________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
હવે તીર્થંકરાના જન્મના દેશ કહે છે.
मूलम् -- दुसु कोसला १-२ कुणाला ३, दुसु कोसल ४-५ वच्छ ६ कासि ७ पुव्वो अ ८ । सुन्न ९ मलय १० सुन्नं ११ गा १२, पंचाळा १३ कोसला १४ सुन्नं १५ ॥ ९१ ॥ तिस्रु कुरु १८ विदेह १९ मगहा २०, विदेह २१ को सट्ट २२ कासि २३ तह पुव्वो २४ |
देसा इमे जिणाणं, जम्मस्स इमाओ नयरीओ ॥९२॥ છાયા-ઢો, જોશાળાકૌ, કળાહોયો: જોગાવ હારી પૂર્વેશ । શૂન્યમજીયશૂન્યા[l, વલ્લાહા: જોહા મ || ૧૨॥
त्रिषु कुरवोविदेहमगधा - विदेह कुशार्त्ताः काशी तथा પૂર્વઃ । રેશા રૂમે નિનામાં, નમ્મન મા સર્ચઃ ॥૨॥
ભાવા——શ્રી ઋષભદેવ તથા અજીતનાથના જન્મ કેશલદેશમાં, સંભવનાથના કુણાલદેશમાં, અભિનદન અને સુમતિનાથના જન્મ કેશલદેશમાં. પદ્મપ્રભુના જન્મ વચ્છદેશમાં, સુપાર્શ્વનાથના જન્મ કાશીદેશમાં, ચદ્રપ્રભના જન્મ પૂર્વ દેશમાં,+ નિશ્ચય નથી સુવિધિનાથને જન્મ કૈાશલ દેશમાં થયા. શીતલનાથના જન્મ મલયદેશમાં શ્રેયાંસનાથના જન્મ કાશી દેશમાં, વાસુપૂજ્યના જન્મ અ’ગદેશમાં, વિમલનાથના જન્મ ૫ચાલદેશમાં, અનંતના
+સુવિધિનાથ (૯) શ્રી શ્રેયાંસનાથ (૧૧) ધનાથ (૧૫) એ ત્રણનેદ્રોના જન્મદેશના મૂળ ગાથામાં નિર્ણય કરાયે નથી પરંતુ શ્રી શાંતિવિજયજીના જૈન તીર્થં ગાઈડના આધારે ભાવામાં દેશનાં નામ આપ્યાં છે.
For Private And Personal Use Only