________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वधे ९कपूर्वलक्ष १० समा-अतुरशीति ११ द्विसप्ततिः१२ पष्टि: १३ ॥ ३०२॥ त्रिंशद् १४ दश १५कलक्षवर्षाणां १६ 'सहस्राणि पश्चनवति १७ चतुरशीतिः १८॥ पञ्चपञ्चाशत् १९ त्रिंशद् २०' दशै२१कसहस्राणि २२ वर्षशतं २३ द्विसप्ततिः २४ ॥ ३०३ ॥
ભાવાર્થ–શ્રીકાષભદેવનું રાશીલાખ પૂર્વનું આયુષી શ્રી અજીતનાથનું તેર લાખ પૂર્વનું ૨ શ્રીસંભવનાથનું સાઠલાખપૂર્વનું ૩ શ્રી અભિનંદનનું પચાસ લાખપૂર્વનું ૪ શ્રીસુમતિનાથનું ચાલિસલાખપૂર્વનું પ શ્રી પદ્મપ્રભનું ત્રીશલાખ પૂર્વનું ૬ શ્રીસુપાર્શ્વનાથનું વિશલાખપૂર્વનું ૭ શ્રી ચંદ્રપ્રભનું દશલાખપૂર્વનું ૮ શ્રીસુવિધિનાથનું એલાખપૂર્વનું ૯ શ્રી શીતલનાથનું એકલાખપૂર્વનું ૧૦ શ્રી શ્રેયાંસનાથનું રાશીલાખ વર્ષનું ૧૧ શ્રીવાસુપૂજ્યનું બોતેર લાખ વર્ષનું ૧૨ શ્રી વિમલનાથનું સાઠલાખ વર્ષનું ૧૩ શ્રી અનંતનાથનું ત્રીશાલા ખવર્ષનું ૧૪ શ્રીધર્મનાથનું દશલાખ વર્ષનું ૧૫ શ્રીશાન્તિનાથનું એક લાખ વર્ષનું ૧૬ શ્રી કુંથુનાથનું પંચાણું હજારવર્ષનું ૧૭ શ્રી અરનાથનું રાશી હજાર વર્ષનું ૧૮ શ્રીમલ્લિનાથનું પંચાવન હજારવર્ષનું ૧૮ શ્રી મુનિસુવ્રતનનું ત્રીશહજાર વર્ષનું ૨૦ શ્રી નમિનાથનું દશહજારવર્ષનું ૨૧ શ્રી નેમિનાથનું એકહજાર વર્ષનું ૨૨ શ્રી પાર્શ્વનાથનું સે વર્ષનું ૨૩ શ્રીમહાવીરદેવનું
તેર વર્ષનું ૨૪ આયુષ્ય જાણવું. એ પ્રમાણે સર્વજીનવરનાં આયુષે જાણવાં પ૩૦૨ ૩૦૩
હવે પૂર્વ અને પૂર્વોકઆશિનું પ્રમાણ જણાવે છે–
For Private And Personal Use Only