________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
નક્ષત્ર હેલાં છે. તે સ્થલે પણ પૂર્વોક્ત-આચારાંગ આદિ પાઠને અનુસરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રજ સમજવું.
વળી આ પ્રકરણમાં સવં જિનેટ્રોના ભક્ત રાજાઓના અધિકારમાં (૨૨૦) મી ગાથામાં મૂલ ગ્રંથકારે કહ્યું છે કે66 भरह ? सगर २ मिअसेणाय ३ ,,
ટીકાકારે એની વ્યાખ્યા કરી છે કે
" ऋषभशासने भक्तनृपो भरतः १ । एवं सर्वत्रनामपूर्वक भक्तनृपनामानि वाच्यानि । सगरः २ मृगसेनश्च ३ ।"
પરંતુ ચત્ર પુસ્તકામાં ‘મૃગસેન’ ના સ્થાને અમિતસેન' પાઠ ઉપલબ્ધ થાય છે. અહીં પ્રાકૃત ગાથા હોવાથી પ્રાકૃત નિયમથી અકારના લેપ થયા છે. તેથી અમિતસેન પાઠ થઈ શકે અને અકારના લેપ ન કરીએ તે! મૃગસેન’ પણ થાય, પરંતુ આ ખખતમાં વિશેષ ગ્રંથાના આધાર નહીં મળવાથી કર્યેા પાઠ સત્ય છે ? એમ નિશ્ચિત કહી શકાતું નથી.
પદ્મપ્રભ.
વળી આ પ્રકરણમાં સર્વાંજિનેટ્રોના મુનિએની સખ્યા અતાવતા મૂળગ્રંથકારે શ્રીસુમતિનાથ તથા શ્રી જિનેશ્વરના મુનિએનિ સંખ્યા પ્રસંગે (૨૩૨) મી ગાથામાં કહ્યું છે કે—
" तिनि वीसाय ५ तिनि तीसाय ६"
વૃત્તિકારે પણ એ મૂળ ગાથાના અનુસારે તેની વ્યાખ્યા કરી છે કે—
For Private And Personal Use Only