________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ मध्यममेरुनगाद्धातकीपुष्करगतानि भरतादीनि । क्षेत्राणि पूर्वखण्डे, खण्डविचारो न जम्बौ ॥ ३७॥
ભાવાર્થ-ઋષભ આદી બાર તીર્થંકર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં થયા. તેરમા, ચૌદમા, અને પંદરમા એ ત્રણ તીર્થકર અનુક્રમે ભરત, અરવત અને ભરત ક્ષેત્રમાં થયા. સેળ, સત્તર અને અઢારમા એ ત્રણ પૂર્વ મહા વિદેક ક્ષેત્રમાં થયા બાદ મલ્લિતીર્થકર પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં થયા. ત્યાર પછીના સુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એ પાંચ તીર્થકર ભરત ક્ષેત્રમાં થયા. મધ્ય ભાગમાં રહેલા મેરૂ પર્વત (સુદન પર્વત)થી ધાતકી અને પુષ્કરાર્ધમાં રહેલાં ભરત, ઐરાવત, પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ એ સર્વ ક્ષેત્ર પૂર્વ ખંડમાં રહેલાં છે. જે બુદ્વીપમાં ખંડ સંબંધી વિચારણા નથી કારણકે તેની અંદર વિભાગ પાડનાર પર્વત કે નદી રહેલી નથી.
હવે ક્ષેત્રની દિશાઓ કહે છે. मूलम्--विमलो १ धम्मी २ मुनिसुब्बयाइ पण ७ आसि मेरुदाहिणाओ। मेरुत्तरओ गंतो ८, सीओ आदाहिणे પછી ૧ / ૨૮
सीआए उत्तरओ, उसह १० सुमइ ११ मुविहि १२ संति १३ कुंथुजिणा १४। सेसा दस दाहिणओ २४, इअपुव्वમમિ વિત્તાિ રૂ8 I
For Private And Personal Use Only