________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
छाया - शिवकेतुः सुधर्मे कुबेर दत्तस्तृतीयलल्पेव चकुण्डलकः । પ્રશ્ને શ્રીવર્મતૃોડ-પરાબિતે સુવ્રતો નવમે ॥ ૨૬ ॥
ભાવાર્થ--પ્રથમ ભવમાં શિવકેતુ નામે રાજા થયા. ખીજે ભવે સુધર્મ દેવલેામાં દેવ થયા, ત્રીજે ભવે ખેર દત્ત નામે રાજા થયા ચાથા ભવમાં સનત્કુમાર દેવલાકમાં દેવ થયા. પાંચમા ભવમાં વાકું ડલનામે શા થયા, છઠ્ઠા ભવમાં બ્રહ્મ દેવલાકમાં દેવ થયા, સાતમા ભવમાં શ્રીવર્યાં નામે રાજા થયા, આઠમા ભવમાં અપરાજીત નામે અનુત્તરવિમાનમાં દેવ થયા અને નવમા ભવમાં શ્રી મુનિસુવ્રતતીર્થંકર થયા. ૨૬. અથ શ્રીનેમિજીને દ્રના નવ ભવ કહે છે.
मूलम् - घण घणवइ १ सोहम्मे २ चित्तगई खेयरो य रयનવ ૨ ( માટેિ ૪ અવાય, પીરે ગાળે ફ્ સત્તૌ ॥ ૨૭ II
सुपरट्ठो संखो वा, जसमइभज्जा ७ वराइयविमाणे ८ । नेमिजिणो राममई ९, नवमभवे दो वि सिद्धा य ||२८|| छाया - धनोधनवती सुधमें, चित्रगतिखेचरश्वरत्नवती ।
મહેન્દ્રેડવાનિત, પ્રીતિમતી-આારને સતઃ ॥ ૨૭ ॥ सुप्रतिष्ठः शैखोवा, यशोमतीभार्याऽपराजित विमाने । नेमिजिनो राजीमती, नवमभवे द्वावपि सिद्धौच ॥ २८ ॥
ભાવા—પ્રથમ ભવમાં ધન નામે રાજા અને ધનવતી રાણી, ખીજે ભવે સૈધર્મ દેવલેમાં દેવ, ત્રીજે
For Private And Personal Use Only