________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वीसंसदुअंगुलहाणि, जाव णतो तयद्ध जा नेमी। सगवीसंसा पासो, विरिगवीसंस पन्नासा ॥ १३२॥ બિમાળા માનમ પર I] .
તે જોર્નિતિશત, રાજનગણુવિધિરૂ विंशत्यंशद्वयाङ्गलहानि-क्दिनन्त तद? यावन्नेमिः । સર્વાસા પામવીર #વિંદસ્યશા શારાપરા
ભાવાર્થ –ઉત્સધઅંગુલથી નિયમિત કરેલાં ચાર ધનુષ અને એકધનુષના બારભાગ કરીને તેમાંથી મેં ભાગ સહિત શ્રી રૂષભદેવનું આત્મગુલ થાય છે. અને પ્રમાણુગુલ પણ તેજ ગણાય છે, પ્રથમ શ્રી કૃષભદેવને દેહ એકસેવીશપ્રમાણાંગુલ હોય છે, ત્યારબાદ અજીતનાથથી આરંભી સુવિધિનાથ સુધી આઠ જીનેટૅમાં બાર બાર અંગુલ ઓછા કરવા. જેમ કે શ્રી અજીતનાથને દેહ એક આઠ પ્રમાણુગુલને છે, સંભવનાથને દેવું છનુ (૬) પ્રમાણુગુલ, અભિનંદનને દેહ રાશી (૮૪) પ્રભાણગુલને છે. સુમતિનાથને દેહ તેર (૭૨) પ્રમાણે ગુલને છે. પદ્મપ્રભ સ્વામીને દેહ સાઠ (૬૦) પ્રમાણુંગુલ, શ્રીસુપાર્શ્વનાથને દેહ અડતાળીશ (૪૮) પ્રમાણુગુલ ચંદ્રપ્રભને દેહ છત્રીસ (૩૬) પ્રમાણુગુલ, સુવિધિનાથને દેહ ચાવીશ (ર૪) પ્રમાણાંગુલ છે. ત્યારબાદ શીતલનાથથી આરંભી શ્રી અનંતનાથ સુધી અશુલના વીશાંશ અધિક
For Private And Personal Use Only