________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાયા--જા દ્વારા ત્યાં રતિ ટi -
ત્રિાઃ નર-નવૃત્ત સહસ્ત્રાઉન રરર भक्तिविभवानुरूप-मन्येपिददतीभ्यादयश्च ॥ श्रुत्वाजिनागमनं, नियुक्तानियुक्तेषु वा ॥ २२४ ॥
ભાવાર્થ-જીનવર ઉપર ભકતીરાગથી પ્રભુનું ગમન પોતાના નગર તરફ થાય ત્યારે તે વધામણી લાવનારને તે ભકતરાજાએ પ્રસન્ન થઈને મોટું દાન આપે છે. તેમાં ચક્રવતી મહારાજાએ સાડા બાર લાખ વૃત્તિદાન આપે છે, તેમજ સાડાબાર કરોડ સોનામહોરનું પ્રીતી દાન આપે છે, વાસુદે વૃત્તિ દાનમાં સાડા બાર લાખ અને પ્રીતિ દાનમાં તેટલા કરેડ રૂપીઆ આપે છે. અર્થાત્ વધામણી લાવનારને આપે છે. તેમજ સામાન્ય રાજાઓ વૃત્તિદાન સાડાબાર હજાર અને પ્રીતીવડ સાડાબાર લાખ રૂપિઆનું દાન આપે છે. તેમજ બીજા નગરશેઠ અમાત્ય અને સેનાપતિ વગેરે પિતાના વૈભવ અને ભકતીને અનુસરીને વધારે મણી લાવનારને દાન આપે છે તે વધામણી લાવનાર પિતાના નેકર તરીકે કેઈ કામમાં જોડાએલ હેચ અગર તે જોડાયા વિનાને હોય તે પણ તેને મહેસું દાન આપે છે . ૨૨૩ છે ૨૨૪ ભકતરાજાના નામ તથા દાન કથન રૂ૫ ૧૦૭ મું સ્થાન સંપૂર્ણ થયું છે
હવે પ્રભુના શાસનમાં રક્ષક તરીકે જાયેલા યક્ષેનાં નામ ગણાવે છે, मूलम्--जक्खा गोमुह महज-क्ख तिमुह जक्खेस तुंबख्कुसुमो।
मायंग विजयअजिया-बंभो मणुएसर कुमारो ॥२२॥ छम्मुह पयाल किन्नर, गरुडो गंधव्वतह य जक्खिदो॥ सकुबेर वरुणभिउडी,गोमेहोपासमायंगो ॥२२६॥
For Private And Personal Use Only