________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૮
समइयदे सावगा सिय- प्रोसह तिहिसंविभागवया ॥ २७६ ॥ छाया-दिग्विरतिर्भोगोपभोग मानं तथाऽनर्थदण्ड विरतिश्च । सामायिक देशावकाशिकं, पौषधोऽतिथिसंविभागो व्रतानि ॥ ૨૭૬ ॥
',
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવા --ઢિવિરિત દશે દિશામાં ગમનાગમન, આજ્ઞા પ્રવર્તન આદિ સંબંધમાં નિયમ કરવા અને નિયમ બહારનો ત્યાગ કરવા. ૬ તથા ભાગ અને ઉપભાગ સખધી નિયમ કરવેા, છ અનંદંડ (વિનાકારણુ ઈંડાવારૂપ)ને ત્યાગ કરવારૂપ વ્રત ૮ એ ત્રણ ગુણવ્રત જાણવાં. તથા સામાયિક બે ઘડી સુધી સાધુ ભાવનામાં સ્થિરતા કરવારૂપ વ્રત, ૯ દેશાવકાશિક ( અગીયારવ્રત સ ંક્ષેપથી ગ્રહણ કરવારૂપ, અભિગ્રહિક વ્રત ૧૦, અગીયારમું પૌષધ-પાંચ પ્રકારના આશ્રવ ત્યાગ કરીને આઠ પહેાર અથવા ચાર પહેાર સાધુ ભાવનામાં સ્થિરતા કરવારૂપ વ્રત. ૧૧ અને બારમું અતિથિસ’વિભાગસાધુસાધ્વીને વાત્સલ્યપૂર્વક અન્નાદિ દાન કરવું તેમ શ્રાવક શ્રાવિકાને બહુ માનપૂર્વક પોતાને ત્યાં જમાડવાના નિયમ અંગીકાર કરવા. તે. ૧૨ ॥૨૭૬૫ સાધુના વ્રત તેમજ શ્રાવકના વ્રત સંખ્યાની ગણુનારૂપ ૧૨૭ સું અને ૧૨૮ મું સ્થાનક પૂર્ણ થયું.
હવે જીનકલ્પિ તથા સ્થવિરકલ્પિ મુનિનાં તથા સાધ્વીના ઉપકરણા જણાવે છે.
मूलं - जिण कप्पियाण बारस, चउदस थेराण सव्वतित्थेषु । વળવીસ પ્રખિયાળ, વગળમુત્રાદિકમુñિ ॥ ૨૭૭
For Private And Personal Use Only