SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org -- ૧૫મ ભાવા શ્રી ઋષભદેવનામનઃ પવજ્ઞાની મુનિએની માર– હજાર સાડા સાતસે। અથવા સાડા છસેાની સ"ખ્યા જાણવી ૧ શ્રી અજીતનાથને ખાર હજાર પાંચસે અથવા સાડા પાંચસે ૨ શ્રી સંભવનાથને આર હજાર દાઢસા ૩ શ્રી અભિન ંદનજીનને અગીયાર હજાર છસેાને પચાસ ૪ શ્રી સુમતિનાથને દશહજાર સાડાચારસે ૫ શ્રી પદ્મપ્રભુને દશહજાર ત્રણસે ૬ શ્રી સુપાશ્ર્વનાથને નવહજાર એકસા પચાસ ૭ શ્રી ચદ્રપ્રભુને આઠ હજાર શ્રી સુવિધિનાથને સાત હુજાર પાંચસે હું શ્રી શીતલનાથને સાત હજાર પાંચસેા ૧૦ શ્રીશ્રેયાંસનાથ ને છહાર ૧૧ શ્રી વાસુપૂજ્યને છહજાર ૧૨ શ્રી વિમલનાથને પાંચ હજાર પાંચસા ૧૩ શ્રી અનતનાથને પાંચ હજાર ૧૪ શ્રી ધર્મોનાથને ચાર હજાર પાંચસેા ૧૫ શ્રી શાંતિનાથને ચાર હજાર ૧૬ મો કુ ંથુનાથને ત્રણહજાર ત્રણસે ચાલીસ ૧૭ શ્રી અરનાથને મેડર પાંચમા એકાવન ૧૮ શ્રી મલ્લિનાથને એક હજાર સાતસો પચાસ ૧૯ શ્રી મુનિસુત્રતનને એક હેર પાંચસે ૨૦ શ્રી મિનાથને મારસાને પચાસ અથવા સાઠ ૨૧ શ્રી નેમિનાથને એક હજાર ૨૨ શ્રી પાર્શ્વનાથને સાડાસાતસે ૨૩ શ્રી મહાવીરદેવને પાંચસે ૨૪ મનઃ૫ વજ્ઞાનીની સંખ્યા હતી. સ જીનવરના સમનઃ પય વજ્ઞાનીની સંખ્યા એક લાખ પીસતાલીસ હજાર પાંચસાને એકાંણું (૧૪૫૫૯૧) (૨૫૧૫ ૨૫૨ ॥૨૫॥ ૫૫૪ા મનઃ પવજ્ઞાનીની સખ્યા ગણના રૂપ ૧૧૭મુ સ્થાનક પૂર્ણ થયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે સર્વે જીનવરના અવધિ જ્ઞાનીઓની સંખ્યા જણાવે છે मूलं - अह ओहिनाणिनवई ? चउनवई २ छन्नवइ ३ अठणा For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy