________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
૮, આઠમા શ્રી ચંદ્રપ્રભને ચિત્ર વદી પાંચમ, નવમા સુવિધિનાથને ચ્યવન સમય ફાગણ વદી , દશમા શ્રી શીતલનાથને ચ્યવન સમય વૈશાખ વદી ૬, અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનને યવન સમય જેઠ વદી ૬ ૬૦ છે
मूलम्-जिहमिसुद्धनवमी १२, तत्तो वइसाहबारसीसुद्धा १३ । सावणकसिणा सत्तमि १४, विसाहसिय १५ भद्दवे
ઝાવા–sanશુદ્ધનારી, તતો વૈશાવ દ્વારા ગુપ્તા
श्रावणकृष्णा सप्तमी, वैशाख सिता भाद्रपदकृष्णा ॥६१॥
ભાવાર્થ-શ્રી વાસુપૂજ્યભગવાનનું ચ્યવનકલ્યાણુક જેઠ સુદી ૯, ત્યારબાદ વિમલનાથનું ચ્યવન કલ્યાણક વૈશાખ સુદી ૧૨, શ્રી અનંતનાથનું ચ્યવન કલ્યાણક શ્રાવણ વદી સાતમ, પંદરમા શ્રી ધર્મનાથ સ્વામીનું ચ્યવન કલ્યાણક વૈશાખ સુદી સાતમ અને શ્રી શાંતિનાથ ભગવાનનું વન કલ્યાણક ભાદરવા વદ સાતમે જાણવું. તે ૬૧ છે
मूलम्-सावणकसिणा नवमी १७, फग्गुणसियवीयफग्गुणचउत्थी १९ । सावणि २० अस्सिणपूनिम २१, कत्तिय વદુકા ફુવારા ૨૨ / દૂર . छाया--श्रावणकृष्णानवमी,फाल्गुनसितद्वितीयाफाल्गुनचतुर्थी।
શ્રાવળnssવિનgfપા, witત્ત શિવા દ્રશા
For Private And Personal Use Only