________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ सील १२ व्वए १३ निरइआरो । खणलव १४ तव १५ चियाए १६, वेयावच्चे १७ समाही अ ॥५२॥ अपुव्वनाणगहणे १८, सुअभत्ती १९ पवयणे पभावणया २० । सेसेहिं फासिया पुण, एगं दो तिन्नि सव्वे वा ॥ ५३ ॥ छाया-अर्ह सिद्ध प्रवचन-गुरुस्थविरबहुश्रुततपस्विषु ।
वत्सलतया तेषु, अभीक्ष्णबानोपयोगेच ॥ ५१ ।। दर्शनविनय आवश्यके च, शीलवते निरतिचारः। क्षणलवतपस्त्यागे, वैयाकृत्ये समाधिश्च ॥५२॥ अपूर्वज्ञानग्रहणं, श्रुतभक्तिः प्रवचने प्रभावना । शेषैः स्पृष्टाः पुनरेकोद्वौत्रयः सर्वे वा ॥ ५३॥
ભાવાર્થ—અરિહંત-ચાર ઘાતિકર્મને નાશ કરી અનંતજ્ઞાનાદિ ચારને પ્રાપ્ત કરી અષ્ટ પ્રતીહાર્ય સહિત સમવસરણમાં વિરાજમાન થઈ ભવ્ય અને મોક્ષમાર્ગને ઉપદેશ આપનાર, (૧) સિદ્ધ-આઠ કર્મને નિર્દૂલ કરી આઠ ગુણ યુક્ત અનંતસિદ્ધપદને પ્રાપ્ત થયેલા (૨) પ્રવચન-બાર અંગ, ઉપાંગ આદિ અનેંદ્રના મુખારવિંદથી પ્રગટ થયેલ, (૩) ગુરૂ–છત્રીશ છત્રીશ ગુણોથી યુકત ભવ્ય અને અરિહંત કથિત સત્યપદેશના દાયક આચાર્ય મહારાજ, (૪) સ્થવિર–સાઠ વર્ષની ઉંમરના જાતિ
વિર–શ્રતસ્થવિર=સમવાયાંગસૂત્રધારક–અને વિશવર્ષની દીક્ષા પર્યાય હોય તે પર્યાયસ્થવિર એમ ત્રણ પ્રકારના વિર મુનિરાજ (૫) બહુશ્રુત-બહુશાસ્ત્રના અભ્યાસી તેમજ
For Private And Personal Use Only