________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
કકામાં ગયા તે પાંચમુ આશ્ચય ૫. ભગવાન મહાવીરના ગર્ભનું હરણ થયું તેડું આશ્ચય ૬ કેવલિ અવસ્થામાં તીથંકર ને ઉપસર્ગ થવા રૂપ સાતમુ આશ્ચય ૭ ચમરેન્દ્ર સુધર્મેન્દ્રના ભુવનમાં યુદ્ધ કરવા માટે ગયા તે આઠમુ આશ્ચય ૮ તીર્થંકરના ઉપદેશથી પણ સમવસરણમાં બેઠેલા ભવ્ય આત્માઓને વ્રત પચ્ચખાણના નિયમ લેવાની ઇચ્છા ન થઇ તે નવમું આશ્ચર્ય ૯ ચંદ્ર સૂર્યનું પ્રભુ વન માટે મૂલ વિમાને ભરત ક્ષેત્રમાં આવવું તે દશમું આશ્ચર્ય ૧૦ આદશ આશ્ચર્ય અનતે કાલે (અનતી ઉત્સર્પિણીઅને અવસપિણી ગયેતે ) ઉત્પન્ન થાય છે ॥ ૩૪૨ ૫ ૩૪૩
હવે કયા જીનના વખતમાં કયાં આશ્ર્વર્યાં થયાં ? તે જણાવે છે. मूलं - सिरिरिसह सुविहिसीयल, मल्लीनेमीण कालि तित्थे वा ।। ગર્ભાવનુ પહેરા, મેળવીસ પંચને ! ૨૪૪ || छाया - श्री ऋषभ सुविधिशीतल-मल्लिनेमीनां काले तीर्थेवा || સમવનસાથળ, મેળ વોય ગ્રામ્યાનિ ||૪||
ભાવા—શ્રી ઋષભદેવ, સુવિધિનાથ, શીતલનાથ, મહ્વિનાથ, તથા નેમિનાથના કાલમાં અથવા તીમાં ક્રમથી પાંચ આશ્ચર્ય થયાં અને ખીજા ગભ અપાર આઢિ પાંચ આશ્ચર્યા મહાવીર દેવના કાલમાં થયાં. ઋષભદેવના તી માં એક સમયે એકસેસને આઠનુ સિદ્ધિગમન ૧ સુવિધિનાથના તીથ માં અસતમનુષ્યેાની પૂજા ૨ શીતલનાથના તીમાં ડેરિવ’શની ઉત્પત્તિ ૩ મલ્લુિજીને આપણે તીથ પ્રવર્તાવ્યુ ૪
For Private And Personal Use Only