________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
ઉત્પન્ન થયું. સાતમું વૈશેષિક દર્શન શ્રી મહાવીર દેવના તીર્થમાં ઉત્પન્ન થયું ૩૪-૩૪૧ દર્શનની ઉત્પત્તિ કથનરૂપ ૧૬૮ મું સ્થાનક પૂર્ણ થયું–
હવે ક્યા જિનના તીર્થમાં કયાં અને કેટલાં આશ્ચર્ય ઉત્પન્ન થયાં તે જણાવે છે – मूलं-अत्तरसय सिद्धि, पृया अस्संजयाण हरिवंसो॥ थीरूवो
तित्थयरो, कण्हावरकंकगमणं च ॥३४२ ।। गम्भवहारुवसग्गा, चमरुप्पाओ अभाविआ परिसा। ससिमरविमा
णागम, अगंतकालिअ दसच्छेरा ॥ ३४३॥ છાયા– ઈત્તરાદ્ધિ , જૂનાગસંયતિનાં રિવંશઃ તે સ્ત્રી
પસ્તીર્થ, visફુમન રૂઝર છે - પદાપિશ્ચમોત્પાતો માવિત વિસ્ શશિमूर्यविमानागमन-मनंतकाले दशाऽऽश्चर्याणि ३४३॥
ભાવાર્થ-શ્રી ઋષભદેવ પ્રભુ તથા તેમના પુત્રો નવાણુ તથા આઠ પિત્રો મળી એકસે ને આઠ પાંચસોધનુષ્યની ઉત્કૃષ્ટિ અવગાહના વાળાએકજ સમયમાં સિદ્ધિ પદ પામ્યા, તે એક આશ્ચર્ય ૧ અસંયમિઓની પૂજા સાતમા. તીર્થકરના તીર્થવ્યુ છેદ કાલમાં થઈ તે બીજું આશ્ચર્ય. ૨ હરિવંશની ઉત્પત્તિ થઈ તે ત્રીજું આશ્ચર્ય ૩ મલ્લિનાથ તીર્થકર સ્ત્રીપણે જન્મીને તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું તે ચોથું આશ્ચર્ય ૪ શ્રીકૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને લાવવા માટે અપર
For Private And Personal Use Only