________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
હવે સ જીનેદ્રોને ચ્યવન સમય કહે છે. मूलम् - चुइवेला निसिअर्द्ध, जिणाण २४ एमेव एगसममि । સુવાસારૂ વિયારો, મહેવજી સબ્વેનુ ૬૬ ॥ छाया - च्युतिवेला निशार्द्ध, जिनानामेवमेवैकसमये । च्युतिमासादिविचारो - भरतैरवतेषु सर्वेषु ॥ ६९ ॥ ભાવા—સ જીનવરાના ચ્યવન સમય અધ રાત્રિના હાય છે. એજ પ્રમાણે એક સમયમાં ઋષભાદિ સવાઁ અને દ્રો સબધી ચ્યવન માસ, પક્ષ, તિથિ અને નક્ષત્રાદિના વિચાર જણાવ્યે તેજ પ્રમાણે તેમ પાંચ ભરત અને પાંચ અરવત એસ ક્ષેત્રમાં સર્વાં અનેદ્રોના ચ્યવનમાસાદિ તેજ પ્રમાણે જાણવાં, તેમજ સર્વ જીનેાના ચ્યવનસમયપણુ તેજ પ્રમાણે જાણવા. ઇતિ સર્વજીનેાના ચ્યવનસમય કહ્યો. ૫૬૯ા ચ્યવનસમય કથનરૂપ ૧૭ મું સ્થાનક પૂ. હવે સ્વપ્રકાર કહે છે.
मूलम-गय १ वसह २ सीह ३ अभिसेय ४ दाम ५ ससि ६ दिणयरं ७ झयं ८ कुंभं ९ पउमसर १० सागर ११ विमाणभवण १२ रयणा १३ ग्गि १४ सुविणाई ॥ ७० ॥ छाया - गजनृषभ सिंहाऽभिषेका-दाम शशिदिनकरा ध्वजः कुम्भः। पद्मसरः सागरविमानं, भवनरत्नाऽग्रयः स्वप्नाः ||७० || ભાવાથ --પ્રથમ જીનેન્દ્ર શ્રી ઋષભદેવ આદિ સ જીનેદ્રોની માતા ચૌદ સ્વસ જુએ છે તે નીચે મુજબ. (ગજ) હાથી. ૧ વૃષભ (૨) સિંહુ (૩) લક્ષ્મીના અભિષેક (૪) પુષ્પમાલા (૫) ચંદ્ર (૬) સૂર્ય (૭) ધ્વજ
For Private And Personal Use Only