________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
કાલ દશ (૧૦) લાખ પૂર્વ (૫) પાછળ કુમાર સાડા સાત (છા) લાખ પૂર્વ (૬) સુપાર્શ્વનાથને કુમાર કાલ પાંચ (૫) લક્ષ પૂર્વ, (૭) ચંદ્ર પ્રસ સ્વામીને કુમાર કાલ અઢી (શા) લક્ષ પૂર્વ (૮) સુવિધિનાથને પૂર્વ કાલ પચાશ (૫૦) હજાર ૫ (૯) શૌતલનાથ કુમાર કાલ પચીશ (૨૫) હજાર પૂર્વ (૧૦) શ્રેયાંસનાથને
ક્ષાર કાલ એકવીશ (૧) લાખ વર્ષ (૧૧) શ્રી વાસુ પૂજ્યને કુમાર કાલ અઢાર (૧૮) લાખ વર્ષ (૧૩) શ્રી વિમલનાથને કુમાર કાલ પંદર (૧૫ ] લાખ વર્ષ ( ૧૩) શ્રી અનંતનાથને કુમાર કાલ સાડા સાત ( ) લાખ વર્ષ (૧૪) ધર્મનાથને કુમાર કાલ અઢી (શા) લાખ વર્ષ (૧૫) શ્રી શાંતિનાથને કુમાર કાલ પચીશ(૨૫) હજાર વર્ષ (૧૬) શ્રી કુંથુનાથને કુમાર કાલ પણ ચાવીશ [ ૨૩) હજાર વર્ષ (૧૭) શ્રી અરનાથને કુમાર કાલ
એકવીશ (૨૧) હજાર વર્ષ (૧૮) શ્રી કુંથુનાથને કુમારસો (૧૦૦) વર્ષ (૧૯) મુનિસુવ્રત સ્વામીને કુમાર કાલ પંતેરસે (૫૦૦) વર્ષ (૨૦) શ્રી નમિનાથને કુમાર કાલ પચીસ (૨૫૦૦) વર્ષ (૨૧) શ્રી નેમીનાથને કુમાર કાલ ત્રણ (૩૦૦) વર્ષ (૨૨) શ્રી પાર્શ્વનાથને કુમાર કાલ ત્રીશ (૩૦) વર્ષ (૨૩) શ્રી વર્ધમાન સ્વામીને કુમાર કાલ ત્રીશ (૩૦) વર્ષ (૨૪) આ પ્રમાણે કુમાર અવસ્થાને કાલ કહ્યા, ત્યાર પછી નૃપતિપણાને કાલ કહેવામાં આવશે. કુમારવાસ કાલ સ્થાનક (૫૪)મું સમાપ્ત છે
હવે રાજ્યકાલ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે.
For Private And Personal Use Only