________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५६
वई ४ ॥ एयासियातिओइगार ५ दस ६ नव ७ अड ८ सहस्सा ।। २५५ ।। चुलसी ९ बिसयरि १० सही ११ चउपन्न १२ डयाल १३ तहयतेयाला १४ ॥ छत्तीसं १५ तीससया १६ पणवीस १७ छवोस १८ बावीसा १९ ॥ २५६ ॥ अट्ठार २० सोल २१ पनरस २२ चउदस २३ तेरससयाअवहिनाणी ॥ लक्खो तितीससहसा, चत्तारिसयाइंसव्वंके ॥ २५७॥
छाया-अथावधिज्ञानिनोनवतिः श्चतुर्णवतिः षण्णवतिरष्टन
वतिः ॥ एतानिशतानि ततएकादश दशनवाष्टसहस्राणि ॥२५५ ॥ चतुरशीति द्विसप्ततिः षष्टिः चतुः पञ्चाशदष्ट चत्वारिंशत्तथा त्रिचत्वारिंशत् ॥ षट्त्रिंशत् त्रिशतंपश्वविंशतिःषविंशति विंशतिः ॥ २५६ ॥ अष्टादशषोडशपञ्चदश चतुर्दश त्रयोदशशतान्यवधिज्ञानिनः ॥ लक्षत्रयस्त्रिंशत्सहस्राणि चत्वारिशतानि सर्वाङ्के ॥२५७॥
ભાવાર્થ-શ્રી કષભદેવને નવ હજાર અવધિ જ્ઞાનીની સંખ્યા હતી ૧ શ્રી અજીતનાથને નવ હજારને ચારસો ૨ શ્રી સંભવનાથને નવહજાર છસે ૩ શ્રી અભિનંદનને નવ હજાર આઠસે ૪ શ્રી સુમતિનાથને અગીયાર હજાર ૫ શ્રી પદ્મપ્રભને દશહજાર ૬ શ્રી સુપાર્શ્વનાથને નવ હજાર ૭ શ્રી ચંદ્રપ્રભને આઠ હજાર ૮ શ્રી સુવિધિનાથને આઠ હજાર ચારસો ૯ શ્રી શીતલનાથને સાત હજાર બસો ૧૦
For Private And Personal Use Only