________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
અંતરકાલની ગણતરી કરતાં બેતાલીશ હજાર વર્ષ ઓછાં છે જેમાં એ એક કડા કેડ સાગરોપમનો કાલ જાણ ૩૩૩૩૧૩૩રા૩૩૩ા એમ ચાર ગાથાથી જિનવરના નિર્વાણના અંતરકાલ કથનરૂપ ૧૬૫ મું સ્થાનક પૂર્ણ થયું
હવે તીર્થકરોના સમયમાં ભાવી કાલમાં થનારા જિનના જીનું વર્ણન જણાવે છે – मुलं-उसहे मरीइपमुहा, सिरिवम्म निवाइया सुपासजिणे ।।
हरिसेणं विस्सभूई, सीयल तित्थंमि जिणजीवा ॥३३४॥ सेअंसे सिरिकेऊ, तिविट्टमरुभूइ अमियतेअधणा ॥ वसुपुज्जे नंदण नंद संख सिद्धत्थ सिरिवम्मा ॥३३॥ मुवए रावणनारयनामा नेमिमि कण्हपमुहा य । पासे
अंबड सच्चइ, आणंदा वीरिसेणयाईया ॥ ३३६ ॥ छाया-ऋषभे मरीचिप्रमुखाः, श्रीवर्मपादयः सुपार्श्वजिने ॥
हरिषेणविश्वभूती, शीतलतीर्थे जिनजीवौ ॥ ३३४ ॥ श्रेयांसेश्रीकेतु-स्विपृष्ठमरुभूयमिततेजोधनाः ।। वासुपूज्ये नन्दन नन्द-शङ्खसिद्धार्थश्रीवर्माणः ॥ ३३५ ॥ सुव्रते रावणनारद-नामानौ नेमौ कृष्णप्रमुखाश्च ॥ पार्च ऽम्बडसत्यक्या-नन्दा वीरे श्रेणिकादयः ॥ ३३६ ॥
ભાવાર્થ-શ્રીષભદેવના તીર્થમાં મરીચિ નામે પ્રભુને પૌત્ર ભાવિજિન શ્રી મહાવીરને જીવ પ્રસિદ્ધ થયે, સુપાર્શ્વનાથના તીર્થમાં શ્રીવર્મારાજા ભાવજીનને જીવ પ્રગટ
For Private And Personal Use Only