________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
જાણવા. શ્રી ઋષભદેવ અને શ્રી અજીતનાથના અંતર કાલ પચાશ લાખ કરોડ સાગરોપમના છે. તે શ્રી ઋષભદેવના એક હજાર વર્ષ ઓછાં એક લાખ પૂર્વ કૈવલ કાલ છે તે સહિત અને શ્રી અજીતનાથના દૈવલિકાલ ખાર વહીન એક પૂર્વાંગ કમી કરીને એક લાખ પૂર્વ પ્રમિતકાલ હીન કરવા. તેમજ એક લાખ પૂર્વ એક પૂર્ણાંક, એક હજાર અને બાર વષ હીન કરી એક લાખ પૂર્વ અધિક પંચાશ લાખ કાટી સાગરાપમ કાલ સુધી જાણવા. તેના ભાવ આ પ્રમાણે, (૫૦) લાખ કેાટી સાગરોપમ અને ( ૮૩૯૯૦૧૨ ) વષ અધિક શ્રી ઋષભદેવ પ્રભુને તીય પ્રવૃત્તિકાલ જાણવા. એ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ સુધી તી પ્રવૃત્તિની ભાવના કરવી. શ્રી ઋષભદેવના તીથી શ્રી મહાવીર ભગવાનના તીથ પ્રવૃત્તિ કાલ બાવીશ હજાર વર્ષ આછાં એક પુત્ર લાખ અધિક એક કાડાકોડી સાગરોપમ પ્રમાણે જાણવા. તે આ પ્રમાણે શ્રી ઋષભદેવના કેવલિ પર્યાય એક હજાર વર્ષ હીન એક લાખ પૂર્વ. ત્યારબાદ ત્રણ વર્ષ અને સાડા આઠ માસ વ્યતીત થયા પછી સુખસદુઃખમ નામે ત્રીજો આશ સમાપ્ત થાય છે. ત્યાર બાદ ખેતાળીશ હજાર વર્ષ રહીન એક કાડાકેાડી સાગરાપમ પ્રમાણ દુઃખમ સુખમ નામે ચાથે આરેા સમાપ્ત, ત્યાર પછી એકવીશ હજાર વર્ષ પ્રમાણ દુઃખમ નામે પાંચમા આ સંપૂણૅ થાય. આ સર્વ સંખ્યા એકત્રિત કરવાથી શ્રી ઋષભદેવના તી ને આર્ભી શ્રી મહાવીર સ્વામીના તીની સમાપ્તિ બાવીશ હેાર વર્ષ એાછાં કરી એક કાટાકાટી સાગરોપમ, એક લાખ પૂર્વ વર્ષ અને સાડા
For Private And Personal Use Only