________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનવ દિવસના પૂર્વ ભાગમાં એક્ષપદ પામ્યા. શ્રીધર્મનાથ, શ્રીઅરનાથ, શ્રીનમિનાથ અને શ્રીમહાવીરદેવ એ ચાર, જિનવારે રાત્રીના છેલ્લા ભાગમાં એક્ષપદ પામ્યા.એ સીવાયના બાકી રહેલા શ્રી વિમલનાથ, શ્રીઅનંતનાથ, શ્રીશાન્તિનાથ, શ્રી કુંથુનાથ, શ્રીમલ્લિનાથ, શ્રી મુનિસુવ્રત, અને શ્રી નેમિનાથ. શ્રી પાર્શ્વનાથ એ આઠ જિનવરે રાત્રીના પહેલા ભાગમાં મેક્ષ પદ પામ્યા. મેક્ષ સંબંધિઆરાઓ જિનવરના જન્મ સંબંધિ આરાઓ છે તે પ્રમાણે જાણવા. વળી એક્ષપદ પછી બાકીને આરે પિતપોતાના જન્મ સમયના કહેલા આરાથી આયુષ્યને ભાગ બાદ કરતાં જે બાકી રહે તે કાલ ગણવે, જેમ કે શ્રી ઋષભદેવના જન્મ સમયે ચોરાશી લાખ પૂર્વ અને નેવાશી પખવાડિયાં બાકી ત્રીજે આરે હતે, હવે તેમાંથી પ્રભુનું ચોરાશીલાખ પૂર્વનું આયુષ્ય બાદ કરતાં મેક્ષ પછી નેવાસી પક્ષ ગયા ત્યારે ચોથો આરો બેઠો અને ત્રીજે પૂર્ણ થશે. (૧) બાકીના સર્વ જિનવરે ચોથા આરામાંજ એક્ષપદ પામ્યા છે. જન્મ સંબંધિ જે આરે કહ્યો છે તેમાંથી તેમનું આયુષ્ય બાદ કરતાં બાકી રહ્યો તેટલે ચોથે આરે જાણે. જેમકે શ્રી અજિતનાથના નિર્વાણથી બેતાલીસ હજાર ઓછા પચાસ કરોડ લાખ સાગરોપમ ત્રણ વર્ષ આઠ માસ ચોથો આરે બાકી (૨) ત્રીજા સંભવનાથના નિર્વાણથી વશ કરેડ લાખ સાગરેપમમાંથી બેતાલી હજાર વર્ષ બાદ કરીને ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૩) ચોથા અભિનંદનના નિર્વાણથી બેતાલીસ હજાર વર્ષ ઓછા દશ કરેડ લાખ સાગરે પમ ત્રણ વર્ષ
For Private And Personal Use Only