादशेति, हरयश्चतुःषष्टिर्यन्ति जिनजन्मनि ॥१०३
ભાવાર્થભવનપતિ દેના વીશ ઇદ, વ્યંતરનિકાયના બત્રીશ ઇંદ્ર, બે ચંદ્ર અને સૂર્ય તેમજ બાર દેવલોકના દશ ઇંદ્ર એમ એકંદર ચોસઠ ઈંદ્રો બેંકોના જન્મ સમયમાં આવે છે. ૧૦૩
- હવે ચેસઠ ઇદ્રોનાં કાર્ય જણાવે છે. मूलम्-पडिरूवपंचरूवं, कठवणण्हाणंगरागपूयाई ।
वत्थाहरणअमयरस,-अठाहियमाइ हरिकिच्चं ॥१०४॥ છાયા-પ્રતિક ઝાડ જૂથાપના રાજપૂનારિા
वस्खाभरणाऽमृतरसाष्टाहिकमादि हरिकृत्यम् ॥१०४॥
ભાવાર્થ—–પ્રથમ સાધમેંદ્ર જીતેંદ્રના સૂતિકા ગૃહમાં આવી નમસ્કાપૂર્વક પ્રભુની આજ્ઞા લઈ પ્રભુનું પ્રતિબિંબ માતાની પાસે સ્થાપન કરી પ્રભુને મેરૂ ચુલા ઉપર લઈ જાય છે. અને માતાને જણાવે છે કે અમારે આ કલ્પ–આ ચાર છે કે જીનેશ્વરને જન્મમહત્સવ કરે તે માટે તેમની માતાને અવસ્થાપિની નિદ્રા આપીને ત્યાંથી લઈ જાય છે. સૌધર્મ પિતાનાં પાંચ સ્વરૂપ બનાવે છે, તેમાં એકરૂપથી
For Private And Personal Use Only