SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया -- हस्तिनापुरमयोध्या, श्रावस्तीतथाऽयोध्याविजयपूरम् । ब्रह्मस्थलं पाटलिखण्डं, तथा पद्मखण्डञ्च ॥ १६० ॥ श्वेतपुरिष्टपुरं, सिद्धार्थ महापुरं च धान्यकडम् | तथा वर्द्धमानसौमनस्यं, मन्दिरं चैव चक्रपुरम् ॥१३१॥ राजपुरं तथा मिथिला, राजगृहं तथा च भवति वीरपुरम् । દ્વારવતી જોવાટ, ઝુલ્કાનું વારનપુરfન || {ફર / ભાવા --થી ઋષભદેવનું પારણુ હસ્તિનાપુરમાં થયું (૧) અને અજીતનાથનું અયે ધ્યામાં (૨) સંભવનાથનું શ્રાવસ્તી નગરીમા (૩) શ્રી અભિનંદનું અયાયાનગરીમાં (૪) સુમતિ નાથનુ વિજયપુરમાં (૫) પદ્મપ્રભસ્વામીનું બ્રહ્મસ્થળમાં (૬) સુપાર્શ્વનાથનું પાટલીખંડ નગરમાં (૭) ચંદ્રપ્રભનું પદ્મખંડમાં (૮) સુવિધિનાથનું શ્વેતપુરમાં, (૯) શ્રી શીતલનાથનું રિષ્ટપુરમાં (૧૦) શ્રેયાંસનાથનુ પારણું સિદ્ધપુરમાં (૧૧) વાસુપૂજયનું મહાપુરમાં (૧૨) શ્રી ત્રિમલનાથનું ધાન્યકકમાં (૧૩) શ્રી અનતનાથનું વમાનપુરમાં (૧૪) શ્રી ધનાથનું સૌમનસપુરમાં (૧૫ શ્રી શાંતિનાથનુ મંદિરપુરમાં (૧૬) શ્રી કુંથુનાથનું ચક્રપુરમાં (૧૭) શ્રી અરનાથનું રાજપુર નગરમાં (૧૮) શ્રી મલ્લીનાથનુ મિથિલા નગરીમાં (૧૯) શ્રી મુનિસુવ્રત સ્વામીનું રાજગહ નગરમ! (૨૦) શ્રી નમિ. નાથનુ વીરપુરમાં (૨૧) શ્રી નેમિનાથનુ દ્વારકા નગરીમાં (૨૨) શ્રીપાર્શ્વનાથનું કેોષકટકનગરમાં (૨૩) શ્રીમહાવી૨ ભગવાનનું કાલાક સંનિવેશમાં ઉપર કહેલા નગરામાં સર્વ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy