________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
जम्ब्वश्वत्थदधिपर्ण-नन्दीतिलकाचामकोऽशोकः। चम्पकबकुलो वेतस-धातकीसालाश्च ज्ञानतरवः ॥१८६॥
જાવા–શ્રી ઋષભદેવ ભગવાનને ચોધ (વડ) વૃક્ષની નીચે કેવલજ્ઞાન પ્રગટ થયું, (૧) શ્રી અજીતનાથને સપ્તપર્ણ નામે વૃક્ષની નીચે (૨) શ્રી સંભવનાથને સાલ નામે વૃક્ષની નીચે (૩) શ્રી અભિનંદન જીનને પ્રિયાલ વૃક્ષ નીચે (૪) શ્રી સુમતિનાથને પ્રિયંગુ (રાયણ) તરૂ નીચે (૫) શ્રી પદ્મપ્રભને છત્રાભ (છત્રાકાર) વૃક્ષ નીચે (૬) શ્રી સુપાર્શ્વનાથને શિરીષ વૃક્ષ નીચે (૭) શ્રી ચંદ્રપ્રભને નાગ (નાગકેસર) વૃક્ષ નીચે (૮) શ્રી સુવિધિનાથને મલ્લી તરૂ નીચે (૯) શ્રી શીતલનાથને પિલુંખ નામે વૃક્ષ નીચે (૧૦) શ્રી શ્રેયાંસનાથને સિંદુક વૃક્ષ નીચે (૧૧) શ્રી વાસુપૂજ્યને પાટલક વૃક્ષ નીચે (૧૨) શ્રી વિમલનાથને જંબુ (જાંબૂ) વૃક્ષ નીચે (૧૩) શ્રી અનંતનાથને અશ્વત્થ (પિંપળે) વૃક્ષ નીચે (૧૪) શ્રી ધર્મનાથને દધિપર્ણ નામે વૃક્ષ નીચે (૧૫) શ્રી શાંતિનાથને નંદી નામે વૃક્ષ નીચે (૧૬) શ્રી કુંથુનાથને તિલક વૃક્ષ નીચે (૧૭) શ્રી અરનાથને આમક (આમ્ર) વૃક્ષ નીચે (૧૮) શ્રી મલ્લિનાથને અશોક વૃક્ષ નીચે (૧૯) શ્રી મુનિસુવ્રતસ્વામીને ચંપક વૃક્ષ નીચે (૨૦) શ્રી નમિનાથને બકુલ વૃક્ષ નીચે (ર૧) શ્રી નેમિનાથને વેતસ વૃક્ષ નીચે (૨૨) શ્રી પાર્શ્વનાથને ધાતકી (ધાવડી) વૃક્ષ નીચે (૨૩) કરી મહાવીર સ્વામીને શાલવૃક્ષ નીચે કેવલ જ્ઞાન થયું હતું. કેવલ જ્ઞાનોત્પત્તિ વૃક્ષ કથન (૯૨) મું સ્થાન સંપૂર્ણ.
For Private And Personal Use Only