________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
આની સંખ્યા જે ઉપર ગાથામાં કહી છે તે સંખ્યા સમગ્ર મુનિ સંખ્યામાંથી આદ કરીને સામાન્ય મુનિઓની આકી રહેલી સંખ્યા નાણવી ।।૨૬બા
હવે સ જીનેશ્વરાના સર્વ સામાન્ય સાધુઓની સંખ્યા કહે છે. मूलं - एगूणवीस लक्खा, तह छाईं हवंति सहसाई
ફળના ગહિયારૂં, સામન્નમળીળ સń / ૨૬૮ छाया -- एकोनविंशतिलक्षाः - स्तथा षडशीतिर्भवन्ति सहस्राणि । एकपञ्चाशदधिकानि, सामान्यमुनीनां सर्वाङ्कम् ॥ २६८ ॥ ભાવાથચાવીશ જીનવરના સર્વ સાધારણ મુનિએની સંખ્યા ગણીરા લાખ છાશીહજાર એકાવન (૧૯૮૯૦૫૧)ની જાણવી ાર૬૮ા સામાન્ય મુનિ સંખ્યારૂપ ૧૨૨મું સ્થાન પૂર્ણ ।
હવે અનુત્તર વિમાનમાં ગમન કરનાર મુનિઓની સંખ્યા તેમજ પ્રકી ગ્રંથાની સંખ્યા તથા પ્રત્યેક યુદ્ધોની સંખ્યા જણાવે છે—
मूलं - बावीस सहसनवसय, उस हस्सअणुत्तरोववाइमुणी । નેવિસલોહાર-પક્ષ વાર વીસગઢના ॥ ૨૬૦ ॥ छाया - - द्वाविंशतिसहस्राणि नवशतानि, ऋषभस्याऽनुत्तरोपपातिमुनयः । नेमेः षोडश पार्श्वस्य, द्वादश वीरस्याऽष्टતાનિ રદ્દ
ભાવા—શ્રી ઋષભદેવના આવીસ હજાર નવસ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મુનિઓની સંખ્યા જાણવી.
For Private And Personal Use Only