________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ सया १५। इगसहि छसय १६सही,छसया १७ सट्टीम १९ पर्णपन्ना १९ ॥२३७॥ पन्न २० इग चत्त २१ चत्ता २२ अडतीस २३ छतीस२४ सहस सव्वग्गे। चउ
आललक्खसहसा, छायाला चउसया छहिया ॥२३८॥ छाया-संयतीनां त्रिलक्ष, त्रीणि च त्रिंशत् त्रीणि पत्रिंशत् । ष च त्रिंशत् पञ्च च, त्रिंशत् चत्वारि विंशतिश्च ॥२३५॥ चत्वारि त्रिंशत् त्रीणिचाशीतिरेकलशं विशतिसहस्राधिकं ॥ लक्षं च संयतीषट्कं लक्षं,त्रीणि सहस्राणि लक्षं च ॥ २३६ ॥ एकलक्षमष्टशतं सहस्राणि द्विषष्टि द्विषष्टिः चतुः शतम् ।। एकषष्टिः षट्शतं षष्टिश्च पञ्च पश्च पञ्चाशत् ॥ २३७॥ पश्चाशदेकचत्वारिंशत् चत्वारिंशदष्टत्रिंशत् पत्रिंशत् सहस्राणि सर्वाङ्के । चतुश्चत्वारिंशल्लक्षाणिषट् चत्वारिंशत् सहस्राणि चत्वारिशतानि षडधिकानि ॥ २३८ ।।
ભાવાર્થ––શ્રી ઋષભદેવની સાધ્વીઓની ત્રણ લાખની સંખ્યા ૧, શ્રી અજીતનાથની ત્રણ લાખ ત્રીસ હજાર ૨. શ્રી સંભવનાથની ત્રણ લાખને છત્રીસ હજાર ૩. શ્રી અભિનંદનની છ લાખ ને ત્રીસ હજાર ૪. શ્રી સુમતિનાથની પાંચ લાખને ત્રીસ હજાર ૫. શ્રી પદ્મપ્રભની ચાર લાખ ને વીસ હજાર ૬. શ્રી સુપાર્શ્વનાથની ચાર લાખ ને ત્રીસ હજાર ૭. શ્રી ચંદ્રપ્રભની ત્રણ લાખ એંસી હજાર ૮. શ્રી સુવિધિનાથની એક લાખ વીસ હજાર ૯૦ શ્રી શીતલનાથની એક
For Private And Personal Use Only