________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે, શ્રી પાર્શ્વનાથ તેત્રીસ મુનિઓ સાથે, શ્રી મહાવીર સ્વામી એકલા મેક્ષ પામ્યા. બાકીના (બાર) તીર્થકરેની સાથે એક એકહજાર મુનિઓ મેક્ષ પદ પામ્યા. સર્વ તીર્થકરોની સાથે મોક્ષે ગયેલાને પરિવાર આડત્રીસ હજાર ચારસોને પંચાશી (૩૮૪૮૫) હવે, અર્થાત્ તેટલા મુનિવરે મેક્ષપદ પામ્યા પદ૧૮૩૧લા ૩રવા મક્ષ પરિવાર કથનરૂપ ૧૫૪ મું સ્થાનક પૂર્ણ થયું.
હવે મોક્ષ ગમન સંબંધી વેલા, મોક્ષ ગમન સમચને આરે અને તે સમયે બાકી રહેલો તે આરાને કાળ જણાવે છે. मूलं-अवरण्हे सिद्धिगया,-संभवपउमाभमुविहिवसुपुज्जा ।
सेसा उसहाईया, सेयसंता उ पुव्वण्हे ॥३२१॥ धम्मअरनमीवीरा-ऽवररत्ते पुव्यरत्तए सेसा ।।
पुव्वं व मुक्खअरया-सेसमवि तं तु निअनिआउ विणा||३२२॥ छाया-अपराण्हे सिद्धिगताः, संभवपद्माभसुविधिवासुपूज्याः।।
शेषा ऋषभादिकाः, श्रेयांसान्तास्तु पूर्वाण्हे ॥३२१॥ धर्माऽरनमिवीरा-अपररात्रे पूर्वरात्रे शेषाः ॥ पूर्ववन्मोक्षारकशेषमपि, तत्तु निजनिजाऽऽयुविना॥३२२॥
ભાવાર્થ-શ્રીસંભવનાથ, શ્રી પદ્મપ્રભ તથા શ્રીસુવિધિનાથ અને શ્રીવાસુપૂજ્ય દિવસના ઉત્તર ભાગમાં (પાછલા પહેરે ચોથા ભાગમાં) મોક્ષપદ પામ્યા. એ વિનાના શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રીઅભિનંદન, શ્રીસુમતિનાથ, શ્રીસુપાર્શ્વનાથ, શ્રીચંદ્રપ્રભ, શ્રી શીતલનાથ અને શ્રીશ્રેયાંસનાથ એ આઠ
For Private And Personal Use Only