________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
4
મુવીન્દ્રયોગમાયાનેबालोऽप्यसौ प्राप्तपदप्रभोदयः । क्षमाभृतां मौलिनिघृष्टपादभृ द्विदिद्युते स्फारयशः प्रतापवान् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,,
શ્રી મુનિસુંદરસૂરિષ્કૃત ગુવૉવલી બ્લાક (૨૭૩)
શ્રી સામતિલકસૂરિના ગુરૂ વ્યતિજિત પ’ વગેરેના રચનાર પ્રખર પ્રતિભાશાલી શ્રીસેામપ્રભસૂરિ હતા અને તેમના ગુરૂ કાલસિત્તેરી ’ પ્રમુખ ગ્રંથોના રચયિતા સાધુ પેથડના ધર્મગુરૂ અને (૭૨) ગામના સધાની એક સમિતિ સ્થાપ નાર સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી ધમઘાષ સુરિ હતા. શ્રી સોમતિલકસૂરિના ગુરૂભાઈએ વિમલપ્રભ, પરમાનંદ અને પદ્મતિલક હતા. તેમજ તેમના શિષ્યેા ચદ્રશેખર, જયાનંદ અને દેવસુંદર એ ત્રણ આચાર્ય હતા.
For Private And Personal Use Only
દરેક પ્રકરણ આદિ ગ્રંથા આગમાનુસારે રચવામાં આવ્યા છે તે પણ ભિન્ન ભિન્ન આચાર્યોના મતભેદે એકજ વિષયમાં જોવામાં આવે છે છતાં પૂર્વાચાર્યોનાં વચને આજ સુધીના વિદ્વાનોએ માન્ય કર્યો છે. આ પ્રકરણમાં ખીજા ગ્રંથા સાથે કેટલાક ઠેકાણે અપવાદ રૂપે ભિન્નતા સૂચક પાઠા ષ્ટિ ગેાચર થાય છે જેમકે—
આ પ્રસ્તુત પ્રકરણમાં સર્વાંજિનેદ્રોમાં ચ્યવન નક્ષત્રાના નિચ કરતાં મૂલ પ્રકરણુ કર્તાએ જો કે ચરમ તીર્થંકર શ્રીમહાવીર સ્વામીનું ચ્યવન નક્ષત્ર, છાસઠમી ગાથાના અંતમાં—“ ઉત્તરા ૨૪ વિવા” એમ સામાન્ય