________________
Shri Mahavir Jain Aradhana Kendra
પરિવારને કહે છે.
www.kobatirth.org
૭
હવે છત સમયે સવ જીનેશ્વરાની સાથે દ્વીક્ષા લેનાર
S
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुलम - वसुपुज्जो छसयजुओ, मल्ली पासो अ नरतिसयसहिया सहसजुओ उसो, इगु वीरो सेस सहसजुया ॥ १५३॥ छाया - वासुपूज्यः षट्शतयुतो - मल्लिः पार्श्वश्वनर त्रिशतसहितः ચતુઃસદાયુતઋષમોવીસેવાસદનયુતઃ ॥૨૧॥
ભાષા —શ્રી વાસુપૂજ્ય તીથ''કરે છમા પુરૂષની સાથે દીક્ષા લીધી. મલ્લીનાથ અને પાર્શ્વનાથ ભગવાને ત્રણસે પુરૂષો સાથે દીક્ષા લીધી. શ્રી ઋષભદેવ ભગવાને ચાર હજાર પુરૂષો સાથે દીક્ષા લીધી. ચરમ તીથંકર શ્રી મહાવીર દેવે એકાકીપણું વ્રત ગ્રહણ કર્યું હતું. અન્ય પરિવાર સાથે નહોતે, બાકીના ઓગણીશ તીથ કરાએ એકેક હજાર પુરૂષ પરિવાર સાથે દીક્ષા અંગિકાર કરી. ૧૫૩ા વ્રતપરિવાર (૬૫) મું સ્થાનક.
હવે દીક્ષા મહે।ત્સવનાં નગર તથા વૃક્ષાનાં નામ અને તલાચમુષ્ઠિ કહે છે. मुलम - नेमी बारवईए, सेसा जम्मणपुरीसु पव्वइआ । सित्व उहो, विहारगेहंमि वसुपुज्जो ॥ १५५ ॥ तह पगाइ धम्मो, नीलगुहाए अ सुव्वयजिणिंदो । पासो अ आसमपए, वीरजिणो नायसंडमि ॥ १५५ ॥ સેત્તા સદસઁવળે, નિયવંતા, સોળતતણે સત્ત્વે । कयपंचमुद्विलोआ, उसहो चमुहिकलोओ ।। १५६ ।।
For Private And Personal Use Only