________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तित्तीस १ तित्तीसं २, गुणतीसं ३ दुसु तितीस ४-५ इगतीसं ६ | अडवीसं ७ तित्तीस ८, गुणवीसं ९ वीस १० बावीसं ११ ॥ ५७ ॥ विस १२ द्वारस १३ वीसं १४ बत्तीस १५ कमेण पंचसु तितीसं २० । वीस २१ तितीसं २२ वीस ૨૩, વીલપરા ૨૪ ઘુમવાઞાનું ॥ ૧૮ || પૂર્વમવાયુ: ||૨|| छाया - त्रयस्त्रिंशत्रयस्त्रिंश-देकोनत्रिंशद्वयोस्त्रयस्त्रिंशदेक
त्रिंशद् - अष्टाविंशतिस्त्रयस्त्रिंश-देकोनविंशतिर्विंशतिर्द्वा
નિંરાતિઃ ॥ ૧૭ ॥ विंशतिरष्टादशविंशति- द्वात्रिंशत्क्रमेणपञ्चसु त्रयस्त्रिंशत् । विंशतिस्त्रयस्त्रिंशद्विंशति-विंशतिः सागराः पूर्वभवायुः ॥ ५८ ॥
ભાવાથ—પહેલા શ્રીઋષભદેવ ભગવાનના પૂર્વ ભવ સબંધી દેવપણાનું આયુક્ તેત્રીશ સાગરાપમ, અજિતનાથના પૂર્વભવનું આયુષ્ટ્ર તેત્રીસ સાગરાપમ, સંભવનાથનું આગણત્રીશ સાગરાપમ, અભિનંદન અને સુમતિનાથનું તેત્રીશ સાગરોપમ પદ્મપ્રભજીને'દ્રનું એકત્રીશસાગ રાપમ. શ્રી સુપાર્શ્વનાથનું અઢાવીશ સાગરોપમ ચંદ્રપ્રભ સ્વામીનું તેત્રીશ સાગરાપમ, શ્રી સુવિધિનાથનું આગણત્રીશ સાગરાપમ, શ્રી શીતલનાથનું વીશ સાગરાપમ, શ્રેયાંસનાથનું આવીશસાગરાપમ, વાસુપૂજ્યનું વીશસાગરાપમ, વિમળ— નાથનું અઢાર સાગરોપમ ઋનતનાથનું વિશસાગરે પમ, ધનાથનું મંત્રીશસાગરે પમ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ અને મુનિસુવ્રત એ પાંચ જીનદ્રાનું તેત્રીશસાગરાપમ, શ્રી નમિનાથનું વિશસાગરાપમ, શ્રી નેમિ
૩
For Private And Personal Use Only