________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
અને ચોરાશી હજાર વર્ષ શેષ, (૫) શાંતિનાથના જન્મથી પિપાપમ, છાસઠ લાખ અને ચોરાશી હજાર વર્ષ પ્રમાણુ શેષ (૬)શ્રી કુંથુનાથના જન્મથી પા૫પમ, (૫૯અમને ચે ભાગ) છાસઠલાખ અને અગણ્યાશી હજાર વર્ષ પ્રમાણુ શેષ. (૭) શ્રી અરનાથના જન્મથી એક કરોડ હજાર છાસઠ લાખ અને અડસઠ હજાર વર્ષ પ્રમાણ ચોથા આરાનું શેષ જાણવું. ૮ __ मूलम्-तिसु चुलसिसहस्सहिया, १ पणसट्टि २ इगार पंच लक्खा य३ । चुलसीसहसा १ तो सड़-दुसय २ पासस्स માસે રૂ. ૧૦ | (મારાષાઢા)
छाया-त्रिषु चतुरशीतिसहस्राधिकार, पञ्चषष्टिरेकादश પન્નષ્ઠક્ષા જાતિલાન તત સાદ્ધદ્ધિાતે - શાપ" || ૧૦ |
ભાવાર્થ–મલ્લિનાથ, મુનિસુવ્રત અને નેમિનાથ એ ત્રણ જીનેંદ્રમાં પિતાનું આયુષ તેમજ ચોરાશી હજાર વર્ષ અધિક ગણવાં. તે નીચે પ્રમાણે–શ્રીમલિલનાથના જન્મથી છાસઠલાખ ઓગણચાળીશ હજાર વર્ષ પ્રમાણ ચોથા આરાનું શેષ જાણવું મુનિસુવ્રત સ્વામીના જન્મથી બારલાખ અને ચાર હજાર વર્ષ પ્રમાણુ શેષ છે ૨. શ્રી નમિનાથના જન્મથી પાંચ લાખ અને ચેરાણું હજાર વર્ષ પ્રમાણ નેમિનાથના જન્મથી પંચાશી હજાર વર્ષ બાકી જાણ. શેષ. શ્રી પાર્શ્વનાથના જન્મથી ત્રણસે પચાસ વર્ષ પ્રમાણ ચોથે આરે શેષ જાણ. વિશેષમાં બાવીશ તીર્થંકરામાં ૩ ત્રણ વર્ષ અને સાડાઆઠમાસ આધક ગણવા. જન્મ આરાઓને શેષકાલ કો. (૨૨)
For Private And Personal Use Only