________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
ચૌદશે (૧૪)શ્રી ધર્મ નાથને પાત્રમાસની પૂર્ણિમાએ (૧૫) શ્રી શાંતિનાથને પે।ષ સુદિ નવમીએ (૧૬) શ્રી કુંથુનાથને ચૈત્ર સુદ ત્રીજ (૧૯) શ્રી અરનાથ સ્વામીને કાર્તિક સુદિ બારશે (૧૮) શ્રી મલ્લિનાથને માશીષ સુદ એકાદશીએ (૧૯) પીશમા શ્રી મુનિ સુવ્રતસ્વામીને ફાગણ વદી ખારશે (૨૦) શ્ર! નમિનાથને મા શીષ સુદ એકાદશીએ (૨૧) શ્રી નેમિનાથને આસે વદિ અમાસે (૨૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનને ચૈત્ર વહ્નિ ચેાથે (૨૩) શ્રી મહાવીર સ્ત્રીને વૈશાખ સુદિ દશમીના દિવસે કેવલજ્ઞાન કલ્યાણક જાણવું. એ પ્રમાણે કેવલ જ્ઞાન સબંધી નક્ષત્ર અને રાશિએ પૂર્વની માફક એટલે ચ્યવન કલ્યાણકમાં જે કહ્યાં છે તે પ્રમાણે જાણવાં, કેવલજ્ઞાન મસાદિ (૮૭) જ્ઞાન નક્ષત્ર (૮૮) જ્ઞાન માશ (૮૯)મુ સ્થાનક સંપૂ હવે કેવલ જ્ઞાન સ’બધી ઉત્પત્તિ સ્થાને કડે છે. મૂઢમ—વરોસનેમી, નૈમિત્રઢ માજી નિને । દેવનાગુત્તા, સેમાળ સમ્મટા” મુ॥ ૨૮ छाया - वीरर्षभनेमीनां, नृभिकाबहिः पुरिमतालउज्जयन्ते । વૈવલજ્ઞાનોપત્તિ, રોવાળાં બન્મસ્થાનેવુ॥ ૮॥
C
.
ભાવા શ્રી મહાવીર ભગવાનને તૃભિકા નગરીની બહાર કેવલજ્ઞાન પ્રગટ થયું હતું, શ્રી ઋષભદેવને પુરિમ-તાલ નગરમાં અને શ્રી નેમિનાથને ઉજ્જયંત (ગિરિનાર) પત ઉપર કેવલ જ્ઞાન પ્રગટયું. તેમજ ખાકીના એકવીશ તીર્થંકરાને પાતપેાતાના જન્મસ્થાનના નગરીમાં પ્રગટ થયું હતુ એ જાણવું. ૫૧૮૪૫
For Private And Personal Use Only