SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ દુઃખને સહન કરવાં આ બાહ્ય તપ. હવે અભ્યન્તર તપપ્રાયશ્ચિત્ત ગુરૂની પાસે વિનયપૂર્વક પાપની આલોચના કરવી (૧) વિનય-ગુરૂ આદિકનું બહુ માન કરવું તેમનાથી ઉંચા અને સરખા એવા આસનને ત્યાગ કરો (૨) વૈયાવચ્ચગુરૂ, આચાર્ય, સાધુ, સંઘ, અને શ્રાવક, રોગી, વૃદ્ધસાધુ વિગેરેની સેવા-સુશ્રુષા કરવી તે (૩) સ્વાધ્યાય-વાંચવું, પુછવું. આ વર્તન કરવું, ભાવનાભાવવી, ધર્મકથા કરવી, આ ચાર પ્રકારને સ્વાધ્યાય (૪) ઉત્સર્ગ–કાયા ઉપરના મમત્વને ત્યાગ કરીને ધ્યાનમાં સ્થિરતા રહેવા રૂપકાત્સર્ગ (૫) ધ્યાન આ અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મધ્યાન શુકલ ધ્યાનમાં પ્રવૃતિ કરવી (૬) આ છ અભ્યન્તર તપ. ચોથો ભાવ-સાધુ પુરૂષ અશુભ માનસિક ભાવનાને ત્યાગ કરીને શુભ અથવા શુદ્ધ ભાવનામાં પ્રવર્તવું. એ ચાર પ્રકારને ધર્મ સર્વે જીનેશ્વરએ કહેલે છે. અથવા બે પ્રકારને ધર્મ પણ તીર્થકરોએ કહેલું છે, કૃતધર્મ (૧) દ્વાદશાંગી પ્રકરણ. વિગેરે તીર્થંકર પ્રણીત શ્રુતજ્ઞાનને ભણવું ભણાવવું ભણનારને સહાય આપવી આ કૃતધર્મ છે. તથા બીજે ચારિત્ર ધર્મ તેનું વર્ણન આગળ કહી ગયેલા છીએ. પરદા ધર્મભેદ કથનરૂપ ૧૪૧ મું સ્થાનક પૂર્ણ થયું. હવે વસ્ત્રવણ કથનરૂપ ક૫ જણાવે છે. मूलं--पुरिमंतिमतित्थेसुं, ओहनिजुत्तीइ भणिअ परिमाणं ॥ सिअवत्थं इअराणं, वनपमाणेहिं जहलद्धं ॥२९७ ॥ छावा--प्रथमाऽन्तिमतीर्थेषु, ओघनियुक्तिभणितपरिमागम् ।। श्वेतवस्त्रमितरेषां, वर्णप्रमाणैर्यथालब्धम् ॥२९७ ॥ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy