________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૮૬ )
क्रूरकर्मसु निःशङ्कं, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १० ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ:—ક્રૂર કર્મોમાં, તેમજ દેવ અને ગુરૂઓની નિંદા કરનારાઓમાં અને પેાતાની પ્રશ ંસા કરનારાઓ વિષે નિ:શંકપણે જે ઉપેક્ષા કરવી તેને માધ્યસ્થ્ય ભાવના કહી છે. ૧૦ ( ચેાગ શાસ્ત્ર).
तदेव हि तपः कार्यं, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च
॥ ૬૬ ॥
ભાવાઃ—જેની અંદર દુર્ધ્યાન-આર્ત્ત અને રીદ્રધ્યાન ન થાય વળી જેથી યાગા હણાય નહી અને ઇંદ્રા પણુ ક્ષીણુ ન થાય તેવીજ ખરેખર તપશ્ચર્યા કરવી. ૧૧
( મહેાપાધ્યાય યશેવિજયજી, )
ज्ञानक्रियाभक्तितपः प्रयोजनं,
समस्ति खल्वेकमिदं जगत्त्रये । મન:સમાધી ત્તિ સમસ્તમેળાં, निर्मूलनादात्मगुणप्रकाशनम् ॥ १२ ॥
ભાવા:-—ત્રણે લેાકમાં જ્ઞાન, ક્રિયા, ભક્તિ અને તપશ્ચર્યાનું પ્રત્યેાજન માત્ર આ એકજ છે કે ચિત્તની સમાધિ થયે છતે સમસ્ત કર્મના નાશ થવાથી આત્મિક ગુણાના પ્રકાશ થાય છે. ૧૨
अननदे सजाया- अनन्नाहारवडिअसरीरा । जिणवयणे पयन्ना - सच्चे ते
बन्धुआ
મ।િ ૨ ।
For Private And Personal Use Only