________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે અંગુલ હીન ગણવા અથત-શીતલનાથથી આરંભી અનતિનાથ સુધી બે પ્રમાણગુલ અને એક પ્રમાણગુલના પચાંશ ભાગ કરવા તેમાંથી વિશઅંશ બાદ કરવા જેમકે શ્રી શીતલનાથને દેહ એકવિશ અંગુલ અને એક પ્રમાણ ગુલના ત્રિશ અંશ પ્રમાણે છે, શ્રેયાંસનાથને દેહ એગgશ (૧૯) અંગુલ અને દશ (૧૦) અંશ, શ્રી વાસુપૂજ્યને દેહ સોળ અંગુલ (૧૬) અને ચાળીશ અંશ પ્રમાણ, વિમલ નાથને દેહ ચૌદ અંગુલ અને વિશ (૨૦) અંશ પ્રમાણ અનંત નાથને દેહ બાર (૧૨) અંગુલ પ્રમાણને છે, ત્યાર બાદ ધર્મનાથથી આરંભી શ્રી નેમિન સુધી તેનું અર્ધએટલે એક અંગુલ અને દશ અંશ દરેક જીનેંદ્રની અપેક્ષા એ ઓછું પ્રમાણ ગણવું જેમકે-શ્રી ધર્મનાથને દેહ દશ (૧૦) અંગુલ અને ચાળીશ (૪૦)અંશ પ્રમાણ, શાંતિનાથને દેહ નવ (૯) અંગુલ ત્રીસ (૩૦) અંશ પ્રમાણ કુંથુનાથને દેહ આઠ (૮) અંગુલ અને વિશ (૨૦) અંશ પ્રમાણ શ્રી
અરનાથને દેહ સાત (૭) અંગુલ અને દશ (૧૦) અંશ પ્રમાણે. મલ્લિનાથને દેહ છ (૬) અંગુલ પ્રમાણ મુનિસુવ્રત ને દેહ ચાર (૪) અંગુલ અને ચાળીશ (૪૦) અંશ પ્રમાણ શ્રી નમિનાથને દેહ ત્રણ (૩) અંગુલ અને ત્રીશ (૩૦) અંશ પ્રમાણ શ્રી નેમિનાથને દેહ બે (૨) અંગુલ અને વીસ (૨૦) અંશ પ્રમાણને છે. શ્રી પાર્શ્વનાથને દેહ સત્તાવિશ અંશ પ્રમાણ છે. તેમ જ શ્રી મહાવીર સ્વામીને દેહ એક અંગુલના પચાશ અંશમાંથી એકવિશ અંશ પ્રમાણને છે. આ પચાશશ શબ્દ શ્રી શીતલજીનેંદ્રથી
For Private And Personal Use Only