________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૩
હવે જીનેદ્રોનાં લાંછન કહે છે.
मूलम् — गो १ गय २ हय ३ कवि ४ कुंचा ५, रत्तपउम ६ सत्थिया ७ ससी ८ मयरो । ९ सिरिवच्छ १० खग्गि ११ महिसा १२, वराह १३ सेणा अ १४ वज्जैच १५ ॥ ૨૨૨ || દરિનો ૨૬ છાહો ૭ નવા-વત્ત ૨૮, कलस १९ कुम्भ २० नीलउप्पलया २१ । संख २२ फणीसर २३ सीहा २४, जिणोरुटिअरोमलञ्छणया । १२२ छाया - गोगजहयक पिक्रौञ्चा-रक्तपद्मस्वस्तिकौशशीमकरः । શ્રીવત્સર,દિવા-વાર્;સેનવસ્ત્ર | ૬૨૨ ॥ हरिण: छागोनन्द्यावर्त्तः, कलशकूर्मनीलोत्पलानि । शंखफणीश्वरसिंहा- जिनोरुस्थितरोमलाञ्छनानि ॥ १२२ ભાવાર્થ—પ્રથમ શ્રી ઋષભદેવને વૃષભનું લાંછન (૧) શ્રી અજીતનાથને હસ્તી-હાથી ( ૨ ) શ્રી સંભવનાથને અશ્વ-ઘેાડા ( ૩ ) શ્રી અભિનંદનને વાનર ( ૪ ) સુમતિનાથને ક્રોચ-સારસ પક્ષી ( ૫ ) શ્રી પદ્મપ્રભુને લાલકમલ ( ૬ ) શ્રી સુપા વનાથને સ્વસ્તિક-સાથીએ ( ૭ ) શ્રી ચંદ્ર પ્રભુને શશા-ચંદ્ર ( ૮ ) શ્રી સુવિધિનાથને મકર-મધર ( ૯ ) શ્રી શીતલનાથને શ્રીવત્સ (૧૦) શ્રી શ્રેયાંસનાથને ખગી ( ગેંડા ) ૧૧, ખારમા શ્રી વાસુપૂજ્યને માંહેષ-પાડા ( ૧૨ ) શ્રી વિમલનાથને વરાહ-ડુક્કર ( ૧૩ ) શ્રી અનંતનાથને સેન-સિંચાણા (૧૪) શ્રી ધર્માંનાથને વાનું લાંછન (૧૫) શ્રી શાંતિનાથને હરિષુ-મૃગ (૧૬) શ્રી ૐ'થુનાથને છાગ– અજ-બકરા (૧૭) શ્રી અરનાથને નોંઘાવત્ત સાથીયા નંદાવત્ત
Ap
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only