________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૯
मूलम् - सुमईसि अंसमल्लीनेमीपासाण दिक्ख पुत्रहे । सेसाण पच्छिमहे, जायं च चउत्थमणनाणं ॥ १५७ ॥ छाया - " सुमतिश्रेयांसमल्लिनेमिपार्श्वानां दीक्षा पूर्वाह्णे । शेषाणां पश्चिमा, जातं च चतुर्थमनो ज्ञानम् ॥ १५७ ॥
લાવા --સુમતિનાથ, શ્રેયાંસનાથ, મલ્લીનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ ભગવાનની દીક્ષા દિવસના પૂર્વ ભાગમાં અને બાકીના એગણીશ તીથંકરાની દીક્ષા અપરા કાળમાં થઇ હતી. તેમજ દીક્ષા સમયે સજિનવરાને ચેાથુ મનઃ પયાઁવ જ્ઞાન થયું હતું. વ્રત વેલા વ્રતજ્ઞાન (૭૧) સુ` સમાસ. હવે દૃષ્ય અને દેવ દૃષ્યની સ્થિતિ કહે છે.
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
मूलम् -सक्को अ लक्खमुल्ले, सुरदूर्स ठवइ सव्वजिण खंधे । वीरस्स वरिसमहियं, सयावि सेसाण तस्स टिई ॥ १५८ ॥ આવા—શય જાસૂયૅ, સુમૂળું, સ્થાવયતિ સર્વનિનશન્યે । वीरस्य वर्षमधिकं सदापि शेषाणां तस्यस्थितिः ॥ १५८ ॥ ભાવા——દીક્ષા ૠમયે સજિનેશ્વરાના સ્કધ (ખભા) ઉપર સૌધર્મેન્દ્ર લક્ષ સાનૈયાની કિંમતવાળુ દેવ કૃષ્ણ (વસ્ત્ર) ને સ્થાપન કરે છે. તે દેવ દૃષ્યની સ્થિતિ શ્રી મહાવીર સ્વામીને એક માસ અધિક એક વર્ષ સુધી અને આકીનાં તેવીશ તીર્થંકરાને સદાકાળ-મેક્ષે ગયા ત્યાં સુધી ધ્રુવ દૃષ્ય (વજ્રની) સ્થિતિ જાણવી. (१) संवच्छरं साहिअं मासं चीवरधारीहोत्था, ” इतिकल्पसू
टीकायाम् ॥
દેવ દૃષ્ય સ્થાપના (૭૨) અને તેની સ્થિતિ (૭૩) સુ` સ્થાનક ા સ પૂર્ણ
For Private And Personal Use Only