________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
छाया - द्विचत्वारिंशत्सहस्रोनं, इतिनवकेऽष्टकेपुनरितः । पञ्चषष्टिलक्षचतुरशिति सहस्राधिकं भवति वर्षाणाम्॥८८ ભાષા—પૂર્વોક્ત નવ એટલે અજીતનાથથી લઈ શીતલનાથ સુધી ખેતાલીશ હજાર વર્ષ ઓછાં કરવાં, ત્યાર ખાદ શ્રીશ્રેયાંસપ્રભુથી આરભી શ્રીઅરનાથ સુધી~~આઠે જીનેદ્ર સુધી પાંસઠલાખ ારાશી હજાર વર્ષ અધિક જાણવાં. તે નીચે જણાવે છે.
मूलम् - अयरसयं १ छायाला २, सोलस ३ सग ४ तिन्नि पलिअपायतिगं ६ । पळियस्स एगुपाओ ७, वरिसाणं कोडसहसो य ८ ॥ ८९ ॥
छाया-अतरशर्तषट्चत्वारिंशत्,
―
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पल्यस्यैकपादो - वर्षाणां कोटिसहस्रश्च ॥८९॥
ભાવા શ્રી શ્રેયાંસનાથના જન્મથી પેાતાના આયુષનાં વ ચારાશીલાખ અને પાંસેઠલાખ (૬૫) ચારશી હજાર (૮૪) વર્ષ અધિક એસા સાગરોપમ પ્રમાણ ચેાથાઆરતું શેષ જાણવું એટલે સા સાગશયમ એકકરોડ એગણપચાસ લાખ ચેારાશી હજાર વર્ષ પ્રમાણ ચાથાઆરાનું શેષ જાણવું (૧) વાસુપૂજ્યના જન્મથી શ્વેતાળીશ સાગરાપમ એક કરોડ પચાસ લાખ અને ચારાથી હજાર વર્ષ ચેાથા આરાનું શેષ, (૨) વિમલનાથના જન્મથી સાળ સાગરાપમ પચીશલાખ અને ચેારાશી હજાર વર્ષ પ્રમાણુ ચોથા આરાનું શેષ (૩) શ્રી અનંતનાથના જન્મથી સાત સાગર પંચાવનલાખ ચારાશી હજાર વર્ષ શેષ (૪) ધર્મનાથના જન્મથી ત્રણ સાગરોપમ પંચાતર લાખ
षोडशसप्तत्रीणिपल्यपादत्रिकम्
For Private And Personal Use Only
५