________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯ ભાવાર્થ-શ્રી ઋષભદેવની શ્રાવક સંખ્યા ત્રણ લાખ પાંચ હજાર ૧. શ્રી અજીતનાથને બે લાખ અઠાણું હજાર ૨. શ્રી સંભવનાથને બે લાખ ને ત્રાણું હજાર ૩. શ્રી અભિનંદનને બે લાખ ને અડ્ડાસી હજાર ૪. શ્રી સુમતિનાથને એ લાખ એંસી હજાર ૫. શ્રી પદ્મપ્રભને બે લાખ ને છોતેર હજાર ૬. શ્રી સુપાર્શ્વનાથને સત્તાવન હજાર ૭. શ્રી ચંદ્રપ્રમને બે લાખ ને પચાસ હજાર ૮. શ્રી સુવિધિનાથને બે લાખ ઓગણત્રીસ હજાર ૯ શ્રી શીતલનાથને બે લાખ નેવાસી હજાર ૧૦. શ્રી શ્રેયાંસનાથને બે લાખ ને અનાએંસી હજાર ૧૧, શ્રી વાસુપૂજ્યને બે લાખ પંદર હજાર ૧૨. શ્રી વિમલનાથને બે લાખ ને આઠ હજાર ૧૩. શ્રી અનંતનાથને બે લાખ ને છ હજાર ૧૪. શ્રી ધર્મનાથને બે લાખ ચાર હજાર ૧૫ શ્રી શાંન્તિનાથને બે લાખ નંઉહજાર ૧૬ શ્રી કુંથુનાથને એક લાખ અગ્નાએંસી હજાર ૧૭ શ્રી અરનાથને એક લાખ ચોરાશી હજાર ૧૮ શ્રી મલ્લિનાથને એકલાખને એંસીહજાર ૧૯ શ્રી મુનિસુવ્રત સ્વામીને એક લાખ બેંતરહજાર ૨૦ શ્રી નેમિનાથને એક લાખ સીતારહજાર ૨૧ શ્રી નેમિનાથને એક લાખ અને તેર હજાર ૨૨ શ્રી પાર્શ્વનાથને એક લાખ ચોસઠહજાર ૨૩ શ્રી મહાવીરસ્વામીને એક લાખ ઓગણસાઠ હજાર ર૪ શ્રાવકની સંખ્યા હતી. ર૪૦ ૫૨૪૧ ૨૪રા શ્રાવક સંખ્યા કથન રૂપ ૧૧૪ મું સ્થાન પૂર્ણ થયું
હવે શ્રાવિકાની સંખ્યા જણાવે છે
For Private And Personal Use Only